SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. રાગદ્વેષદાષાધિકાર, ------ www ~~~~~~~~~~~~ ઉપર સમભાવ આવે છે, પેાતાનાં કે પારકાં છેાકરાં સ્રી કે અનેક વસ્તુઓમાં તફાવત જણાતા નથી અને તેને પરિણામે મનમાં એક એવા વિશુદ્ધ ભાવ આવી જાય છે કે તેથી ખાસ અનુભવ કરવાલાયક એક ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે. ૫૦૧ આવી મહાન્ ઉદાત્ત સ્થિતિ પ્રાપ્ત થતાં જે રાગદ્વેષ અજ્ઞાનને જન્મ આપે છે, અનાદિ મિથ્યાત્વને પોષે છે અને ચેતનજીનાં જ્ઞાનચક્ષુપર અધી ચઢાવે છે તેના એકદમ નાશ થઇ જાય છે. આ અજ્ઞાન-મિથ્યાત્વ જીવને કેટલેા ત્રાસ આપે છે તે સમજવું સહેલું છે. આ સંસારમાં જેટલું મિથ્યાત્વ રખડાવે છે તેટલું અન્ય કોઈ રખડાવતું નથી. મિથ્યાત્વથી માહ–મેહથી રાગદ્વેષ અને તે સથી અનેક અનર્થ પર પરા ચાલે છે. એકાંત ધર્મ પર ચિ થવી, વિશુદ્ધ આત્મસ્વરૂપ શેાધવા તરફ અલક્ષ્ય અતાવવું, પેાતાના અભિનિવેશેાને મજબૂતીથી વળગી રહેવું વિગેરે અનેક રીતે આ ચેતનનાં જ્ઞાનચક્ષુને આવરણુ કરનાર, ભ્રમિત સ્થિતિમાં નાખી દેનાર અને ઉન્મત્તની પેઠે ચેષ્ટા કરાવનાર અજ્ઞાનજન્ય અને અજ્ઞાનજનક મિથ્યાત્વ છે. ખાદ્ય ઢષ્ટીએ ઘણું ભણી ગયેલા માણુસા પણ એના જોરથી એવા માયાભ્રમમાં પડી જાય છે કે અશ સત્યને સંપૂર્ણ સત્ય માની વસ્તુતત્ત્વ ગ્રહણ કરતા નથી, કાઇ શુદ્ધ તત્ત્વ ખતાવે તેા તે તરફ પ્રીતિ મતાવતા નથી અને આગ્રહમાં પડી જઇ પૂર્ણ સત્યને દાખી દેછે. આટલા માટે રાગદ્વેષ અનત સંસારચક્રમાં ભ્રમણુ કરાવનાર છે અને તેથી તેના નાશ કરવા ખાસ દઢ ભાવના કરવી જોઇએ એ બહુ ઉપયોગી ખાખત છે. વળી ચેતનજી કહે છે કે અનંતકાળથી પ્રાણી જેનાવડે મરતા આવ્યા છે તે કાળને હવે હું મટાડી દઈશ. અત્યાર સુધી કાળ–મરણને વશ પડીને પ્રાણીને અનતાં મરણા કરવાં પડ્યાં છે તે મરણને હવે મટાડી દઇશ એટલે હવે મારે અનાદિ મરણે મરવું પડશે નહિ અથવા તે એટલે ઉપયુક્ત રાગઢષથી પ્રાણી અનંતકાળ સુધી મરતા આવ્યા છે તેનું કારણ બંધ પડી જવાથી મરણનેજ મટાડી દેશું. અજ્ઞાનદશામાં સંસારચક્ર અનંત હાય છૅ, વિરતિ ગુણુ પ્રાપ્ત થયા પછી તે ઓછું થતું જાય છે અને છેવટે આ પ્રાણીની ક્રમ થી મુક્તિ થાય છે ત્યારે મરણજન્મ ખિલકુલ થતાં નથી. તેથી કર્મપ્રચુરતાન્ય રાગદ્વેષના નાશ કરવાથી અમરપણાની પ્રાપ્તિ થાય છે. કારણના નાશ થવાથી કાના નાશ થઇ જાય એતા સ્વભાવસિદ્ધ નિયમ છે અને અહીં મરણનાં કારણભૂત રાગદ્વેષના નાશ થઈ જવાથી અથવા તેઓ ઉપર કાણુ આવી જવાથી તેના કાર્ય ભૂત ક્રમ ધનના નાશ થવાના એ સિદ્ધ નિયમ છે અને તેમ થવાથી કર્મના એક આવિર્ભાવ મરદશા તે પણ અટકી જવાની એમાં જરાપણ સદેહ
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy