SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ પરિઇ. આયુર્વેદ-સુઘ અધિકાર ૪૭. જનન ઋwwઝ નકકકકરનારાના જનક आयुर्वेदसुवैद्य-अधिकार. – એનુષ્ય-જીવન રત્નચિંતામણિરૂપ ગણાય છે, આ જગતમાં તેની ઘણી ઉપગિતા છે. આ લોક અને પરલેકની ઉચ્ચ સ્થિતિ મેળવવાનું સાધન મનુષ્યજીવન જ છે. સ્વર્ગના સુખને પ્રાપ્ત કરનારા આ ત્માઓ પણ મનુષ્યજીવનમાં આવવાની ઈચ્છા રાખે છે. કારણ કે, એ જીવન દ્વારા જ મોક્ષનું દ્વાર મેળવી શકાય છે. એવા ઉપગી જીવનનું રક્ષણ કરવાની આવશ્યક્તા છે. શરીરની અંદર અનિષ્ટ કરનારા રે છે અને સારે રાજા, સારે અધિકારી, સુપુત્ર અને સુમિત્ર એઓ જેમ આ જગતમાં પરમહિતરૂપ છે અને સુખકારક છે તેમ આરોગ્ય-સ્વસ્થતા એ શરીરની અંદર હિતકારક અને સુખકારક છે. આહાર વિહારમાં સ્કૂલના થવાથી રેગેને શરી રમાં ઉત્પન્ન થવાને અને બળવાન બનવાનો અવસર મળે છે ત્યારે તેઓ શરીરને અસ્વસ્થ બનાવે છે જેથી મૃત્યુપર્યતનું સંકટ પ્રાપ્ત થાય છે. તેવાં અસ્વસ્થ શરીરને સ્વસ્થ-નીરોગી કરવા વૈદ્યને આશ્રય લે પડે છે. એ વૈવ કે જેના ઉપર રોગ મટવાને મોટો આધાર છે તે કેવો હોય તે ઉત્તમ ગણાય? તે જાણવાને માટે આ સુવૈદ્યને અધિકાર આપવામાં આવે છે. વૈદ્યના જ્ઞાનને વિષય તથા તેના સામર્થની મર્યાદા. रोगं रोगनिदान, रोगचिकित्सां च रोगमुक्तत्वं । । નાનાનિ સભ્યતQ ના મો મારિ | ૨ | S (- મુ.) ઉત્તમ વૈદ્ય રંગ, રેગનું નિદાન, રોગની ચિકિત્સા અને રોગમાંથી મુક્તપણું સારી રીતે જાણે છે, પણ આયુષ પૂરું થયું હોય તે તે, તેને આપનાર થઈ શકતું નથી. ૧ શુદ્ધ અધિકારી વૈઘ કે હોય છે? ૩૫નતિ. (૨ થી ૪) गुरोरधीताखिलवैद्यविद्यः, पीयूषपाणिः कुशलः क्रियासु । गतस्पृहो धैर्यधरः कृपालु, शुद्धोऽधिकारी भिषगीशः स्यात् ॥२॥ (सु
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy