________________
એકાદશ
ગુરૂપાસેથી સમગ્ર વૈદ્યવિદ્યા શીખનાર, યશરેખાવાળા, વૈદકશાસ્ત્રની ક્રિયામાં કુશળ, દરદીપાસેથી ધનાદિ વસ્તુ લેવામાં ઈચ્છારહિત, કામ કરવામાં ધીરજવાળા તથા કૃપાળુ અને શુદ્ધ એવા વૈદ્ય વૈદું કરવાને અધિકારી ગણાયછે. ૨ ઉત્તમ ગુરૂને વૈધની સાથે સરખાવે છે.
જ
વ્યાખ્યાનસાહિત્યસ અનુભાગ ૩ જો.
**************
रागादि रोगान्सततानुषक्तान शेषकायप्रसृतानशेषान् । औत्सुक्यमोहारतिदाञ्जधान, योऽपूर्ववैद्याय नमोऽस्तु तस्मै ॥ ३ ॥
(મુ.ર.1)
જે વૈધે ( ગુરૂએ ) સર્વના શરીરમાં રહેલા હાનિકારક કાર્યની પ્રવૃતિની ઉત્સુકતા માહ અને અશાંતિને આપનાર, કાયમ પાતાની પાસે રહેનાર એવા જે રાગાદિ ( મેહ-કામ-ક્રોધ વગેરે ) ગેાને હણ્યા છે તે અપૂર્વ શૈદ્ય (ગુરૂ ) ને નમસ્કાર છે. ૩
વૈદ્યવિદ્યા ઘણી ઉપયોગી છે.
अन्यानि शास्त्राणि विनोदमात्रं, प्राप्तेषु वा तेषु न तैश्व किंचित ।) चिकित्सितज्योतिषमन्त्रवादाः, पदे पदे प्रत्ययमावहन्ति ॥ ४ ॥
(सु.र.नां.)
મુ.
બીજા શાસ્રો કેવળ વિનેાદ (રમત કે આનંદ] માટે ઉપયોગી છે. તે સાન્નો ભણ્યાથી કઈ વિશેષ નથી; પરંતુ વૈદક, જ્યાતિષ અને મંત્રશાસ્ત્ર એ ત્રણ, પગલે પગલે પ્રતીતિ ઉત્પન્ન કરી ઉપયાગી થાય છે. ૪
વળી
વૈધપ્રતિ આદરબુદ્ધિ. बसन्ततिलका.
मा बोधि वैद्यकमथापि महामवेषु, प्राप्तेषु यो भिषगिति प्रतिस्तमेव । आकारयत्यखिल एव विशेषदर्शी, लोकोऽपि तेन भिषगेष न दूषणीयः ॥ ५ ॥
(તુ.ર. નાં.)
વૈદ્યવિદ્યા નિધ હાવાથી વૈધકને જાણવું નહિ એમ જે કહે છે તે વ્ય છે. કારણ કે જ્યારે મહા રાગા પ્રાપ્ત થાય છે, ત્યારે જે વૈદ્યના નામથી પ્રસિદ્ધ હાય તેનેજ સર્ચ ડાહ્યા મામા એલાવે છે તેથી એ વૈધ દુષણું આપવા ચૈત્ર્ય નથી જરાપણ હલકી પક્તિમાં ગણવા ોગ્ય નથી.) પ