________________
૬૪૨
www
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
wwwww ---
સ્વમની નિષ્ફળતા.
मालास्वप्नोऽह्नि दृष्टश्च, तथाधिव्याधिसम्भवः । मलमूत्रादिपीडोत्थः, स्वमः सर्वो निरर्थकः || ६ ||
સ્વમને અનુસરીને ફળ મળવાની યાગ્યતા. આર્યાં. ( ૭ થી ૧૨ )
धर्मरतः समधातुर्यः स्थिरचित्तो जितेन्द्रियः सदयः । प्रायस्तस्य प्रार्थितमर्थ स्वप्नः प्रसाधयति ॥ ७ ॥
એક પછી ખીજો, બીજા પછી ત્રીજો એમ પરપરાથી જોએલ સ્વપ્નજાળ તથા જે સ્વપ્ર દિવસે જોવામાં આવે તથા જે મનની પીડા અને શરીરની પીડા [ રાગ ] થી ઉત્પન્ન થાય અથવા જે મળમૂત્ર વિગેરેની પીડાથી એટલે દ્વી શંકા લાગી હાય, લઘુશંકા લાગી હાય તેથી ઉત્પન્ન થાય તે સર્વ પ્રકારનું સ્વસ નિરર્થક જાણવું. ૬
--
એકાદશ
૬. સુ.)
)
( . મુ.)
જે મનુષ્ય ધર્મમાં પ્રીતિવાળા છે. તેમ સ્વસ્થ પ્રકૃતિવાળા અને જે સ્થિર ચિત્તવાળા છે, જે જિતેન્દ્રિય ( ઇન્દ્રિયાને જીતનારા ) છે અને દયાલુ છે તે પુરુષને ઘણુંકરીને સ્વસ ઇચ્છિત અથ આપે છે. ૭
શુભ સ્વપ્ત થયા પછી નિદ્રા ન કરવી.
સ્વમની વાત જાહેર મેલામાં ઉઠતી શંકાનું સમાધાન, न श्राव्यः कुवमो, गुर्वादेस्तदितरः पुनः श्राव्यः । योग्यश्राव्याभावे, गोरपि कर्णे प्रविश्य वदेत् ॥ ८ ॥
( . યુ. )
ગુરુ વિગેરે મ્હાટા પુરુષ આગળ ખરાબ સ્વની વાત ન જો શુભ સ્વમ હાય તા તે વાર્તા તેઓ પાસે કરવી અને વખતે સંભળાવવાને ચેાગ્ય એવા ગુરુ વિગેરે મહાત્માએ ન મળી શકે તેા ગાયના કાનમાં મ્હાઢું રાખીને સ્વમની વાર્તા કહેવી. ૮
इष्टं दृष्ट्वा स्वमं, प्रसुप्यते नाप्यते फलं तस्य । या निशापि सुधिया जिनराजस्तवन संस्तवतः ॥
કરવી પરંતુ શુભ સ્વપ્ર તેમ હાય
( . યુ. )
જો મનુષ્ય ઇચ્છિત સ્વમનું દર્શન કરી શયન કરી [ ઉંઘી ] જાય છે તેા તેને તે સ્વમનું ફળ પ્રાપ્ત થતું નથી ટે શુભ સ્વપ્ત લાધ્યા પછી બુદ્ધિમાન મનુષ્યે શ્રી જિનેશ્વર ભગવાનનાં સ્તાત્રાના સ્તવન [ વર્ણન ] થી સંપૂર્ણ રાત્રિ ગાળવી, પણ નિદ્રા ન કરવી. ૯