________________
પરિચ્છેદ
સામુદ્રિક-અધિકાર.
૩૩૫
ખાસ વિષ્ણુનાં ચિન્હો કહે છે. ध्वजवज्राङ्कशच्छत्रशङ्खपद्मादयस्तले ।
(T. .) વાળા રસ્તે, ચાલ શ્રીતિ જુમાનારા )
ધ્વજ, વજ, અંકુશ, છત્ર, શંખ અને પદ્મ વિગેરે ચિન્હ જે પુરુષના હાથ તથા પગના તળીયામાં દેખાતાં હોય તે પુરુષને સાક્ષાત્ લક્ષ્મીના પતિ વિષ્ણુસમાન જાણુ. ૨૬
સ્વસ્તિક ( સાથીયા) વગેરેના ચિન્હનું ફળ કહે છે. સ્તિ બનૌમાર્થ, પીને સર્વત્ર પૂનિતા , श्रीवत्से वाञ्छिता लक्ष्मीर्गवाद्यं दामकेन तु ॥ २७ ॥
જે મનુષ્યના હાથમાં સાથીયાનું ચિન્હ હોય તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય અને માછલાનું ચિન્હ હોય તે તે મનુષ્ય સર્વ ઠેકાણે માન મેળવે અને શ્રી વત્સ (નામે સાથીયો) નું ચિન્હ હોય તો તેને લક્ષમીની પ્રાપ્તિ થાય અને દામ (નજણ.) નું ચિન્હ હોય તે તે મનુષ્યને ગાય ભેંસ વગેરે પશુઓની પ્રાપ્તિ થાય. ૨૭
હથેળીના પડખાની તથા અંગુઠા પાસેની
. રેખાનું ફળ કહે છે. पुत्रदा करभे रेखा, कनिष्ठाधः कलत्रकृत् । अङ्गष्ठमूलरेखा तु, भ्रातृभाण्डानि शंसति ॥ २८ ॥ (पा. च.)
કરંભ (હાથની હથેળીના પડખા) ની રેખા પુત્રને આપવાવાળી જાણવી એટલે ત્યાં જેટલી રેખાઓ હોય તેટલાં સંતાન સમજવાં, અને ટચલી આંગળીની નીચે અને આયુની રેખાના મૂલના થડમાં જે રેખા છે તે સ્ત્રીસંબંધી જાણવી એટલે જેટલી રેખા હેય તેટલી સ્ત્રી તે મનુષ્યને પ્રાપ્ત થાય. અને અંગ ગુઠાના મૂળની રેખા ભાઈભાંડુને જણાવે છે. ૨૮
જવ તથા ઉર્ધ્વરેખાઓનું ફળ. अङ्गष्ठेषु यवैर्भाग्यं, विद्या चाष्ठमूलजैः ।।
ના પુનઃ જિજે તેવા ચિર ૨૬ I ( . R.) અંગુઠામાં રહેલી જવતુલ્ય રેખાઓથી ભાગ્યની પ્રાપ્તિ થાય છે અને