SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ, વિષાપહરણ અધિકાર. ' ૪૨૭ જે ઠેકાણે સર્પદંશ થયે હોય (સર્પ કરડ હેય) તે ઠેકાણે તરતજ પોતે પેસાબ (તેના ઉપર) કરે તેવી ઝેર ઉતરી જાય છે (કઈ વૈદ્ય શાસ્ત્રને એ પણ મત છે કે, પાન કરવાથી તાત્કાલિક અસર થાય છે.) ૧ ખજુરાના દંશને ઉપાય. खजूरालीढमङ्गं यत्तस्मिन्नतें विनिक्षिपेत् । । તત્તે તતતીવ્ર નારિ દિનH || ૨ | ? શા. ૧.) જે અંગમાં ખજુર અડી ગયો હોય (કરડ હોય) ત્યાં જલદીથી દીવાનું દીવેલ (તલનું તેલ કે એરંડીયું) નાખવાથી માણસોને તે ઝેર ઉતરી જય છે. સ્થાવર જંગમ વિષને ઉપાય. स्थावरं जङ्गमं चैव नखदंष्ट्रादिकं च यत् । । શ્રીદર્શન સૂક્ષ, શૂઝર નિવાર શા. ૫) સ્થાવર અથવા જંગમ તેમજ નખ અથવા દાઢ વગેરેનું ઝેર હોય ત્ય. નાળીયેરની ચટલી બારિક વાટીને લગાવવાથી શાંતિ થાય છે. ૩ તથા शाणद्वयमितं चूर्ण, काञ्जिके न तु पाययेत् । स्थावरं जङ्गमं श्वेडं, तथा दूषीविषं च यत् ॥ ४॥ । બેય જાતની પિપરનું ચુરણ કાંજી સાથે પાવાથી સ્થાવર જંગમ સમગ્ર ઝેર તથા દૂષીવિષ તે તમામ નાશ પામે છે તેમાં કાંઇપણ વિચાર કરવા જેવું નથી. ૪ ઝેર ઉતારવાનું ઔષધ. वन्ध्याकर्कोटिकामूलं गोमूत्रेण घृतेन वा। तण्डुलोदेन पीतं वा निहन्ति निखिलं विषम् ॥ ५ ॥ વંધ્યા કડીનાં મૂળીયાં ગાયના મૂત્ર સાથે અથવા ઘી સાથે અથવા ચાખાનું પાણ કરી તેની (ધણની) સાથે પીધું હોય તે તમામ ઝેર ઉતરે છે. ૫ જે પૃથ્વીમાં ઝેરી પદાર્થો–વછનાગ, સેમલ, ધંતુર, ઝેરીકાંટા વિગેરે તે સ્થાવર વિષ છે. સર્પ, વિંછી, કાનખજુર, હડકાયેલ કૃત વિગેરે પ્રાણીઓનું વિષ જંગમ વિષ છે.
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy