SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩જો. એકાદશ જનનનન+નનનનનનનનનન નનનનનનનન અમાધ્ય સપદંશ. अस्मिन्योगे तु सर्पण, दष्टो पृत्यु मवाप्नुयात् । कृत्तिका भरणी स्वाती मूलपूत्रियाश्विनी ॥ ६॥ । विशाखा मघाश्लेषा चित्राश्रवणरोहिगी। .. ' }(શા. ૫.) तारास्ताः सर्पदष्टस्य त्यजेन्मन्दकुनौ तथा ॥ ७॥ पञ्चमी चाष्टमी षष्ठी तथा चामा चतुर्दशी। संध्याचतुष्टयं दुष्टं, दुष्टयोगाश्च राशयः॥८॥ આ યુગમાં જે સર્પ કરડયો હોય તે તે માણસ મૃત્યુ પામે. કૃત્તિકા, ભરણી, સ્વાતિ, મૂલ, ત્રણપૂર્વા, એટલે પૂર્વાફાની,ી. પૂર્વોપાઢા અને પૂર્વાભાદ્રપદ, અશ્વિની, વિશાખા, આદ્ધ, એટલાં નક્ષત્રે. મરા, અશ્લેષા, ચિત્રા, શ્રવણ અને રોહિણી. હોય શનિ અને મંગળવાર હય, પાંચમ, છઠ અને અષ્ટમી ચતુર્દશી તથા અને માવાસ્યા એ તિથિઓ હોય તેમજ પ્રાતઃકાલ, મધ્યાહકાલ, સાયંકાલ, મધ્યરાત્રિ એ ચાર દુષ્ટ સંધ્યા હોય, દુષ્ટ યંગ હોય અને દુષ્ટ રાશિમાં હોય તે સર્ષવિષથી બચવું અશકય છે. ૬-૭-૮. અસાધ્ય વિષ પણ નિષ્ફળ. अर्ककसियोर्मूलं, जलगीतं जयेद्विषम् । पटोलमूलनस्येन, कालदष्टोऽपि जोवति ॥ ९ ॥ આકડો અને કપાસનાં (વણનાં) મૂલ પાણીમાં વાટીને પીવાથી વિષને હરે છે તેમ પરવળના મૂલનો રસ નાકમાં નાખવાથી કાલના દંશમાંથી પણ જીવે છે. ૯ તથા पाठामूलं विनिष्पिष्य, गोघृतेन पिबेतु यः। = અદિનિયુwો, નાત્ર પિવાના ? | (શ. . . પહડ મૂલને વાટીને ગાયના ઘી સાથે જે પીએ તે સર્વ વિાથી મુક્ત થાય તેમાં વિચાર કરવા જેવું નથી૧૦ ઝેરના વિકારથી થયેલા ઉલ્લાના નાશને ઉપાય. अजामूत्रं च तद्विष्टा, सूकरस्य तथैव विट् । જેવો ક્યાન્માસિમ ા ૨૨ | | શા. .) બકરીનું મૂત્ર અને લીંડિઓ તથા મુંડની વિષ્ટા પડવાથી મંડલિક ના. | મના સપના ઝેરથી થયેલા ફેલ્લાઓ મટે છે. ૧૧
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy