________________
પારદ આરેાગ્ય–અધિકાર.
હ૮૭ જનનનનનન+===ઝનઝનાં જનજનક જગ્ય ઉંઘતું નથી, આળસ કરતું નથી, એ ઘટમાળ પળે પળે અચૂક ચાલ્યા જ કરે છે, એટલે વરસને ભંડાર કે એક દિવસને ભંડાર પણ કુદરતને ભારે પડતો નથી. આવા બીન અપવાદી કાયદાને આપણે ફરજીયાત કે મરજીયાત પણ વશ છીએ. જે તે કાયદો સમજીને આપણે વતીએ તે એક દિવસનો પણ એકે ઘેર ભૂખમરે નજ હોય. હવે જે દરરાજનું અનાજ દરેકને પૂરતુંજવધારે નહિ એમ–પેદા થતું હોય તે દેખીતું છે કે કોઈ વધારે ખાયન ખાવાનું ખાઈ લે–તો તેટલો ઘટાડો થાય અને બીજા કોઈને તેટલી તાણ પડે. આમ ભૂખમરાની સહેલી સમજુતી જોવામાં આવે છે. આ મખલુબમાં હજારે બાદશાહે ને લાખ તવંગરનાં રડાંમાં તેઓને ને તેઓના નેકરેને જોઈએ તેના કરતાં ઘણું વધારે અનાજ રંધાય છે. આ બધું બીજાના પેટમાંથી તેઓ લે છે, પછી કેમ બીજા ભૂખે ન મરે? બે કૂવાની એકજ સર હોય ને તેમાં હમેશાં પૂરતું જ પાણી આવતું હોય, આવામાં એક કૂવામાં વધારે જાય તે બીજામાં ખોટ આવે એ સીધો દાખે છે. એટલે જે ઉપર સૂચવેલ નિયમ ખરે હોય–ને તે નિયમ કંઈ લખનારનો ઘરવણાઉ નથી, પણ મહા બુદ્ધિશાળી પુરુષાએ વર્ણવેલ છે–તે આપણે જેટલું આપણ ખરી હાજત ઉપરાંત ખાઈએ એટલું ચોરીનું અનાજ છે. અખા સેનીએ ખરૂંજ ગાયું છે કે “કાચા પારો ખા અન્ન, તેવું છે ચોરીનું ધન.” જેટલું આપણે સ્વાદને અર્થે ખાઈએ છીએ તેટલું આપણા શરીરમાં દશ્ય કે અદશ્ય રીતે ફૂટી નીકળે છે તેટલું દરજજો આપણે આપણું આરોગ્ય ગુમાવીએ છીએ ને તેટલે દરજજે આપણે દુઃખી થઈએ છીએ. આટલું જોયા પછી આપણે કયે ખેરાક લે અને કેટલે લે તે જરા સહેલથી વિચારી શકીશું.
કયે બરાક લે, એવિષે વિચારતાં ક ન લે, એ પ્રથમ જઈ | જઈએ. જે કંઈ આપણા શરીરમાં મુખવાટે જાય છે તેને “અનાજ' એ નામ આપીએ તે દારૂ, બીડી, તમાકુ, ભાંગ, ચાહ, કાકી, કેકે, મસાલા વગેરે વસ્તુઓ પણ અનાજજ છે.
આ બધાં ત્યાગ કરવા લાયક છે, એમ આ લખનારને અનુભવથી સાબીત થયું છે. કેટલીક વસ્તુનો અનુભવ પિતે લીધે છે, બીજીને વિષે બીજાને અ. નુભવ જોયો છે. | દારૂ તથા ભાંગને વિષે લખવું શું હોય? દરેક ધર્મમાં તેને દૂષિત વસ્તુ ઠરાવી છે. તે પીવાને બચાવ ભાગ્યે જ કઈ કરશે. દારૂથી ઘણા કુટુંબનું સત્યાનાશ વળ્યું છે. લાખે દારૂડી આ પાયમાલ થઈ ગયા છે. દારૂ પીનારાને કશું