SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ અમૂલ્ય વાક્યનાં સત્યને અનુભવમાં ઉતારીને, પસારેલી ખાલી હથેળી જગતને ખતાવતા જાણે કહેતા હાય કે, ‘ભાઇએ! ચેતે, અને આ અમૂલ્ય જીવનનું જે માર્ગોમાં સાર્થક થવાનું છે, તે ધર્મોંમાનું ગ્રહણ કરી. નહિ તેા અક દિવસ તમને પણ આમ મારીજ પેઠે પશ્ચાત્તાપ કરી ખાલી હાથે પાછા વળવું પડશે ! જગનાં નાશવંત-ક્ષણિક-ભાસમાત્ર સુખસાધનમાં તમારૂં કંઈ નહિં વળશે. એ સુખ, એ સંસાર અને હેના સ્નેહસંબ ંધ નથી, કાઇના થયા અને નહિ કાઇના થાય, માટે એ મેહજાળમાંથી છૂટાય એવા ઉપાય કરીને શ્રીપ્રભુનું શરણુ સેવા, સ્વધર્મનું પાલન કરેા, પરમામાં પ્રાણાર્પણ કરી તેાજ આ અમૂલ્ય અવસરનું સાર્થક થશે. મનુષ્યનું મન આવું અનિશ્ચિત અને ચલ છે. ૧૩૦ ****** ક્રમ. મનને સરી જવાના કૅચન અને કામિની એ એ મ્હાટાઢાળાવ છે. એ એમાં રૂપના મેહથી મનને અનિવાર્ય આકનારી કામિની એ મુખ્ય-ભયંકર ખાડ છે; જેણે બ્રહ્મા અને શંકર સરખા, તેમજ વિશ્વામિત્ર અને પરાશર સરખા પુરૂષાનાં મનને પણ સ્થિર રહેવા દીધાં નથી, ત્યાં સામાન્ય મનુષ્યેાનાં નિર્મૂળ મન અનાયાસે સી પડે એ સ્વાભાવિકજ છે. એથીજ શાસ્ત્રકાર લખી ગયા છે કે— विश्वामित्रपराशरप्रभृतयो वाताम्बुपर्णाशना । dsपि स्त्री मुखपंकजं सुललितं दृष्ट्वैव मोहं गताः ॥ शाल्यनं सघृतं पयोदधियुतं भुंजंति ये मानवास्तेषामिन्द्रियनिग्रहो यदि भवेद्विध्यस्तरेत्सागरे ॥ એથીજ સૃષ્ટિમાં માનવ જાતિની સેંકડે નવાણું વ્યક્તિ–પ્રાય: સેાએ સે જીવાનાં મન કામમાં, મેહમાં અને રૂપતૃષ્ણામાં ફ્સ્યાં જ રહે છે. સ્ત્રી અને સુવર્ણ એ એ પદાર્થો મનમત્સ્યને મીઠા ગળ બતાવી, તુરત જાળમાં ફસાવી એ કાંસાદ્વારા જીવાત્માને તરફડાવીને મારી નાંખે છે. આ ભયંકર ખાડમાંથી મનને ખચાવી સ્થિર રાખવુ હાય તેા, તેનેા સરલ ઉપાય એજ છે કે, મનને એ ભયંકર ખાડની નજીક જ જવા ન દેવુ. કાંટાવાળા માર્ગના આગળથી જ ત્યાગ કરી દઢ નિશ્ચય અને યત્નપૂર્વક તેનાથી દૂર રહેવું. સમીપ જવાનું અંધ થયું ત્યાં સંકટ કે ભયના સંભવ પણ નથી. આ પ્રમાણે મેહના આકર્ષણુમાંથી મનને મચાવનારૂં-ભયંકર ભવરાગનું તત્કાળ નિવારણ કરનારૂં સ ંસર્ગ પરિત્યાગ અર્થાત્ સંગત્યાગ જેવું બીજું કાઈ રામખાણ ઔષધ જ નથી. માટે જ્યાં જ્યાં ભુવનમેાહિની સ્ત્રીજાતિનાં સુંદર મુખનું દન થતું હાય, તેના કમનીય કંકણને ખણુખણાટ અથવા ચરણનપુરના અણુઅણુાટ પણ કાને પડતા
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy