SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. પદાર્થ નુ અપશકુન જણાવે છે. "निन्यानि लोहशङ्गलभस्मेन्धनरज्जुरिक्तभाण्डानि । कर्पास शविष्ठास्थीनि गुडच लवणानि ॥ ४ ॥ ૩૨૪ ****~-~~ પ્રયાણ સમયે લેtઢાની સાંકળ, ભસ્મ ( રાખ), વાસણુ, કપાસ, કેશ, વિષ્ટા, હાડકાં, ગાળ, ચામડું અને અપશકુન જાણવું. ૪ તથા- तक्रवसातृणकर्परपिण्याकाङ्गारभुजगमार्जाराः । निन्द्यास्तुमुण्डमलिना स्तैलंरिपु महिष गर्दभारूढाः ॥ ५ ॥ }( . . ) ઇંધણ, દોરડું, ખાલી મીઠું સામું મળે તેા અ છાશ, ચરખી, ઘાસ, માથાની ખાપરી, તલના ખાળ, ધૂમાડાવાળા અગ્નિ, સર્પ, ખીલાડા, મુંડન કરાયેલેા, મિલન શરીરવાળા, તેલ, શત્રુ, પાડા તથા ગધેડા ઉપર સ્વારી કરનાર મનુષ્ય આ બધાં અપશકુન સમજવાં. ૫ 5] - એકાદશ ====« જે જે કારણેાથી નુકશાની થાય તે તે કારણેા પણુ જાણવાની જરૂર છે અને તેનું નિવારણ કરવાની પણ ખાસ જરૂર છે. જેથી અપશકુન નિવારણ અધિકારને સ્થાન આપવા આ અશુભ શકુન અધિકાર પૂર્ણ કર્યો છે. अपशकुन निवारण - अधिकार. -- } (. ૧.) પશકુન કુત્સિત ફળને ન આપે તે માટે તે અપશકુનાનું નિવારણ જાણુવાની આવશ્યક્તા છે. તે જણાવવામાટે આ અધિકારને ગ્રાહ્ય ગણ્યા છે. શુભ શકુન મેળવવાનું સાધન, અનુષ્ટુપ્. ( ૨ થી ૨) प्राणायामादिकं कुर्यादा द्विगुणितं द्वये । तृतीये शकुने दुष्टे, तद्दिनं गमनं त्यजेत् ॥ १ ॥ પ્રયાણ કરતાં પ્રથમ જો અપશકુન થાય તે પ્રાણાયામ વગેરે કરવું, અને ખર્જી વખત પ્રયાણ કરતાં અપશકુન થાય તે પ્રાણાયામ વગેરે ખમણું કરવું, અને ત્રીજી વખત પ્રયાણ કરતાં અપશકુન દેખાય તેા તે દિવસે જવાનું કામ તજી દેવું એટલે જવું નહિ. ૧ ( M. વ. ) (
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy