SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. સ્વરાય—અધિકાર. કાર્યપરત્વે ચન્દ્ર સ્વરનું ફળ કહે છે. ગાર્યાં. ( ૬ થી ૮) ------- अध्ययन मित्रसङ्गप्रवेशयात्राविवाहदानेषु । જમજાયેલિહેવિ શસ્ત્ર સોમાંથન વચન: ।।૬।।}( . . ) ૩૨૭ વિદ્યાભ્યાસ, મિત્રના સંગ, કેાઈ સ્થાનમાં પ્રવેશ, યાત્રા, ( વિદેશ જવું, ) વિવાહ, અને દાન; આ કાર્યમાં તથા સમગ્ર શુભ કાર્યોમાં પણ ચંદ્રની (ડામી) નાડીથી ચાલતા પવન ઉત્તમ કહેલા છે. હું સજીવ નાડી કેાને જાણવી ? यस्यां प्रवहति वायुर्नाडी, सा जीवसंयुता गदिता । यस्यां नैष प्रवहति, निर्जीवा सा समाख्याता ॥ ७ ॥ } ( શા. ૧. ) જે નાડીમાં પ્રાણવાયુ ચાલતા હૈાય તે નાડી જીવયુક્ત કહેલી છે, અને જે નાડીમાં પ્રાણવાયુ ન ચાલતા હાય તે નિર્જીવ કહેલી છે. છ કર્યસિદ્ધિના નિર્ણય. दीप्ते कार्ये नाडी परदिशि निर्जीवितां सदा कुर्यात् । शान्ते च जीवसहितां, ततस्तु सिध्यन्ति सर्वकार्याणि ॥ ८ ॥ દીપ્ત કાર્યોંમાં સદા પશ્ચિમ ( ચંદ્ર ) નાડીને નિર્જીવ કાર્ય માં સજીવ કરવી તેથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ૮ કાર્યપરત્વે સૂર્યસ્વરનું’ ફળ કહે છે. (૧.૫.) કરવી, અને શાંત ચોખા. युद्धवादरतिवस्तुविक्रिय यूतभोजनभयोग्रकर्मसु । सूर्यमार्गगमनः समीरणस्तत्त्वदर्शिभिरतीव शस्यते ॥ ९) (शा . प . ) યુદ્ધ કરવું, વાદ કરવા, સ્ત્રીસ’ગ કરવા, વસ્તુએને વેચવી, ઘત, ભેાજન, ભય તથા ભયંકર કર્મોમાં સૂર્યમાર્ગથી ગતિ કરનારા પવન તત્ત્વદેશી પુરુષોએ અત્યન્ત વખાણ્યા છે. ૯ આ અધિકારમાં જેમ સ્વરઉપરથી શુભ અથવા અશુભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેમ હાથના પંજા ઉપરથી પણ મનુષ્યનું ભવિષ્ય જન્માત્તરીની મા*ક કહી શકાય છે. ખરેખર કાઈ વિદ્વાન સામુદ્રિકવિદ્યામાં તથા જ્યેાતિષ
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy