________________
પતિ
ના
માલુદમિતર
જ્યાંસુધી મમતા ત્યાંસુધી માહ. વળી,
अपि सुमसामाशावल्लीशिस्वा तरुणायते, भवति हि मनोमूळे यावन्ममत्वजलार्द्रता । इति कृतधियः कृच्छ्रारम्भैश्वरन्ति निरंतरं, चिरपरिचिते देहेऽप्यऽस्मिन्नतीन गतस्पृहाः || १३|| J
ત્યાગા)
જ્યાંસુધી મનરૂપી વૃક્ષના મૂળમાં મમતારૂપી જળની આર્દ્રતા (ભીનાથ) છે ત્યાંસુધી શુભ તપશ્ચર્યા કરનાર પુરુષાની પણ આશારૂપી વેલની શિખા [ અગ્ર ભાગ ) તરૂણ ( નવાવનમાં હાય તે) ની માફક વધ્યા કરે છે એટલા માટે લાંખા પરિચયવાળા આ દેહમાં પણ અત્યન્ત સ્પૃહા ( તૃષ્ણા ) થી હીન એવા ધૃતાર્થ બુદ્ધિવાળા પુરુષ મહા કષ્ટમય તપના આરભાવર્ડ ( સાવચેત રહેતા) સંસારમાં નિર ંતર વિચરે છે. ૧૩ સ્ત્રીપુત્રાદિમાં માહથી મમતા રાખવાવાળા મનુષ્ય કાળને જોતા નથી. ચા નિીતિ ( ૨૪ થી ૨૭ ).
भार्येयं मधुराकृतिर्मम मम प्रीत्यन्वितोऽयं सुतः, स्वर्णस्यैष महानिधिर्मम ममासौ बन्धुरो बान्धवः । रम्यं हमिदं ममेत्थमनत्या व्यामोहितो मायया, मृत्युं पश्यति नैव दैवहतकः क्रुद्धं पुरचारिणम् ॥ १४ ॥
,
૪૫૩
-
(૧.સ.૩.)
મધુર (સુન્દર ) આકારવાળી આ મ્હારી સ્રીછે, પ્રીતિયુક્ત એવા આ મ્હારા પુત્ર છે, આ સુવર્ણની મ્હારાને મહાન ભંડાર છે, આ મ્હારો નમ્ર ખાંધવ ( જન ) છે, આ સુંદર હુવેલી ( ઘર ) મ્હારી છે, આ પ્રમાણે આ પુગàાથી માહ પામેàા દૈવથી હણાયેલેા આ મનુષ્ય, આગળ વિચરતા કાપાયમાન થયેલા કાળને જોતાજ નથી. ૧૪
સત્પાત્ર સન્મુખ કાળવશ થયેલા પુરૂષની ખિન્નતા. कष्टोपार्जितमत्र वित्तमखिलं ते मया योजितं, विद्या कष्टकरं गुरोरधिगता व्यापारिता कुस्तुतैः । पारम्पर्यसमागतच विनयो वामेक्षणात्यां कृतः, सत्पात्रे किमङ्करोमि विवश: कालेच नेदीयसि ॥ १५॥
(I.K.J.)