________________
પરિચ્છેદ.
કળાધિકાર.
www
શિક્ષણ શું રહેવાનું કહેા તે વારજો. આમ કહેનારા કર્માધિન હજી ઘણા૨ે લાલ, આ જિનવરજી વરતે ભરત માઝારજો. સત્ય શિયલ ને સોંપપી શણગારનારે લેાલ, માટે માનું લૂંટારા નિરધારજો, હા! હા! પ્રભુજી પાપ અમે પુરાં કર્યારે લેાલ, અંગે માંઢે મરતાં ન કરે વારજો. મરનારાને ફૂટવારૂપી કનારે લાલ, સાસરવાસા સાંપ્ચા અમને સારજો, પુરૂષવર્ગ ને તેમાંનું કશુએ નહિરે લેાલ, ફૂટવુ છે તે ખૈરાના વ્યવહારજો. માને આવું મુરખજ્ઞાનના દ્વેષીએરે લાલ, છાતી-ભાગે તે નારી શ્રીકારજો.
ન કરે પ્રભુ પણ ભણે ગણે જો તત્વનેરે લાલ, તેવી ખાઈના દ્વેષી આજ અપારજો.
સુકા પાસે લીલું દાઝે દાખતારે લાલ, સમરણુ થાતાં શાક અમાને થાયો, દૂધથકી જેમ દાઝયા હું કે છાશનેરે લેાલ, તેજ મુજખ સદનારી હક લુંટાયો. લખવું કે સદ્વિષાપર કાંઇ એવુ"રે લેાલ, નારીને તે માને મુરખ કરજો,
ઉજમ કેઈ અજ્ઞાની જેનાભાષથીરે લાલ, વરતાયે પ્રભુ અહિયાં અકરાકેરજો
અમળા ૬
અમળા
અમળા છ
અમળા
અમળા ૮
અમળા
અબળા ૯
અમળા
અમળા
અમળા
અમળા૦ ૧૧
G
અમળા૦ ૧૨
ઉત્તમ રીતે કેળવાયેલી સ્ત્રી સંસારને સુખમય બનાવનારી છે અને અભણ-અધદગ્ધ-અધૂરી કેળવણી લઈ ફેશનમાં ફસાઇ પડેલી સ્ત્રી સંસારને દુ:ખમય બનાવી દેનારી છે. સારી રીતે કેળવાયેલી સ્ત્રી પેાતાના કુટુંઅને—પાતાની સંતતિને સુખી કરે છે અને ભવિષ્યનાં સુખાનું પણ ખીજારોપણ કરે છે. તે વ્યર્થ વિચારે અને વ્ય પ્રવૃત્તિમાં પેાતાનેા સમય ગાળતી નથી પણ ધર્મનાં તત્ત્વા જળવાઈ રહે તેવા ઉત્તમ વિચારાથી અને તેવી પ્રવૃત્તિથી કુળને ઉજ્જવળ કરે છે, અને ઉપયેાગી ક ળાકાશલ્યથી પેાતાના ઘરમાંથી રિદ્રતાને દૂર કરી સ'પત્તિને આવતી કરે છે. માત્ર વિદ્યા હાય પણ કળા ન હાય તો તે વિદ્યા દ્વીપી નિકળતી નથી, એટલુંજ નહિ, પણ