SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. મન:સમાધાન લાભ-અધિકાર. Swe p થતી અનંતગુણુની પ્રાપ્તિ વિગેરે પ્રભુએ સમજાવ્યું. તે સમયે દેવદુંદુભિના અવાજ થયા. શ્રેણિકે પૂછ્યું કે “ હે પ્રભુ! આ દુદુભિ શેની વાગે છે ? પ્રભુએ કહ્યું કે “ શ્રેણિક રાજા! એ રાજર્ષિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. ” એ ણિક રાજાને આ હકીકત જાણી મનના વેગ કેવા બળવાન હાય છે તે ખરાબર સમજાયું. ૧ == આ દષ્ટાંતથી મનેારાજ્યની વેગવાળી ભાવના સમજણી હશે. એ અગત્યના વિષયમાં વારંવાર પર્યાાચન કરવાની જરૂર છે. મધાણુ પણ જાણવા જેવું છે. સ્થિર થવાના ઉપાય. यथा यथा मनःशुद्धिर्मुनिः साक्षात् प्रजायते । (દયાવિ.) तथा तथा विवेकश्रीहृदि धत्ते स्थिरं पदम् ।। ३ ।। જેમ જેમ મનની શુદ્ધિ થતી જાય છે તેમ તેમ વિવેક બુદ્ધિવાળા મુનિ અંત:કરણને વિષે શાંત થતા જાય છે. ૩ ૧૫૭ અધ મેાક્ષનુ કારણ મન છે. मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः बन्धने विषयासङ्ग मुक्तौ निर्विषयं पुनः ॥ ४ ॥ મનુષ્યોને બંધન તથા મેાક્ષનું કારણુ મનજ છે. વિષયાની આસક્તિથી અ'ધનનું અને વિષયાથી વેગળુ રહેવાથી મેાક્ષનું કારણ પ્રાપ્ત થાય છે. ૪ શુદ્ધ મનથી માહુ દૂર રહે છે. } (વા. 7.) सततोदारनुत्तासु, कथासु परिशीलितम् । સંવનિક લેતો, મોદજ્જૈન જિતે ॥ ૧ ॥ હંમેશાં થતી શુદ્ધ આચરણવાળી કથાઓને લીધે સમ્યકત્વાદિ સંપત્તિથી યુક્ત અને નિર્મૂળ અંત:કરણ મેહરૂપી કાદવથી ખરડાતું નથી. પ શુદ્ધ મનઉપર સમૃદ્ધિના આધાર. } (STT. (STT. 9) સર્વાં • સમ્પન્નયસ્તત, વિશુદ્ધે ચચ્ચે માનસમ્ । ૩વાનઢપાય, નનુ ચતૃતૈવ સૂઃ ॥ ૬ ॥ જેવી રીતે જોડા પહેરનાર મનુષ્યને આખી પૃથ્વી ચામડાથી મઢેલ ભાસે છે. તેવી રીતે જવું મન શુદ્ધ છે તેને સર્વ સમૃદ્ધિ હૈાય છે. ૬ (મૂ. મુ.) A
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy