SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. યાવજ્જીવન પર્ઝન અધિકાર, wwww wwwww -- ~~~~~~ કાં સતાષી થવુ? તથા ક્રાં સાષી ન થવુ? તેની સમજણ, सन्तोषस्त्रिषु कर्तव्यः स्वदारे भोजने धने । त्रिषु चैव न कर्तव्यों, दाने चाध्ययने जपे ॥ ५ ॥ } (सू. सु.) પેાતાની સ્ત્રીમાં, ભેાજનમાં અને ધનમાં આમ ત્રણ વસ્તુઓમાં સ ંતોષ રાખવા. અને દાન, વિદ્યાભ્યાસ, તથા જપ આ ત્રણ કાર્યોમાં સ ંતાષ ન કરવા. ૫ અધ્યયનથી રહિત દિવસ ન કાઢવેા. श्लोक वा, समस्तं अवन्ध्यं दिवसं कुर्याद्, दानाध्ययनकर्मसु ॥ ६ ॥ } (सू. मु.) બની શકે તે આખા શ્લેાક, અથવા અર્ધા શ્લોક અથવા પા ક્ષ્ાક હુમેશાં ભણવા. એવી રીતે દાન, વિદ્યાભ્યાસ અને અન્ય શુભ કાર્યોમાં દિવસને સફળ કરવા. ૬ ઝેરના ચાર પ્રકાર. अनभ्यासे विषं शास्त्रमजीर्णे भोजनं विषम् । विषं सभा दरिद्रस्य, वृद्धस्य तरुणी विषम् ॥ ७ ॥ ૨૩ (સૂ. મુ.) ઘણા વખત અભ્યાસ ન રાખવાથી શાસ્ત્ર ઝેરતુલ્ય થઈ જાય છે અને ઉત્તરમાં અજીર્ણ થયું હેાય ત્યારે ભાજન વિષરૂપ છે. કંગાલ માણસને ઉત્તમ પ્રકારની સભા વિષરૂપ છે અને વૃદ્ધ મનુષ્યને નવયાવના સ્ત્રી વિષતુલ્ય છે. ૭ બુદ્ધિનાં બે આભૂષણ, श्रद्धाघोषौ यदि स्यातां, प्रज्ञया किं प्रयोजनम् । तावेव यदि न स्यातां प्रज्ञया किं प्रयोजनम् ॥ ८ ॥ (ભૂ. મુ.) શ્રદ્ધા તથા ગાખવું જો હાય તા બુદ્ધિથી શું પ્રયેાજન છે. અને જો તેજ ( શ્રદ્ધા તથા ગાખવું ) ન હેાય તેાપણ બુદ્ધિથી શું પ્રયેાજન છે ? અર્થાત્ બુદ્ધિમાન હાય, છતાં શાસ્ત્રમાં શ્રદ્ધા તથા ગેાખવું નહાય તા તેની બુદ્ધિ વ્યર્થ છે, એટલે તે ભણી શકતા નથી. અને બુદ્ધિમાં જરા મ ંદ હાય છતાં શ્રદ્ધા અને ગાખવું ખરાબર હાય તેા ઉત્તમ બુદ્ધિમાનની પેઠે તે શાસ્ત્રને વક્ષ્ય કરી શકે છે. ૮ ભિન્નમતથી ઝેરનુ’ સ્પષ્ટીકરણ, fet कुपठिता विद्या, विषं व्याधिरूपेक्षितः । fat गोष्ठी दरिद्रय, वृद्धस्य तरुणी विषम् ।। ९ ।। æ. મુ.)
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy