SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ' પરિચ્છેદ. ઇંદ્રિય પરાજય–અધિકાર. નકના જનકર = = =============== કરતાં પણ તે મધુર સ્વરને વિરહ મારાથી સહન થઈ શકે તેમ નથી. તારા મધુર સ્વરથી હું તે સદાને માટે વિંધાએલજ છું. પરંતુ જે નથી વિયાણ તે તે જંગલમાં જઈ સુખેથી માલ ચરે છે. લાલબાનું પ્રેમાળ હૃદય ભરાઈ આવ્યું, આંખેથી અશ્રુપ્રવાહ વહેવા લાગે, અને પોતાના પર ઉપકાર કરનારની અવસાન સ્થિતિ આવી દુઃખમય જોઈ આયુષની અસ્થિરતા તરફ તેના વિચાર સ્ફરવા લાગ્યા. તપાસ કરતાં આ બધું કાર્ય પોતાના પતિનું જ છે એમ જણાવાથી તેને મારવાનું કારણ પૂછતાં રણજીતસિંહે સર્વ સત્યહકીક્ત જાહેર કરી. તેથી મૃગના ઉપકારતળે મળેલી સંપત્તિનું પરિપૂર્ણ વર્ણન કરી બતાવી તેણે પતિના ચિત્તને શાન્ત કર્યું. પ્રિય વાંચક! કણેન્દ્રિયને કબજામાં નહિ રાખતાં મૃગની કેવી દશા થઈ? એમ જાણી તું તારા કાનને સમાર્ગમાં પ્રવર્તાવજે. અજિદ્રયને થતી ખબી ઉપરથી મનુષ્ય લેવાનો બેધ. एकैकमक्षविषयं भजताममीषां, सम्पद्यते यदि कृतान्तगृहातिथित्वम् । ૬. ૨. મેં.) पञ्चाक्षगोचररतस्य किमस्ति वाच्य કક્ષાર્થfમાપીરપિચરત્યક્તિ છે ૫ | J. અકેક ઇંદ્રિયવિષયને સેવનાર આ પ્રાણીઓ મૃત્યુના ઘરના અતિથિ થયા છે (એટલે મૃત્યુ પામ્યા છે) તે પછી પાંચે ઈદ્રિયના વિષયમાં ડૂબેલ મનુષ્યનું તે શું કહેવું? આમ સમજીને જ શુદ્ધ અને ધીર બુદ્ધિવાળા પુરૂષ ઇંદ્રિયના વિષયોને તજે છે. ૧૫ જિતેંદ્રિય થવું બહુ મુશ્કેલ છે. दन्तीन्द्रदन्तदलनेकविधौ समर्थाः, सन्त्यत्र रौद्रमृगराजवधे प्रवीणाः। }ણું. ૨..) ગારીવિપરાવરીબેડ િવલા, પાલનિર્નવપરાતુ ન નિ કર્યા છે દ્દા | જે પુરૂષે બોંકી ગયેલા હાથીઓના દાંત ત્રોડવાના કાર્યમાં સમર્થ છે, જે પુરૂષો પ્રચંડ સિંહનો નાશ કરવામાં કુશળ છે અને જે પુરૂષે દાઢમાં ઝેરવાળા સર્પોને વશ કરવામાં પ્રવીણ છે, તેવા પુરૂષે પણ પંચંદ્રિયના વિષને જીતવામાં કુશળ નથી અથવા આ સંસારમાં ઉપર જણાવ્યા તેવા પરાક્રમી પુરૂષે છે પણ પંચૅટ્રિયેના વિષને જીતનારા લેવામાં નથી આવતા. ૧૬
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy