SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. ww મનાવ્યાપાર અધિકાર. ~~~~~~~~~~~ "" સુખ દુખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કમ' આપ જે આચયા, ભાગવવાનાં સાય, 1 ~~) ત્યારે કર્મના ઉદયથીજ બધું સુખ દુ:ખ થાય છે. કર્મબંધ મનના સપેાપર આધાર રાખે છે તે સ્પષ્ટ છે, અને તેપર હજુ વિશેષ વિવેચન કરવામાં આવશે. તેથી મિત્રો સુખ આપે કે વખત અનુકૂળ થઇ જાય તે પણ મનપર આધાર રાખે છે. સંસારભ્રમણના હેતુ પરવશ થતું મન છે. સંસાર એ ખરાખર ફરતું ચક્ર છે. એને એકવાર જોસથી ધરીપર ફેરવ્યા પછી તેને અટકાવવા સારૂ મજબૂત બ્રેક (brake) ની જરૂર પડે છે અને તે બ્રેક તે મનપર અંકુશ છે. એ મનપર અંકુશરૂપ શ્રેક ચડાવી દેતાંજ સંસારચક્રની ગતિ મંદ પડતી જાય છે અને જો બહુજ મજબૂત બ્રેક હાય તેા એકદમ અટકી જાય છે. મનના સંકલ્પે સંસારગમન-સંસરણુમાં કેટલું કાર્ય ખજાવે છે તે આ ઉપરથી ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સંસારને ચક્ર સાથે સરખાવવામાં બહુ દીર્ઘ મિષ્ટ વાપરી છે. એ રૂપક બહુ સાર્થ છે અને બહુ રીતે અર્થઘટનાવાળુ છે. અને ચક્રને એક વખત ખૂબ જોસથી ચલાવવા માંડ્યા પછી તેને ગતિ આપવામાં ન આવે તેપણ ચાલ્યા કરે છે, તેમજ સૃષ્ટિ (સસારવ્યવહાર–આશ્રમ) માંડ્યા પછી ઘેાડા વખત દૂર જાય તેપણ તે તેા ચાલ્યાજ કરે છે. એક ચક્ર અનેક ચક્રોને ચલાવે છે તેવીજ સૃષ્ટિરચના જોઇ લેવી; તેને અટકાવવા હાથ લગાડવામાં આવે તેા હાથ ભાંગી જાય. તેને અટકાવવાના મેજ ઉપાય છે. કાંતા સ્ટીમ ( જે ચક્રગતિનું કારણ છે તે ) કાઢી નાખવી અને કાંતા ચક્રપર મજબૂત બ્રેક ચડાવવી. આપણા સર્વ પ્રયાસ તેા સ્ટીમ કાઢી નાખવાનેાજ છે, પણ તે જ્યાંસુધી થઈ શકે નહિ ત્યાંસુધી મજબૂત બ્રેક ચડાવવી એ પરમ હિતકર્તા છે અને સાધ્યને નજીક લાવનાર છે, પ મનની સત્તા આગળ નિયમ કે ચમનું શાણપણ નિષ્ફળ છે. वशं मनो यस्य समाहितं स्यात्, किं तस्य कार्य नियमैर्यमैश्च । हतं मनो तस्य चदुर्विकल्पैः, किं तस्य कार्य नियमैर्यमैश्च ॥ ६ ॥ (..) “ જે પ્રાણીનું મન સમાધિવત હાઇને પેાતાને વશ હેાય છે તેને પછી યમનિયમથી શું ? અને જેનું મન દુર્વિકલ્પાથી હણાયું છે તેને પણ યમનિયમથી શું ! ” ૬ વિવેચન—જે પ્રાણીનું મન સ` સોગામાં એકસરખું રહે છે, જેને સુખદુ:ખની લાગણીના પ્રસ ંગે મનની સ્થિતિસ્થાપકતા કાયમ જળવાઈ રહે છે, એટલે જે ખરેખર મનપર અંકુશવાળા હાય છે તેઓને યમનિયમથી કાંઈ વિ
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy