________________
૮૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
ઇંદ્રિયાધીન મનુષ્ય શું શું કરતો નથી (અર્થાત્ નહિ કરવાનું સર્વ કરે છે, કારણ કે દાસ થાય છે, અધમની સેવા કરે છે, ધર્મ ગુમાવે છે, અતિ નિકર્મ કરે છે, પાપ એકઠું કરે છે, અને બેડોળ રૂપ ધારણ કરે છે. ૨૩
વિષયે ભેગવવાથી કદી તૃપ્તિ થતી જ નથી. अब्धिर्न तृप्यति यथा सरितां सहस्र।चेन्धनैरिव शिखी बहुधोपनीतैः।
(કુ. ૨. ) जीवः समस्तविषयैरपि तद्वदेव,
सश्चित्य चारुधिषणस्त्यजतीन्द्रियार्थान् ॥२४॥ જેમ હજારે નદીથી સમુદ્ર તૃદ્ધિ પામતું નથી અને જેમ વારંવાર અનેક લાકડાં અગ્નિમાં નાખવાથી અગ્નિ શાંત થતો નથી; તેમજ જીવ પુષ્કળ સંસારી વિષ સેવવાથી શાંત થતો નથી. તેથી ઊત્તમ બુદ્ધિવાળે ભવ્યજીવ સારી : રીતે વિચારીને ઇંદ્રિના વિષયને (સાંસારિક સુખને) ત્યજે છે. ૨૪
દેખાવમાં સાકર પણ અનુભવે ફટકડી. आपातमात्ररमणीयमतृप्तिहेतुं, किंपाकपाकफलतुल्यमथो विपाके ।
(૪. ૨. સં.) नो शाश्वतं प्रचुरदोषकरं विदित्वा, પત્રિકાર્યમુવમર્યાધિ રચનનિત ૨ | | જેમ પાક વખતે કિંપાક વૃક્ષનાં ફળ ખાવામાં મધુર અને પરિણામે ઝેર છે તેમ ઇઢિઓનું સુખ ભેગવતી વખતે કેવળ મનહર, પણ અંતે અતૃપ્તિના હેતુભૂત અને તે પણ અશાશ્વત, હમેશાં પુષ્કળ થી ભરપૂર છે. એમ જા
ને પણ વિષયીપુરુષ તજતા નથી. આત્મસાધનમાં નિશ્ચયવાળા પુરુષે પંચેન્દ્રિયના વિષયોને ત્યજે છે. ૨૫
અજિતેંદ્રિય પુરુષના ગુણેની નિષ્ફળતા विद्या दया द्युतिरनुद्धतता तितिक्षा, सत्यं तपो नियमनं विनयो विवेकः।
(પુ. ૨. સં) सर्वे भवन्ति विषयेषु रतस्य मोघा,
પતિ રાતિતિ ન તરિત્રમ્ | રદ્દ | વિદ્યા, દયા, શોભા, સરલતા, સહનશીલતા, સત્ય, તપશ્ચર્યા, નિયમ (૫ચ્ચખાણ-પ્રતિજ્ઞાવાળું વ્રત), વિનય અને વિવેક આ સર્વે જે કે ખરેખર હિટ