________________
પરિચ્છેદ.
ઇદ્રિય પરાજય–અધિકાર.
તકર ગણે છે પરંતુ વિષયાસક્ત પુરૂષને તેનું કંઈ ફળ મળતું નથી. એમ જાણી મતિમાન પુરુષે તેને વશ થતા નથી. ર૬
સંસારી વાસનાની પ્રબળતાથી પાપમાં પ્રવૃત્તિ. लोकार्चितं गुरुजनंम् पितरं सवित्रीम् बन्धु सनाभिमबलां सुहृदं स्वसारम् ।
(. ૨.સં) भृत्यं प्रभुं तनयमन्यजनं च मयों નો મત્તે વિપરિવર: રાષિા | ૨૭ | |
વિષયરૂપ શત્રુને વશ થયેલો પુરૂષ કપૂજ્ય ગુરૂઓને, પિતાને, માતાને, બંધન, કુટુંબને, પિતાની સ્ત્રીને, મિત્રને, બેહેનને, નેકરને, ઈષ્ટદેવને, પુત્રને અને બીજા કોઈ પણ માણસને માનતો નથી. અર્થાત્ તેઓના તરફ જેવા પ્રકારનું વર્તન રાખવું વાજબી ગણાય તેવા પ્રકારનું વર્તન બિલકુલ રાખી શકતો નથી. ૨૭
વિષયાંધ મનુષ્ય નીચામાં નીચું કૃત્ય પણ કરે છે. लोकार्चितोऽपि कुलजोऽपि बहुश्रुतोऽपि, धर्मस्थितोऽपि विरतोऽपि शमान्वितोऽपि ।
(સુ ૨. ) अक्षार्थपन्नगविषाकुलितो मनुष्यस्तन्नास्ति कर्म कुरुते न यदत्र निन्यम् ॥ २८ ॥
લોકમાં પૂજ્યભાવને પામેલ, કુલીન, બહુશ્રુત, ધર્મનિષ્ઠ, વૈરાગ્યને પામેલ, અને સમતાવાળો હોય તો પણ મનુષ્ય વિષયરૂપી સપના વિષથી વ્યાકુળ બન્યો (મનમાં જે સંસારવાસના ઉત્પન્ન થઈ ) તો પછી આ સંસારમાં એવું કોઈ નિંદ્યકર્મ નથી કે જે તે મનુષ્ય ન કરે. અર્થાત વિષયાસક્તિને લીધે ગમે તેવું નિંઘકામ પણ કરે છે. ૨૮
ઈન્દ્રિયપરાજયથી થતા ફાયદા. येनेन्द्रियाणि विजितान्यतिदुर्दराणि, तस्याविभूतिरिह नास्ति कुतोऽपि लोके । श्लाघ्यं च जीवितमनर्थविमुक्तमुक्त,
(કુ. ૨. સં) jો વિવિમતિપૂનિતતવર્ધઃ ૨૬ / 0 જેણે અતિ સંકટવાળી ઇંદ્રિય જીતી છે તેનું અકલ્યાણ આ જગતમાં