SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ છે મનેoળ-અધિકાર, ૧૫ હમે નક્કી સમજજો કે જેની પાસેથી હમારા કાર્યના પરિણામની ભવિગવાણીની આશા રાખે છે તે કદી પણ અસત્ય ભવિષ્યવાણીને હમારા પ્રઆના જવાબતરીકે ઉપયોગ કરશે નહિ. તે જવાબ તે કંઈ અવધિ સત્યાશવાળા જ હશે. દરેક આત્માનો આ કુદરતી વજીર સત્યવાદીપણું એ પિતાનું ભૂષણ સમજે છે, ને તે પ્રમાણે જ વર્તવા પિતાથી થતા પ્રયત્ન કરે છે. અન્ન હે ઓડકાર અને જેવો આહાર હે વિચાર” તે પ્રમાણે કદી હમારા આ કુદરતી વજીરના રાક કે જેને હું ઉત્તમ વાંચન તરીકે ઓ ખાવું છું હેમાં કદી ઘટાડે વા ફેરફાર કરશે નહિ. કારણકે હમારું અંતર મન તેના એ વ્યસન વા ખોરાક સાથે એટલો નિકટને સંબંધ ધરાવે છે કે હમે તમારા વાંચનમાં જે ફેરફાર કરતા જશો તે જ ફેરફાર હમારા આંતર મનના વિચારમાં પણ થયેલો જોવામાં આવશે. જેઓ આ બાબતના ભેમીયા નથી તેઓ ભાગ્યે જ સમજે છે કે આંતર મનમાં આટલું બધું સામર્થ્ય વ્યાપી રહેલું છે! કારણ કે વિદ્યુત શક્તિનાં ભયંકર કાર્યો નજરે જોવાથી તેઓને ખાત્રી થવાને કારણે રૂપ મળે છે, પણ આવી બાબતે અનુભવવિના પહેલાં તો તેઓને હાસ્યરૂપ લાગે છે, પણ પરિણામે હૈના અજાયબી ઉપજાવે હેવા અખતરાઓ હેમના જાણવામાં આવે છે ત્યારે તેમને કબુલ કર્યાશિવાય ચાલતું નથી, કારણકે જેમણે આ બાબતને અભ્યાસ કરવા પ્રયત્ન કીધા છે તેઓ ખુલું જણાવે છે કે વરાળ અને વિજળીના બળના જેવીજ બલકે તેથી પણ વધારે શક્તિ આંતરમન ધરાવે છે. કે પ્રત્યેક કાર્યારંભની અગાઉ વિચાર તે સઘળાઓને કરજ પડે છે, પણ આવા વિચાર બે રીતે હોઈ શકે છે. પહેલું સીધી રીતે, એટલે આ પણી ભાષામાં કહીએ તો શુદ્ધાંત:કરણને પૂછીને અને બીજું આડકતરી રીતે એટલે બાહ્ય મનને પૂછીને વિચાર કરે છે. જેમ પાણીથી ઉત્પન્ન થયેલી વરાળ આખા કારખાનાને ગતિ આપે છે તેમ પ્રત્યેક કાર્યને ઉત્પન્ન કરી ગતિ આપનાર પણ વિચારજે છે. આ ઉપરથી આપણને જણાયાશિવાય નથી રહેતું કે જે બાબતે આપણે ચર્મ ચક્ષુથી જોઈ શક્તા નથી તે બાબતે આપણું નિર્મળ અંત:કરણ જોઈ શકે છે. અને તેથી જ આપણી શક્તિઓમાં પ્રથમપદ સદ્વિચાર એટલે આંતર મનની અદ્દભુત ચમત્કૃતિને આપીશું તે તે કઈ રીતે ખોટું કહેવાય તેમ નથી. વિદ્યુત અને વરાળશક્તિઓને સ્વહસ્તક કરવામાં વિત્તને વ્યય કરે પકે છે, અને તેમ કરતાં તે તુર્ત સ્વાધીન થાય છે, પણ આમાં તે હેમાંનું
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy