SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ, મુદ્ધિ-અધિકાર. बुद्धि अधिकार. यस्य नास्ति स्वयं प्रज्ञा, शास्त्रं तस्य करोति किम् જેને સ્વાભાવિક બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું કરી શકશે ? બુદ્ધિ-વિચારશક્તિ આ મનુષ્યાનું ઉત્તમ મનુષ્યત્વ કહેવરાવનારૂં લ ક્ષણ છે. માટે તેનું સંરક્ષણ કરવું એ ઉત્તમ પ્રકારનું ઈત્યાદિ ખાખત જણાવવા સારૂ આ અધિકાર શરૂ થાય છે. બુદ્ધિથીજ સારગ્રાહી થવાય છે. વ્ય છે. . મનુછુ. (-થી-૧) षट्पदः पुष्पमध्यस्थं यथा सारं समुद्धरेत् । तथा सर्वेषु कार्येषु, सारं गृह्णाति बुद्धिमान् ॥ ભમરા પુષ્પના મધ્યમાં રહેલા સારને જેમ કાર્યામાં બુદ્ધિમાન મનુષ્ય સારને શ્રદ્ગુણ કરે છે. ૧ १ ॥ æ. ખેંચી લે છે. તેમ સર્વ बयोsनुरूपाः प्रायेण, प्राणिनां हृदि बुद्धयः । रसाकस्य कषायाम्लमधुराः क्रमशो रसाः || ३॥ ૨૧૯ -- મુદ્ધિમાની બુદ્ધિની સત્તા. एकं हन्यान्न वा हन्यादिषुर्मुक्तो धनुष्मता । बुद्धिर्बुद्धिमता त्यक्ता, राष्ट्रं हन्यात्सराजकम् || २ | ધનુર્ધારી પુરુષે મુકેલું ખણુ એક મનુષ્યને હણી શકે અથવા ન હુણી શકે, પ ંતુ બુદ્ધિમાન્ પુરુષે મૂકેલી બુદ્ધિ રાજાસહિત દેશનેા નાશ કરે છે. ર બુદ્ધિ અવસ્થાઉપર પણ આધાર રાખે છે. પાણી આવ્યાપહેલાં પાળ ખાંધવી, उत्पन्नपरितापस्य बुद्धिर्भवति यादृशी । Treat यदि पूर्व स्यात्कस्य स्यान्न समीहितम् ॥ ४ ॥ (મૂ. મુ.) (મૂ. મુ) }(ડ્યું. (મુ. મુ.) પ્રાપ્ત થાય છે. પ્રાણીઓને ઘણુંકરીને હૃદયમાં અવસ્થાપ્રમાણે બુદ્ધિ ત્યાં ઢાંત કહે છે કે—આંબામાં (કેરીમાં ) ક્રમેથી તુરા, ખાટા, મધુર (મીઠા), આવા રસ તે વૃક્ષની અવસ્થા પ્રમાણે ક્રમથી ઉત્પન્ન થાય છે. ૩ (યૂ. મુ.)
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy