SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર વ્યાખ્યાન સાહિત્યગ્રહ-ભાગ ૩ જે. એકાદશ વ વ્યાધિનિદાન-અધિક્કાર. – – ર્ષના બાર માસ છે અને છ રૂતુઓ છે તેમાં ક્યા માસમાં કોના પ્રકોપથી કયે વ્યાધિ થાય છે અને તે શું અનુપાનથી છે તે દોષ શાંત થાય છે તે જાણવાથી આરોગ્ય જાળવી સુખી રહેવાય આ છે તેને માટે દિગ્દર્શન ન્યાયથી આ અધિકાર લેવામાં આવે છે. RDS USE Fir.૧ જ ગત કફ, પિત્ત અને વાયુને કઈ કઈ ઋતુમાં કેપ હોય છે તેની સમજુતી. ગનુ . (૧ થી ૨) पित्तं राजा शरत्काले, बैशाखज्येष्ठयोरपि । ચૈત્ર નવો બા, જે પવનઃ પુના છે ? / Sા. ૧ઃ ? શરદ ઋતુમાં (એટલે વિશેષે ભાદરવા આસો માસમાં) પિત્તને રાજા સમજો તેમજ વૈશાખ અને જેમાં પણ પિત્ત રાજા છે કારણ કે તે ચારે માસમાં સૂર્ય બહુ ઉગ્ર તપે છે તેથી પિત્તને પ્રપ થવાનો સંભવ છેજ અને ચિત્ર અને ફાગણમાસમાં કફનું પ્રાધાન્ય સમજવું તથા તે સિવાયનાં બાકીના માતેમાં વાયુનો પ્રકોપ જ્ઞમજ. ૧ કફ, પિત અને વાયુના શમનને ઉપાય. कद्वम्ललवणैर्वायुः, कषायस्वादुतिक्तकैः । पित्तमेति शमं तिक्तकषायकटुभिः कफः ॥२॥ કડવાં, ખાટાં અને ખારાં ઔષધે સેવવાથી વાયુ શાંતિ પામે છે, તરાં, મધુર અને કડવાં ઔષધના સેવનથી પિત્ત શમે છે તથા કડવાં તુરાં અને તી. ખાંથી કફ શાંત થાય છે. ૨ કફ, પિત્ત અને વાયુને નિયમમાં નહિ રાખવાથી તે ફાટી નીકળે છે માટે કેવું વર્તન રાખવાથી કફ વિગેરે કેપે છે તે બતાવવા રાગદ્દભવ અને ધિકારની હવે પછી ગ્યતા માની આ વ્યાધિનિદાન અધિકારની સમાપ્તિ કરી છે.
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy