SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ. કળાધિકાર. ? * ધમ કળા વિના શુન્ય. શા (૨ થી ૬) बावत्तरि कलाकुसला, पण्डिअपुरिसा अपण्डिआ चेव . सब्बकलाणं पवरं, जेधम्मकलंन याणन्ति ॥ २॥ " સર્વ કળાઓમાં અગ્રેસર એવી જે ધમકળા, તેને જે પુરૂષ જાણતું નથી તે પુરૂષ તેર કળાઓમાં કુશળ હાય તથા પંડિતમાં અગ્રેસર હોય તે પણ મૂજ છે. ૨ તથા– तं रूवं जत्थगुणा, तं मित्तं जं निरंतरं वसणे। । તો રહ્યો , તે વિના નહિં ધો ૩ / SS સદગુણે એ ખરું રૂપ છે, દુઃખમાં મદદ કરે તે મિત્ર છે, પિતાને સ્વાધીન તેજ ધન છે, અને ધર્મ એ ખરું વિજ્ઞાન છે. ૩ - સુખની પાંચ પ્રકારની સિદ્ધકળા કહે છે. मात्सर्यस्य त्यागः प्रियवादित्वं सधैर्यमक्रोधः । वैराग्यं च परार्थे, सुखस्य सिद्धाः कलाः पञ्च ॥ ४ ॥ મિ का .ગુ. અદેખાઈને ત્યાગ, પ્રિય ભાષણ, ધીરજ, અક્રોધ (ગુસ્સો નહિ કરે તે) અને બીજાના ધનમાં વૈરાગ્ય (રાગ ન રાખવો તે) આ પાંચ સુખની સિદ્ધિ (મહાત્માઓએ સિદ્ધ કરેલી) કળાઓ છે. ૪ - - - સદાચરણની સાત કળાઓ. सत्संगः कामजयः, शौचं गुरुसेवनं सदाचारः। श्रुतममलं यशसि रतिर्मूलकलाः सप्त शीलस्य ॥ ५॥ जय. સત પુરુષોનો સંગ, કામનાઓને વિજય, પવિત્રતા, ગુરુની સેવા, શુદ્ધ વર્તન, નિર્મલ એવું ઉત્તમ શાસ્ત્રનું શ્રવણ અને યશમાં પ્રીતિ. આ સાત શીલા ( ચારિત્ર) ની કલાઓ છે. ૫ ત્રણ કળાએ તે અવશ્ય ધારણ કરવી. मौनमलौल्यमयाच्या, मानस्य च जीवितं कलात्रितयम् ।। (ા. . .) હતા જા વિધે, રાતા ચાર I ૬ iઈ મન (ઉપગથી વધારે ભાષણ ન કરવું તે), અલેલ્ય, (ઈન્દ્રિો તથા મનને ચપલ ન રાખવું તે) અને ભિક્ષા (દીનપણાની ભીખ) ન માગવી,
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy