________________
પરિચછેદ.
કળાધિકાર.
?
*
ધમ કળા વિના શુન્ય.
શા (૨ થી ૬) बावत्तरि कलाकुसला, पण्डिअपुरिसा अपण्डिआ चेव . सब्बकलाणं पवरं, जेधम्मकलंन याणन्ति ॥ २॥ "
સર્વ કળાઓમાં અગ્રેસર એવી જે ધમકળા, તેને જે પુરૂષ જાણતું નથી તે પુરૂષ તેર કળાઓમાં કુશળ હાય તથા પંડિતમાં અગ્રેસર હોય તે પણ મૂજ છે. ૨
તથા– तं रूवं जत्थगुणा, तं मित्तं जं निरंतरं वसणे। । તો રહ્યો , તે વિના નહિં ધો ૩ / SS
સદગુણે એ ખરું રૂપ છે, દુઃખમાં મદદ કરે તે મિત્ર છે, પિતાને સ્વાધીન તેજ ધન છે, અને ધર્મ એ ખરું વિજ્ઞાન છે. ૩ - સુખની પાંચ પ્રકારની સિદ્ધકળા કહે છે. मात्सर्यस्य त्यागः प्रियवादित्वं सधैर्यमक्रोधः । वैराग्यं च परार्थे, सुखस्य सिद्धाः कलाः पञ्च ॥ ४ ॥
મિ का
.ગુ. અદેખાઈને ત્યાગ, પ્રિય ભાષણ, ધીરજ, અક્રોધ (ગુસ્સો નહિ કરે તે) અને બીજાના ધનમાં વૈરાગ્ય (રાગ ન રાખવો તે) આ પાંચ સુખની સિદ્ધિ (મહાત્માઓએ સિદ્ધ કરેલી) કળાઓ છે. ૪ - - -
સદાચરણની સાત કળાઓ. सत्संगः कामजयः, शौचं गुरुसेवनं सदाचारः। श्रुतममलं यशसि रतिर्मूलकलाः सप्त शीलस्य ॥ ५॥ जय.
સત પુરુષોનો સંગ, કામનાઓને વિજય, પવિત્રતા, ગુરુની સેવા, શુદ્ધ વર્તન, નિર્મલ એવું ઉત્તમ શાસ્ત્રનું શ્રવણ અને યશમાં પ્રીતિ. આ સાત શીલા ( ચારિત્ર) ની કલાઓ છે. ૫
ત્રણ કળાએ તે અવશ્ય ધારણ કરવી. मौनमलौल्यमयाच्या, मानस्य च जीवितं कलात्रितयम् ।।
(ા. . .) હતા જા વિધે, રાતા ચાર I ૬ iઈ
મન (ઉપગથી વધારે ભાષણ ન કરવું તે), અલેલ્ય, (ઈન્દ્રિો તથા મનને ચપલ ન રાખવું તે) અને ભિક્ષા (દીનપણાની ભીખ) ન માગવી,