________________
વ્યાખ્યાનસાહિત્યસ’ગ્રહ-ભાગ ૩ જો.
એકાદશ
-------*=
-
છત્ર, કમળ, ધનુષ, ઉત્તમ રથ, વજી, કાચબેા, અંકુશ, વાપી ( વાવ ) સાથીયા, તારણ, તળાત્ર, સિંહ, વૃક્ષ, ચક્ર, શ`ખ, હાથી, સમુદ્ર, કળશ, મહેલ, મત્સ્ય ( માછલું ), યવ, ( જવ ) યુપ, [ સ્ત ંભ ] કીલ્લો, કમંડલ, ઉત્તમ પ્રકારના ચામર, [ ચમરી ગાયના પુછડાના વાળના અને છે તે] અને અરીસા આવાં ચિન્હવાળા પુરુષ રાજાજ થાય છે. ૪૫
૪૦
જાગૃત અવસ્થામાં પક્ષી તથા હાથના પંજા ઉપરથી ભવિષ્યની સ્થિતિ જાણી શકાય પર ંતુ નિદ્રાને તાબે થયા પછી પણ જેવાં જેવાં સ્વમાં આવે છે તેવા તેવાં એટલે તે ઉપરથી અમુક જાતનાં ફળ આપણને મળે છે એમ ઘણે ભાગે ચાકસ જેવું અનુમાન આંધી શકાય છે. એ વિષય ધ્યાનમાં લેવા આ સામુદ્રિક ગ્રંથનું જરૂર જેટલું જ્ઞાન આપી તે અધિકારને સમાપ્ત કર્યો છે
--
સ્વમ-અધિકાર.
-XK
નુષ્યાને શકુન, સ્વર અને સામુદ્રિક શુભાશુભ ફળનું સૂચન કરે છે તેમ વસ પણ શુભાશુભ ફળનું સૂચન કરે છે, પરંતુ તે સ્ના શરીતે ઉત્પન્ન થાય છે ? અને કયા કયા મનુષ્યને કયે કચે વખતે સ્વસ થાય તો ફળ આપી શકે છે ? વિગેરે ખાખતા ભુવાની દરેક સુન્ન પુરુષોને આવશ્યક્તા છે, તેા ઉક્ત ખાખતનું દિગ્દર્શન ફરાવવા સારૂ આ અધિકારની જરૂર માની છે.
છ પ્રકારથી સ્વપ્તની ઉત્પત્તિ. અનુષ્ટુપ્ (૨ થી ૬ સુધી.)
अनुभूतः श्रुतो दृष्टः प्रकृतेश्व विकारजः । स्वभावतः समुद्धूतश्चिन्तासन्ततिसम्भवः ॥ १ ॥
( . મુ.)
સ્વસ
થાય છે અથવા
હાય તેના સમધમાં
પ્રથમ તા જે વસ્તુઓ અનુભવેલી હાય તેમાંથી કાને સાંભળેલ હાય વા આંખેથી જે પદાર્થ જોયેલ સ્વપ ઉત્પન્ન થાય છે અથવા મનુષ્યની [ કફ્ વિગેરે પ્રકૃતિના વિકારમાંથી સ્વન્ન ઉત્પન્ન થાય છે અથવા સ્વભાવમાંથી ઉદભવે છે તેમ ( કાર્યો સબંધી ) ચિન્તાના સમૂહમાંથી સ્વસ ઉત્પન્ન થાય છે. ૧