________________
પરિચ્છેદ
રાગદ્વેષદાષાધિકાર
ખીજા માણસા તારા ગુણની સ્તુતિ કરે ત્યારે તું હ તારામાં ગુણુની શૂન્યતા થશે, અને લેાકેા તારા દાષા ગ્રહણુ કરે પામીશ તા તે દાષા તારામાં નિશ્ચળ-યુદ્ધ થશે. ૩
W
૪૭
--
પામીશ તે ત્યારે ખેદ
ભાવા—આપણામાં કાવ્યચાતુર્ય, પ્રમાણિક વ્યવહાર, તપ, દાન, ઉપદેશ દેવાની અદ્ભુત શક્તિ કે એવા કાઇપણુ સદ્ગુણુ કે સન હાય તેની આપણાં સ્નેહી, સગાં કે રાગીઓ પ્રશંસા કરે, તે સાંભળી આપ્ણને આનંદ થાય કે તુરત મદ ચઢે છે, કેટલીકવાર આ બનાવ આડકતરી રીતે અને છે. માયાથી કે દેખાવ કરવાની ટેવથી આ જીવ તે.વખતે ખેલે છે કે ૮ એમાં કાંઈ નહિ, એતા મારી ફરજ હતી વિગેરે,' પણ એમાં ઘણી વખત માયા હૈાય છે. ખીજા માણસા ગુણસ્તુતિ કરે એ સાંભળવાની ઈચ્છા થાય, પેાતાનું વન ખીજાને જણાવવાની ઇચ્છા થાય અને ખીજા તેનાં વખાણ કરે તે સાંભળી આનંદ થાય ત્યાં ગુણપ્રાપ્તિના છેડા આવે છે. જેને ગુરુ ઉપર ગુણુ ખાતરજ પ્રેમ હાય છે તે, લેાકેા શું આવે છે, શું ધારે છે એની દરકારજ કરતા નથી—એને વિચાર પણ કરતા નથી.
વિદેનૈઃ
: स्वस्य यथोपतप्यसे तथा रिपूणामपि चेचतोसि वित् ॥ ४ ॥
એજ નિયમ પ્રમાણે જ્યારે પોતાના ઢાષ સાંભળીને ખેદ થાય છે ત્યારે પછી દોષ દૂર કરવાની વિચારણા કે ક નું ભાન રહેતું નથી અને ખીજા માણસા શું કહે છે તે તરફ ધ્યાન રહે છે, તેથી ખેલ ખગડે છે; અને તેને લીધે દાષા જામી જાય છે; દોષપર સીલ થાય છે અને એને દાષ છેડવા એ પેાતાની પ્રિય વસ્તુ છેાડવા જેવું થઈ પડે છે, અથવા ઘણીવાર દોષને દોષ તરીકે ઓળખી શકાતાજ નથી અને દોષ છુપાવવાના પ્રયત્ન થાય છે; કારણુ કે અમુક વિચાર, ઉચ્ચાર · કે આચારતરમ્ એનું ધ્યાન રહેતું નથી, પશુ લેકે તેને માટે શું ધારે છે કે ખેલે છે તે તરફ ધ્યાન રહે છે. લેાકેાનું ધારવું ખરાબર ન હાય તેા આ જીવ છેતરાય છે. લેાકેામાં આંતર હેતુના વિચાર કરી મત બાંધનારા અલ્પ હાવાથી ધારણામાં ભૂલ કરનારા વિશેષ હાય છે, અને તેથી લેાકપ્રશંસા કે જનરૂચિપર આધાર રાખનારા મહુધા છેતરાય છે. હવે ગુણદોષને અગે કર્તવ્ય શું છે તે વિશેષ સ્પષ્ટ રીતે જોઇએ. સ્તુતિ તથા નિંદામાં રાગ અને દ્વેષ કયારે ામે છે ? प्रमोद से स्वस्य यथान्यनिर्मितैः,
स्तवैस्तथा चेत्प्रतिपंथिनामपि ।
(મ.)