________________
પરિ છે
દેહમમત્વમોચનાધિકાર
મેહનો કેફ છે. તેના પર જ્ઞાનને પ્રકાશ પડવાની જરૂર છે. અત્યાર સનેહ રાખી સંસારયાત્રા વધારવી, એ જૈનશાસ્ત્રને ઉદ્દેશ નથી. ચોથા લેકમાં જે ત્રણ કારણે બતાવ્યાં છે તે તરફ ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. આ અધિકારમાં બહુ ઓછા લોક છે, પણ મુદ્દાની હકીક્તને સંક્ષેપમાં સારી રીતે સમાવેશ કરી દીધો છે.
– – देहममत्वमोचनाधिकार.
–- રા – 8 મહિ નુષ્યને સ્ત્રી પુત્ર અને ધન વગેરે કરતાં પિતાના દેહઉપર વિશેષ
તો મમત્વ હોય છે એટલે કે પામર પ્રાણીઓ પોતાના શરીરનેજ સુહા શોભિત કરવામાં આખી જીંદગી વ્યર્થ ગુમાવી નાખે છે અને SP તેથી કર્તવ્યભ્રષ્ટ રહેવાને લીધે પરિણામે નરકને પ્રાપ્ત થાય છે
ઈત્યાદિ બાબત જણાવવાસારૂ આ અધિકાર આરંભાય છે. શરીરપરનું મમત્વ ત્યાગ કરવા માટે અંકુશ
ગgષ્ટ્ર. (૧ થી ૪) माता जातिः पिता मृत्युराधिव्याधी सहोद्तौ। બાજો નન્નોર્નર મિત્ર, તથાણા રાજા આશા (બા. શા).
જન્મ એ માતા છે, અને મૃત્યુ એ પિતા છે તેમ આધિ (મન પીડા) વ્યાધિ (શરીર પીડા) આ બન્ને સદ્દગત (સાથે જ જન્મેલા) બંધુઓ છે. અને છેવટ જીવને વૃદ્ધાવસ્થા એ મિત્ર છે તે પણ આવા દુઃખદ શરીરમાં છવવાની આશા રહે છે. ૧
રોગાદિની વૃદ્ધિ થઈ હોય તે પણ ઉત્તમ મુનિને
- ખેદ થતું નથી. अपि रोगादिभिर्खरैन मुनिः खेदमृच्छति ।
ફૂપથી લમ મ િરનારા . શા.) વધી ગયેલા રેગથી પીડિત પણ ઉત્તમ પ્રકારને મુનિ ખેદ પામતે નથી. ત્યાં દષ્ટાન આપે છે કે –નદીમાં પાણી વધી જાય તે પણ વહાણમાં બેઠેલા મનુષ્યને કોઈ જાતને #ભ (ગભરાટ) હેય? અર્થાત્ કેઈપણ જાતને લાભ નહિજ હેય. ૨