________________
૩૦
વ્યાખ્યાનસાહિત્યસ ગ્રહ-ભાગ ૩ જો.
====
૧૨-૯૧ માં સંબોધન ( આઠમી વિભક્તિ ) ગુપ્ત.
कमले कमले नित्यं, मधूनि पिवतस्तव । વિતિ ન સન્વેદઃ, તું રોષા રોયે ॥ ૨૮ ॥
==
(મુ. ૬. નાં.)
કમળે કમળે હુમેશાં સારી રીતે મધુ પીતાં તને દોષાકર ( દે. સમૂહ તથા ચદ્ર ) ઉત્ક્રય થયા છતાં નિ:સ ંદેહ કષ્ટ થશે.
સ્પષ્ટીકરણ—મણે આમાંથો છે એમ બે પદ નીકળે છે.તેમાં અઢે એ સોધન છે. તેથી હે ભમરા! કમળમાં સુખથી નિત્ય મધુ પીતાં જ્યારે ચંદ્રોદય વખતે તે કમળ ખીડાઇ જશે ત્યારે તને કષ્ટ થશે એમાં કાંઇ સ ંદેહ નથી એવા અર્થ થાય છે. ૧૮
૨૦ થી ૨૨ સુધિ ક્રિયાપદ ગુપ્ત.
प्रातः प्रातः समुत्थाय द्वौ मुनी च कमण्डलू |
अत्र क्रियापदं गुप्तमवधिर्ब्रह्मणो वयः || २० |
એકાદશ
सर्वज्ञेन त्वया किञ्चिन्नास्त्यविज्ञातमीदृशम् | मिथ्यावचस्तथा च त्वमसत्यं वेत्सि न कचित् ॥१९॥ તને સર્વજ્ઞને કંઇપણુ અજ્ઞાત નથી આમ કહેવાય છે કે તું ક્યારેય પણ અસત્યને જાણતા નથી.
સ્પષ્ટીકરણ----ર્ધન આમાં ઘેંજ્ઞ અને ન એમ બે સર્વજ્ઞન એ ત્વયાના વિશેષરૂપે ત્રીજી વિભક્તિનું
શબ્દો છે તેથી એકવચન નથી પણ | सर्वज्ञेन
એમાં અન્ને સબાધનજ છે. એટલે હું સર્વાંન સ્વામી ! એવા અર્થ થાય છે. ૧૯
*
(જી.
ललाटतिलकोपेतः, कृष्णः, कमललोचनः
गोकुलेऽत्र क्रियां वक्तुं मर्यादा दशवार्षिकी ॥ २१ ॥
(મુ. રૂ. માં.)
તે મિથ્યા છે કારણ
(મુ. રૂ. 7.)
હમેશ પ્રાત:કાળમાં એ મુનિએ ઉડીને એ કમંડળીને. આમાં ક્રિયાપદ ગુપ્ત રહેલું છે તે શેાધવા માટે બ્રહ્માનાં સેા વર્ષ સુધીની હદ છે.
સ્પષ્ટીકરણ—માત: એ ક્રિયાપદ છે મા=
પૂરવું. ત્રીજો પુરૂષ દ્વિવચન વર્તમાનકાળનું માત: એવું રૂપ થાય છે. એટલે એ મુનિએ એ કમંડળાને પ્રાત: કાળમાં ભરે છે. ૨૦
તથા-
}<
૩. ૨. નાં. )
લલાટમાં તિલકવાળા, કમળનાં જેવાં નેત્રવાળા, કૃષ્ણ ગાકુળમાં, અહીં ક્રિયાપદ કહેવાને દશ વર્ષની હુદ ખાંધી છે.