________________
૩૦૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
એકાદશ
પષ્ટીકરણ– -- પૃથ્વી ઉપર અને પુરું બાળકને એ પ્રમાણે તુક શબ્દ કર્મ છે એટલે પૃથ્વી પર ધૂળથી ભરાઈ રહેલ નગ્ન બાળકને જે. ૧૦ ૧૧-૧૨ માં કરણ (તૃતીયા વિભક્તિ) ચૂત.
ગગુટ્ટા ૨૨ થી ૨૨. पूतिपङ्कमयेऽत्यर्थ कासारे दुःखिता अमी। તુ જાના હૃક્ષ ધ્વિનિત ઘના છે ?
• ના• 2 ખરાબ ગંધવાળા કાદવમય સવારમાં દુ:ખી થયેલા આ વારી શકાય નહિ એવા હંસે વર્ષાઋતુમાં માનસરોવરમાં જશે.
સ્પષ્ટીકરણ– દુર્વા એ કરણ વિભક્તિ છે એટલે ખરાબ પાણીને લીધે હંસ માનસરેવરમાં જશે. ૧૧
अहं महानसायातः कल्पितो नरकस्तव । મજા નામિ . મી ના દિg as I ૨૨. ((મુ. . .)
મહાનાયાત: (મોટા રસોડામાંથી આવેલો) તારા કાળરૂપ કપાયેલ હું છું. મેં સર્વ માંસાદિક ખાધું છે હે બકાસુર ! હું ભીમ છું એમ મને તું જાણ.
સ્પષ્ટીકરણ–ફાનસ એ કરણ વિભક્તિ છે એટલે મોટા ગાડાવડે હું ભીમ આવ્યો છું. ૨૨
૧૩-૧૪માં સંપ્રદાન (ચતુર્થી વિભક્તિ) ગુપ્ત. अम्भोरुहमये स्नात्वा वापीपयसि कामिनी। દ્વાતિ મત્તિસંપન્ન પુત્રમાણTળા | શરૂ | 11. • ના...
કોઈ એક સ્ત્રી કમળથી ભરપૂર વાવના પાણીમાં સ્નાન કરીને ભક્તિસંપન્ન થઈને પુત્ર અને સિભાગ્યની ઈચ્છાથી આપે છે.
સ્પષ્ટીકરણ–ાદ એ પદમાં અંભોઉં અને અવે એવા બે શબ્દો છે, તેમાં અંયે એ ચતુથી વિભક્તિ છે તેને અર્થ કામદેવને માટે થાય છે. કામદેવને માટે તે સ્ત્રી કમળ આપે છે. ૧૩ प्रशस्त्यायुक्त मार्गस्य, तव सम्मानितां श्रिताः। । દત્તિ ન જે નામ, કુતાણા માં ૨૪ | ((ઉ. • ના.)
હે ગુણરત્નાકર પ્રભુ! એગ્ય માર્ગે ચાલનારા આપના આશ્રિત જનો કોણ આપના સન્માનની ઈચ્છા રાખતા નથી?