________________
પરિચ્છેદ.
કકર્મકિયાદિગુપ્તાધિકાર.
૩૦૭
માણે થાય. આમાં પણ ચાર એ એક પદ જણાતાં કર્તારૂપ ચા એ પદ છૂટું તરતમાં ધ્યાનમાં આવતું નથી. ૬
आर्या ७ थी १०. ન રોતિ નામ રોષ, ન વતિ રાકૂના , रञ्जयति महीमखिलां, तथापि धीरस्य वीरस्य ॥७॥ ।
. .). ખરેખર આ પુરુષ કેઇના ઉપર રોષ કરતે નથી, કઠોર બોલતે નથી અને શત્રુઓને હણતો નથી, તે પણ ધીર, વીરની આખી પૃથ્વીને રંજન કરે છે.
સ્પષ્ટીકરણ–આ લેકના ઘોઘ આ એક જણાતા પદમાં ધો: કર્તા છે. આ વીરની બુદ્ધિ સઘળી પૃથ્વીને રંજન કરે છે. એમ ખરે અર્થ થાય છે. ૭
शरदिन्दुकुन्दधवलं, नगपतिनिलयं मनोहरं देवम् । । શૈ મુકૃતં કૃતનિશં, પાવિ પ તિ II ૮ . ની )
જેઓએ હમેશાં પુણ્ય કર્યું છે તેઓનુંજ, શરદ ઋતુના ચંદ્ર તથા ડોલર પુષ્પના જેવા ધોળા, હિમાલયમાં રહેનારા, મનહર દેવને પ્રસન્ન કરે છે.
સ્પષ્ટીકરણ–આ લોકમાં મનોરં પદમાંથી મનઃ કર્તા નીકળે છે. એટલે તેઓનું મન શંકરને પ્રસન્ન કરે છે. ૮
* ૯-૧૦ માં કર્મની ગુપ્તતા. मुभग तवाननपङ्कजदर्शनसञ्जातनिर्भरपीतेः। । રાતિ વિક્ષ:, કુળવંત રમી છે ? (એ. જી.)
હે સુંદર કાંતિવાળા પુરુષ! તારા મુખરૂપી કમળના દર્શનથી ઉત્પન્ન થયેલી પ્રીતિવાળા ભાગ્યશાળી કયા પુરુષનો રમણીય દિવસ શાંત કરે છે.
સ્પષ્ટીકરણ–આમાં રમતિ પદમાં શું કલ્યાણ એ કર્મ નીકળે છે. અને તેથી શાંત કરે છે તેને બદલે કલ્યાણને આપે છે. એવો અર્થ થાય છે. ૯ एहि हे रमणि पश्य, कौतुकं धूलिधूसरतनुं दिगम्बरम् । ।, सापि तद्वदनपङ्कजं, पपौ भ्रातरुक्तमपि किंन बुध्यते ॥१०॥
થયુ.. વાં.) હે મનોહર સ્ત્રી ! અહીં આવ અને ધળથી ધૂસર અંગવાળા તથા નાગા કેતુકને જે. તે સ્ત્રી પણ આવીને તેના મુખરૂપી કમળને પીવા લાગી. હે ભાઈ! આમાં કર્મ કીધું છે છતાં કેમ સમજતો નથી?