SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો. દામ wwwwwww 777 ના દાખલાએથી બતાવવામાં આવ્યું છે. પણ તેઓ મૂખ હાવા છતાં જો કાઈ તેમની ભૂલ જણાવે અથવા તેમને સમજાવવા જાય તેા તેઓ એવા દુરાગ્રહી હાય છે કે પેાતાની ભૂલ માનતા નથી એટલુંજ નહિ પણ સામા માણસને હલકા પાડવાનાજ યત્ન કરેછે માટે તેવા મૂર્ખ લેાકેાના સમૂહમાં ડાહ્યા માણસે ચુપ રહેવું એ વધારે સારૂં છે એમ દેખાડવાસારૂ હવે પછી “ મૂર્ખ સમીપે વિદ્વન્માન ” અધિકારને લેવામાટે આ અધિકારની વિરતિ કરવામાં આવેછે. मूर्खसमीपे विन्मौन-धिकार. -- મેં ખાંની સભામાં સમય આવ્યા શિવાય વિદ્વાને માન રહેવું ચાગ્ય છે કારણ જે સ્થળે મૂર્ખાના કોલાહલ મચી રહ્યો. ાય ત્યાં વિજ્ઞાનનું ભાષણ સંભળાય પણ કયાં ! જેમ કાગડાના કીકાટામાં કાયલનું ટવકવુ વ્યર્થ છે તેમ વિદ્વાનોએ એલેલું મૂર્ખાના એલવામાં વ્યર્થ છે તેથી સમય આવતાં સુધી માન રાખી બેસવામાં વિદ્વાનોની ખામી ગણાતી નથી મૂખો ખેલતા હાય ત્યાં પોતાથી શ્રવણ ન કરાય તે ચાલી નિકળવું અથવા માન રહેવું પણ મૂનિ ખેલતાં બંધ રાખવા જતાં તેને ન સમજાવી શકતાં પેાતાને પણ તેમની પંક્તિમાં ગણાવું પડે છે, માટે સર્વથા માન શ્રેષ્ટ છે ઇત્યાદિ સમજાવા આ અધિકારને આરંભ છે. મૂર્ખાની સભામાં વિદ્વાને માન રહેવું. અનુષ્ટુપ્. युक्तमेव कृतं मौन, काले प्रावृषि कोकिलैः । वक्तारो दर्दुरा यत्र, तत्र नष्टं सुभाषितैः ॥ १ ॥ æ. મુ.) વર્ષાઋતુમાં ( ચામાસામાં) કાયલ મૈાન રાખે છે તે ચેાગ્ય છે. કારણ કે જેમાં દેડકાં મેલનારાં છે તેમાં સુભાષાવાળાએ ખેલવું નષ્ટ ( વ્યર્થ ) છે માટે જે જગ્યોમાં મૂર્ખાના સમાજ હેાય ત્યાં વિદ્વાનેાએ મૂંગા રહેવુ જ ઉચિત છે. ૧ તથા- આર્યાં. अपसरणमेव शरणं, मौनं वा तत्र राजहंसस्य । ૩ રતિ નિટવી, વાષાદિનો પત્ર ।। ૨ । ૩. ર. નાં.) સુ.
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy