Book Title: Jain Aetihasik Gurjar Kavya Sanchay
Author(s): Jinvijay
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/004917/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેન એતિહાસિક ગુર્જર કાવ્ય-સંચય. on 001 શ્રી જે ચારાના અat, શિાત્રનગર, Page #2 -------------------------------------------------------------------------- ________________ प्रवर्तक श्रीकान्तिविजयजी-जैनषेतिहासिक ग्रन्थमाला पुष्प ७ मुं. જેન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય-સંચય, સંગ્રાહક અને સંપાદક, શ્રીમાન જિનવિજયજી. (આચાર્ય ગૂજરાત પુરાતત્ત્વ મંદિર.) " : પ્રકાશક શ્રી જેન આત્માનંદ સભા, ભાવનગર. વિરસંવત ૨૪૫ર _ } આત્મસંવત ૨૦ ઈ મૂલ્ય ૨, આ. ૨–૧૨ | વિક્રમસંવત્ ૧૯૮૨ ૨ ( ઈસ્વી સન ૧૯૨૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક મણિભાઈ મ. ગુખે વડોદરા આર્ય સુધારક છાપખાનામાં છાપ્યું અને શ્રીજૈન આત્માનંદ સભા, ભાવનગર, એમણે પ્રસિદ્ધ કર્યું. તા. ૨૦-૧૦-૨૬, Page #4 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વક્તવ્ય. શ્રીનશાસનની ઉન્નતિ કરનારા આચાર્યો, સાધુઓ, સાધ્વીઓ ને ગૃહનાં જીવનચરિત્ર-સૈરભને પ્રસરાવનાર, પ્રાચીન ગૂજતી ભાષામાં રચાયેલ, પ્રામાણિક ઐતિહાસિક પ્રબંધસંગ્રહ ૫ આ ગ્રંથપુષ્પને, પ્રાચીન જૈન ઇતિહાસ પ્રકાશમાં મૂકાવવા શિસ્ત પ્રયત્ન કરનાર પ્રવર્તાકજી શ્રીકાન્તિવિજ્યજી મહારાજના પવિત્ર નામથી અંકિત થયેલી ગ્રંથમાલાના ૭ મા પુષ્પ તરીકે પ્રસિદ્ધ કરતાં અન્ડને અતિ આનંદ થાય છે. અતિ આનંદ થવાનું અન્ય કારણ એ પણ કહી શકાય કે આ ગ્રંથપુષ્પ પણ અનેક ઐતિહાસિક પરાવર્તનમાંથી પસાર થઈ અનેક અણધાર્યા સંવેગો, વિદને અને અનેક વર્ષોની માંદ્યા વસ્થામાંથી વિમુક્ત થઈ, કરમાતું બચી જઈ રાહિત્યપ્રેમી પ્રવર્તક શ્રીકાંતિવિજ્યજી મહારાજ તથા તેમના સુશિષ્યરત્ન વિદ્યાવિલાસી સાક્ષર શ્રી ચતુરવિજયજી મહારાજની અવિરત પ્રેરણાઓષધિથી ચિરકાલે પણ ચિરંજીવ થઈ સજન સાક્ષની દષ્ટિ સમક્ષ ઉપસ્થિત થઈ શક્યું છે. આજથી આઠ વર્ષ ઉપર અહે આ ગ્રંથના પ્રકાશનને પ્રારંભ કરેલે, ત્યારે અમને સ્વપ્ન પણ ખ્યાલ ન હતો કે આ પ્રકાશનને લગભગ દસકો વીતાવ પડશે અને તેના સંપાદનનું કાર્ય અભ્યારે અનેક સાક્ષાના હાથમાં મૂકવું પડશે.” પરંતુ કાલના ગર્ભમાં રહેલ ભાવિ કેણ જાણી શકે છે? આ ગ્રંથના મુખ્ય સંપાદક સાક્ષર શ્રીયુત જિનવિજયજી ગુજરાત પુરાતત્વ મંદિરમાં આચાર્ય તરીકે જોડાયા પછી આ ગ્રંથનું સંપાદનકાર્ય શિથિલ થયું. ત્યાર પછી અહીરે અન્ય સાક્ષરોને આશ્રય શેાધ પડ્યું અને સદ્ભાગ્યે આટલે લાંબે વખતે પણ આજે અહે આ ગ્રંથ-પુષ્પ વાચકેના કરકમલમાં મૂકવા શક્તિમાન થઈ શક્યા છીએ. Page #5 -------------------------------------------------------------------------- ________________ [૨] આ સ્થલે જણાવવું સમુચિત લેખાશે કે-આ “કાવ્ય સંચય ના મૂલ કાવ્ય-વાસોનું સંશોધન અને કેટલેક રાસ-સાર શ્રીમ જિનવિજ્યજીએ કરેલ છે. કેટલેક રાસ-સાર વકીલ મોહન લાટું દલીચંદ દેશાઈ બી. એ. એલ એલ બી. એમણે તથા વકીલ કેશવલ ૧૯ પ્રેમચંદ મોદી બી. એ. એલ એલ બી. એઓએ તથા ઉપઘાત પરિશિષ્ટ સાથે કેટલેક રાસ-સાર છોટાલાલ મગનલાલ શાહ અને અંતિમ ભાગ (પૃ. ૧૧૩ થી ૧૭૬) પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ તૈયાર કર્યો છે. અત એવ તેમને ધન્યવાદ ઘટે છે. - પિતાને અનેક કાર્ય વ્યવસાય અને ઉપાધિ છતાં આ કાર્ય પૂર્ણ કરવા તરફ લાગણથી લક્ષ્ય રાખી, નિઃસ્વાર્થભાવે પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી આ ગ્રંથને મહત્વપૂર્ણ અવશિષ્ટ ભાગ તૈયાર કરવામાં અને સંશોધનાદિમાં સાહિત્યપ્રેમી પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ જે સ્તુત્ય પરિશ્રમ કરી અહને નિશ્ચિત્ત બનાવ્યા છે, તે બદલ પુનઃ તેમને અંતઃકરણથી આભાર માનવાનીકૃતજ્ઞતા પ્રદર્શિત કરવાની અહારી ફરજ વિચારીએ છીએ. ઈતિહાસરસિક સાહિત્યપ્રેમી સને આ ગ્રંથનું અવલોકન કરી ગ્ર થકારોના, સંશોધકેના અને પ્રકાશકના પરિશ્રમને સફલ કરે અને આવાં અન્ય કાર્યો પ્રકાશિત કરવામાં તેમને પ્રેત્સાહિત કરો. એવી અભ્યર્થના કરી વિરમીએ છીએ. વિરસં. ૨૪પર અક્ષયતૃતીયા -પ્રકાશક Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત, પ્રસ્તુત એતિહાસિક કાવ્યસંગ્રહમાં ભિન્ન ભિન્ન એકત્રીસ વ્યક્તિ સંબંધી તેત્રીસ કાવ્ય સંચય સંપાદક મહાશયે કરેલ છે. આ કાવ્યસંચય ચા પાઈ. ભાસ, રાસ, ફાગ, પ્રબંધ, સઝાય, સ્તુતિ અને વિવાહલા આદિ ભિન્ન ભિન્ન પ્રકારોમાં વહેંચાયેલો છે. કાવ્યોનો રચનાકાળ ચિદમા સૈકાથી પ્રારંભી વીસમા સૈકાના પ્રથમ ચરણ સુધી લંબાયેલ છે. આ ઉપરથી એમ કહી શકાય કે, આપને આ સંગ્રહથી ચદમા સૈકાથી ઓગણી સમા સિકાના અંતર્ગત સંશોનું ભાષારૂપ, ધાર્મિક, સમાજ અને રાજકીય વ્યવસ્થા; રીતરિવાજે, આચાર, વિચાર અને તે સમયના લોકોની ગતિનું લક્ષ્યબિંદુ એ દરેકને લગતી સામાન્ય માહિતી પ્રાપ્ત થઈ શકે છે. કાવ્યો વ્યક્તિના વૃત્તાંતથી રંગાયેલ હોવાથી, તેમાંથી “અભુત કલ્પના, ચમત્કારિક બનાવો કે વિવિધ રસેના આસ્વાદની આશા રાખવી અનાવશ્યક ગણી શકાય. પરંતુ વિશેષ કરીને સાધુઓનાં ચરિત્રે હોવાથી વૈરાગ્ય, શાંત રસમિશ્રિત વિવિધ નીતિ વિષયક કાવ્યના અંશે હસ્તગત થઈ શકે ખરા. જૈન સમાજ વ્યાપારપ્રધાન હોઈ, સાહિત્ય પ્રતિ તેની સ્વાભાવિક અભિરુચિની ઉણપ હોય છે, તેથી તે ( જૈનસમાજ) સાહિત્યને યથેચિત સત્કાર કરી શકતું નથી. ધનપ્રાપ્તિના વ્યવસાયમાં સમાજના આવશ્યક અંગે ની ઉપેક્ષા કરવાથી કેવાં કટુ ફળ ભોગવ્યાં છે, ભગવે છે અને ભાવિમાં ક્યાં ભોગવશે તે પ્રાજ્ઞજનથી અજાણ્યું નથી. આમ અનાદર રાખવાથી Dલુંય સાહિત્ય વિક્રાળ કાળા મર્ભમાં અંતર્ધાન થયેલું જાણી શકાય છે. પરંતુ હમણાં હમણું કેટલીક પુસ્તકાકાશક સંસ્થા નું લક્ષ્ય પ્રાચીન ગૂજરાતી સાહિત્ય પ્રકાશન કરવા તરફ દોરાયું છે અને કેટલાક ગ્રંથો પ્રકાશિત પણ થયા છે. ગૂજરાતી જૈન સાહિત્યનું પ્રથમ દર્શન જૂની વાંચનમાળામાં વીરવિજય - કૃત હતશિલાની ગરબીનું થયું. ત્યાર પછી બહત કાવ્યજૈન પ્રાચીન ગુજરાતી દેહતમાં કેટલાંક રતવનો, સઝા, સ્તુતિ, પદે વિગેરે સાહિત્યના પ્રકાશનની શરૂઆત. કેટલીક ભૂલેથી મિશ્રિત થપેલ વાંચવામાં આવ્યાં. તે પછી પ્રાચીન કાવ્યમાળામાં વૃદ્ધ સાક્ષરવર્ય હર Page #7 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] ગોવિંદદાસ કાંટાવાળાના આગ્રહથી શીલવતીને રાસ પ્રસિદ્ધિ પામે. આ રાસની પ્રસિદ્ધિ પછી જૈનેતર વિદ્વાનું કંઈક લક્ષ્ય જૈન ગૂજરાતી સાહિત્ય પ્રતિ આકર્ષાયું. તે પછી મુંબાઈમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષહ્માં રા, મનસુખ કિરતચંદ મહેતાને “ગૂજરાતી ભાષામાં જૈન સાહિત્યને ફાળે” એ નિબંધ વંચાયાથી ગૂજરાતી સાહિત્યમાં જૈનોનો આટલે મે અદ્વિતીય ફાળો અસ્તિત્વ ધરાવે છે, તે સાંભળી આશ્ચર્ય પામ્યા. પ્રાચીન ગુજરાતી સાહિત્ય વિષે આટલે પ્રકાશ પડ્યા છતાં પણ જૈનેતરની માફક જૈનેને કઈ રાજા કે કોઈ સંસ્થા તરફથી મદદની અસંભવતાથી સાહિત્ય કંઈ પ્રકાશમાં આવી શકયું નહીં. પહેલાં એ તે લખાઈ ચૂકયું છે કે જેનસમાજ વ્યાપારપ્રધાન હૈઇ તેઓનું તે પ્રતિ દુર્લક્ષ્ય તે હતું જ. તેમ સાધુઓને પણ સંસ્કૃત કે પ્રાકૃત સાહિત્ય જેટલું ગુજરાતી સાહિત્ય વિષે અભિમાન નહોતું. તેથી જૈનસમાજ ગૂજરાતી સાહિત્યના મેટા ખજાનાની માલિકી ધરાવવા છતાં પણ ભાષા કે તિહાસ તત્ત્વના સંશોધકોની આશાઓ તૃપ્ત કરી શકે નહીં. દિવસે દિવસે માસિકોમાં, વર્તમાનપત્રોમાં અને સાહિત્ય પરિષદમાં જૈનેતરે દ્વારા પિતાના ગૂજરાતી સાહિત્ય વિષે થતા પ્રયત્નોથી કેટલાક જૈન વિદ્વાનેના હદયમાં પોતાનું પ્રાચીન ગુજરાતી સાહિત્ય પ્રકાશિત કરવા ઉત્કટ ઇચ્છા ઉત્પન્ન થઈ, દરમ્યાન રા. રા. મનસુખલાલ રવજીભાઈ દ્વારા રાયચંદ્ર જૈન કાવ્યમાળાને બે ગુચ્છકો પ્રકાશિત થયા. તે પછી વિદ્વાન ભગુભાઇ કારભારીના પ્રયત્નથી શ્રીમાન શેઠ દેવચંદ લાલભાઈના પુસ્તકોદ્ધારના ફડના કાર્યવાહકેનું ધ્યાન ખેંચાયું. તે પુસ્તકેદ્ધાર ફડ દ્વારા અત્યાર સૂધીમાં છ ભાગે બહાર પડી ચૂક્યા છે, તે પછી તે પણ કંઇ અમિત થઈ આરામ લેતું હોય તેમ જણાય છે. ઉકત રેખા દર્શનાનુસાર સાહિત્ય જેમ જેમ પ્રકાશમાં આવતું ગયું. તેમ તેમ વિદ્વાનોના ભાષાસ્વરૂપાદિ સંબંધી અનેક શંકિત પ્રશ્નોનો ઉકેલ આવો ગમે અને અગાઉ દ્રઢ કરી રાખેલ મંતવ્યને ફેરવવાં પડ્યાં. પહેલા કેટલાક વિદ્વાને સાહિત્યમાં જૈન સાહિત્ય” એવું ભિનું નામ આપતા (ટુંક દ્રષ્ટિમાં), તેમનું ભાષાસ્વરૂપ પણ ભિન્ન ગણતા. પરંતુ જેમ જેમ પ્રકાશિત સાહિત્યનું અધ્યયન-અવલેકન હિંગત થતું ગયું તેમ તેમ તે વિચાર ફેરવાતા ગયા. આ વિષે રા. ૨. મંજુલાલ જમનારામ દવે એમ. એ. ગુજરાતી પાંચમી સાહિત્ય પરિષદૂમાં “પ્રાચીન અને અર્વાચીન કાવ્ય” એ નિબંધમાં જણાવે છે કે “જન સાધુએ પિતાના ગચ્છથી સંરક્ષિત Page #8 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] હાવાને લીધે શાન્તિથી સાહિત્યેપાસના કરી શકતા અને તે કાળની લેાકવાણીમાં પોતાના વસ્તુછંદ' અને ‘ભાષા છંદ’ ના મધુર રાગે રતા. આ સાહિત્યને કેટલાક જૈન સાહિત્ય’ એવું તેખું નામ આપે છે, પરંતુ વસ્તુતઃ તે જ પ્રાચીન ગૂર્જર સાહિત્ય છે. એમાં હવે કોઇ પણ જાતના સંકોચ રાખવા જેવા નથી. અલબત્ત તે કાળની જૈન અને બ્રાહ્મણ શૈલીમાં ફેર છે અને તેનું કારણ નથી તેમ નથી. તે કાળની બ્રાહ્મણ શૈલી સંસ્કૃતને વધારે અવલંબતી ત્યારે જૈત રૌલી પ્રાકૃતાદિમાંથી શબ્દભંડાળ ભરતી. પરંતુ ઉભયના આશય તા એકજ હતા. અને તે ધર્મ નામમાં જ સમાપ્ત થતા. ( જુએ પાંચમી ગૂજરાતી સાહિત્ય પરિષદ્ના અહેવાલ ). આ પ્રમાણે વિદ્રાનાનાં હૃદય વિશાળ બની જૈન કાવ્યેના આસ્વાદ કરવા લાગ્યાં. હજી પણ કેટલાક વિદ્યાતાના હૃદયમાં જૈન ભાષાસ્વરૂપ ભિન્ન હોવાના વિચાર દૃઢ મૂળ કરી રહેલ છે, પરં'તુ આશા રાખી શકાય છે કે જ્યારે જૈન, જૈનેતર સાહિત્ય વિશ્વસનીય શાસ્ત્રીય અન્વેષણ પદ્ધતિથી પ્રસિદ્ધિ પામશે અને કોઈ નિષ્પક્ષપાત વિદ્વાનના હાથે ભાષાના ઇતિહ સ સિલસિલેવાર લખાશે ત્યારે જ તે વિચાર કઇંક અસ્થિર થશે. અસ્તુ. આ કાવ્યસંગ્રહ એક ઐતિહાસિક સામગ્રીના સાધનરૂપે પ્રકાશ પામે છે. એટલે આવાં સાધને પણ ઇતિહાસમાં કેટલાં મહત્ત્વપૂર્ણ છે, તે પુરાતત્ત્વના શોષા સારી રીતે સમજી શકે છે. ગુજરાતનો તિહાસનાં સાધતે જેટલાં જૈન સાહિત્યમાંથી હસ્તગત થશે તેટલાં અન્ય સાહિત્યમાંથી ભાગ્યેજ મળી શકશે. જૈનેતરે નાં ગૂજરાતના ઐતિય઼ાસિક સાહિત્યને કાળા આપી શકે તેવાં ફક્ત કીર્તિકામુદી, કાન્હડપ્રશ્નધ, અને અન્ય એક એ એ સિવાય ભાગ્યેજ વિશેષ મળી આવશે. ત્યારે જૈતામાં પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, ચતુર્વિશતિ પ્રશ્નધ, કુમારપાળ સંબંધી ત્રણ મોટા ગ્રંથા. યાશ્રય, હીરસાભાગ્ય, સામસભાગ્ય આદિ અનેક સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથો તે સિવાય ગૂજરાતી ભાષામાં જૈન ગુજરાતી ઐતિહાસિક રાસ સંગ્રહ, ચળેવિજય ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ઐતિહાસિક રાસ સંગ્રહા ૮ ભાગો, અને ગૂજરાતી ગદ્યમાં લાક છુટા છવાયા પ્રકાશિત એલ ઐતિહાસિક પત્રા આ વિસ્તી સાહિત્યનું સૂક્ષ્મતાથી અવલોકન કરવામાં આવે તે નાનું જ નહીં પણ ગુજરાતની સામાજિક, રાષ્ટ્રીય, ધાર્મિક સ્થિતિ, લોકોના આચાર-વિચાર, જ્ઞાતિની વ્યવસ્થા આદિ અનેક બાબતોનું કેટલુંય વન મળી આવે છે. જ્યાં સુધી જૈન સહિનું સાંગોપાંગ ખારીકા "" Page #9 -------------------------------------------------------------------------- ________________ | [ 8 ] ઈથી અધ્યયન નહીં કરવામાં આવે ત્યાં સૂધી ગુજરાતને પ્રામાણિક ઈતિહાસ લખી શકવાની આશા રાખવી તે વૃથા છે. જન સાધુઓએ પંદરમા સૈકા પહેલાં ઐતિહાસિક આદિ સાહિત્ય જેમ સંસ્કૃત ભાષામાં રચી સમાજને ઉપકૃત કરેલ છે, તેવી જ રીતે પંદરમા સૈકા પછીના ગૂજરાતી સાહિત્યના મેટા ફાળાથી સમાજ તેમને કહ્યું છે. પંદરમા સૈકા પછીનું ઘણું સાહિ ત્ય (પ્રાચીન) ગૂજરાતી ભાષામાં મળી આવે છે. તેથી તે સૈકા પછીને સાહિત્ય, સમાજ કે રાજ્ય સંબંધીને ઈતિહાસ રચવામાં રાસે, સઝા, સ્તુતિઓ, પ્રબંધ કે વિવાહલા વિગેરે સાધને ઘણેજ અગત્યને ભાગ અર્પણ કરી શકે છે. એટલે પહેલાંના ઈતિહાસ માટે જેમ સંસ્કૃત સાહિત્ય અહિણીય છે, તેવી જ રીતે દરમા સૈકા પછીનું ગૂજરાતી સાહિત્ય તેટલું જ આદરણીય છે. આ સમયના પંદરમા સૈકાથી સતરમા સૈકા સુધીના ઇતિહાસ માટે આ સાધને સિવાય મુસલ્મિન લેખકેના અહેવાલ ઉપર આધાર રાખવું પડે છે. પરંતુ આપણી અને તેમની સંસ્કૃતિ વચ્ચે અનેક ભેટે હેવાને લીધે તેમના ઘણું અહેવાલે શ્રમમૂલક મળી આવે છે. તેમ આપણું ગુજરાતી સાહિત્યમાં રાજકીય બાબતે સિવાય અન્ય અનેક હકીકત સંબંધી પ્રબંધ મળી આવે છે, જેને મુસલમાની સાહિત્યમાં અભાવ હોય છે. એટલે તે ત્રણ-સાડાત્રણ સકાના ઇતિહાસ માટે ગુજરાતમાં આ રાસાનું સાધન એક ઉપયોગી અંગ લેખી શકાય. આવાં સાધનની કેટલી જરૂર છે, તેમ તેનું મૂલ્ય કેવું આંકી શકાય તે વિષે છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ વિભાગના પ્રમુખ બીમાનું પ્રો. બળવંતરાય ક. ઠકે પોતાના ભાષણમાં જણાવે છે કે “ મતલબ કે ઉર્દુ, બંગાલી, ગૂજરાતી આદિ વર્તમાન અને ફારસી, અર્ધમાગધી, અપભ્રંશ, સંસ્કૃત આદિ જુનો ભાવા નું એ સૈકાઓનું-ચોકકસ એ સૈકાઓનું ગણી શકાય એવું સં સાહિત, જે જે મળી આવે, તે તે સોધીને પ્રગટ કરવું, એ એ સમયના ઈતિહાસનું જ એક અતિ મેટું કાર્ય છે. સાહિત્યની કે બીજી કોઈ દષ્ટિએ એ કૃતિઓ ગમે તેટલી ઉતરતી જણાય તથાપિ એ સમયની સંસ્કૃતિને ઇતિહાસ ઘટાવવાને માટે એ જ સર્વોત્તમ સાધન છે” આ ઉપરથી સમજી શકાશે કે આપણને એ સમયને શાસ્ત્રીય ઈતિહાસ ઘડવા માટે રાસાઓ, ભજન, લેકગીત, ગરબા, સ્ત્ર એના રાસાઓ, દુહા, સેરા, લેકવાર્તાઓ વિગેરે જે જે સાહિત્ય ઉપલબ્ધ થાય, તે તે સર્વે આવશ્યક અંગ પૂર્ણ કરી શકે તેમ છે. સાહિત્યષ્ટિ કરતાં Page #10 -------------------------------------------------------------------------- ________________ [ પ ] ઐતિહાસિક દૃષ્ટિ અને ભાષાષ્ટિ ધ્યાનમાં રાખીને જ આ રામાએને પ્રકા શમાં લાવવા પ્રયત્ન થયો છે, એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. કાવ્યને ભાષાસ્વરૂપની દૃષ્ટિએ અવલાકતાં સમયયાપન સાથે ભાષામાં કેવું પરિવર્તન થવા પામ્યુ છે, મૂળ સંસ્કૃત શબ્દો કેવું સ્વરૂપ ધારણ કરતા ગયા અને કયા સ્વરૂપમાં રૂટ થયા એ જ લક્ષ્યમાં રાખવું ઘટે. એટલે કાવ્યની પરીક્ષા ભાષાની દૃષ્ટિએ અને સાહિત્યની દૃષ્ટિએ કરવી ધરે. કારણ કે ભાષા સ્વરૂપ દરેક જમાનાવાર કવિઓમાં એકધારું એટલે તેમના સમયમાં જે પ્રમાણે પ્રયાગે! વપરાતા હું.ય તે પ્રમાણે તેમે પ્રયાગ વાપરી શકે છે. પરંતુ કાવ્યના ગુણા વિકસ.વવામાં કવિની પ્રતિભા ઉપર આધાર રહે છે. કાવ્યની ઉત્તમતા કે અનુત્તમતા યા ગુણ-દોષો કવિની પ્રતિભાને અવલખીને રહ્યા હોય છે. તે માટે કાવ્યેાતી સમાલેચના કરતાં કાવ્યની ઉત્તમતા કે અનુત્ત• મતા ભાષાસ્વરૂપનું પૃથક્કરણ કરતાં મિશ્રિત ન થઈ ય તે ધ્યાનમાં રહેવુ હોઇ મે. અત મેત્ર કેટલીક વખત આપણે પંદરમા સૈકાનું પ્રતિભાશાલી કાવ્ય નિહાળી સત મા સૈકાનું નિસ કાવ્ય અવલોકી ભાષાસ્વરૂપને વિચાર કરતાં તાવથી સેવા મત બાંધી લખે છીએ કે આ ભાષા, આ પ્રયોગા યા રૂપાખ્યાના તે! અમુક સમાજનાં જ ભિન્ન છે. પરંતુ વસ્તુતઃ એમ નથી હતું. તેમાં કિવની શબ્દરચના યા શૈલી જ આપણને બ્રાંતિમાં નાખે છે. જૈતાના કાવ્યેનુ અવલકન કરતાં મેં ખાસ ધ્યાનમાં રાખવું તેઇએ કે જેમ જતાના આદિમ આચાર્યાં મે પ્રાચીનકાળના સાહિત્યમાં તત્સમયની ભાષાને જ પ્રાધાન્ય આપ્યુ હતું, એટલે પેાતાનું સાહિત્ય તે સમયની પ્રાકૃતભાષામાં ગુંચ્યુ હતુ. તે જ પ્રમાણે અર્બાચીન પદમા સૈકા પછીના) આચાર્યાએ ગૂજરાતી ભાષાના સહિયમાં પોતાના સમયની, પોતે વિહરતા હોય તે તે પ્રાંતની ગ્રામ્ય ભાષને જ પ્રાધાન્ય આપેલું છે. કોઇ કાઇ એમ પણ માને છે કે જૈનેતરે!ના કાવ્યેામાં સંસ્કૃત ભાષાના શબ્દો શ્રેષ્ટ ૧૫રાયા છે, તેમ જૈતાના કાવ્યોમાં પ્રાકૃત, પરંતુ જૈનેાનાં કાવ્યો બારીકીથી નિહાળવામાં આવે તે જરૂર ખાત્રી થશે કે તેમના કાવ્યોમાં દેખાતા પ્રાકૃત શબ્દો યા રૂપાખ્યાને શુદ્ધ પ્રાકૃત નથી હોતાં, પરંતુ તેમના સમયમાં જે રૂપમાં રૂઢ થયેલ તે જ રૂપમાં તેમના કાવ્યેોમાં સ્થાન પામેલ છે. એનુ સખળ કારણ અન્ય એ પણ છે કે કેટલાક સ ંસ્કૃત, પ્રાકૃત ભાષામાં પ્રતિભાશાલી ગ્રંથપ્રણેતા જૈન કવિઓએ ગૂજરાતી ભાષામાં જે ગ્રંથા રચ્યા છે. તેને ધ્યાનપૂર્વક નિહાળતાં તેમાં વપરાયેલ શબ્દો અને કેટલાં કે રૂપાખ્યાને શુદ્ધ Page #11 -------------------------------------------------------------------------- ________________ [૬ ] સંસ્કૃત કે શુદ્ધ પ્રાકૃત નથી હોતાં. તે કહે કે શું તેવા પ્રતિભાશાળી ગ્રંથકારેને ગુજરાતી ભાષામાં તેવા શબ્દોના પ્રયોગો વાપરતાં તેનું વિકૃત સ્વરૂપ ધ્યાનમાં નહીં હોય? પરંતુ તેનું ખરું કારણ એ જ છે કે તેમના સમયમાં ગુજરાતી ભાષામાં જે શબ્દો યા રૂપાખ્યાને રૂઢ થયેલ તે જ સ્વરૂપમાં તેમણે પિતાનાં કાવ્ય રચ્યાં છે. વળી પ્રાચીન સમયમાં વિહારના યથેષ્ટ સાધનના અભાવે તેઓ લાંબા સમય સુધી જે વિભાગમાં વિહરતા તે પ્રાંતની ભાષાને ૫ટ તેમનાં કાવ્યોમાં જણાઈ આવશે યા તે સાધુઓનું જીવન વિશેષ ભાગે મુસાફરીમાં જ વ્યતીત થાય છે અને તેમાં પણ શહેર કરતાં ગામડાઓનું સેવન વિશેષ હોય છે એટલે પરિભ્રમણના પ્રદેશની ભાષાને પટ તેમનાં કાવ્યોને લાગે છે તે સ્વાભાવિક છે. વળી ગ્રામ્યજનેને પ્રતિબોધવા માટે જે કાવ્ય યા રાસાઓ કે કંઈ પણ રચના કરવી પડે તે તેમની ભાષાના સ્વરૂપ પ્રમાણે યા ગ્રામ્ય પ્રયોગોમાં ચના કરવી પડે છે તે સમજી શકાય તેમ છે જ. હાલ પણ એ અનુભવાય છે કે કઈ શિષ્ટ લેખક ગામડામાં જઈ કંઈપણ ઉપદેશાત્મક મહત્વપૂર્ણ ભાષણ પિતાની ભાષામાં આપશે તે તે ગ્રામ્યજને બરાબર નહીં સમજી શકે, તેથી ઉલટું જેને ગામડાને સંસર્ગ વધારે હશે અને તે ગ્રામ્ય ભાષામાં કંઈ ઉપદેશ આપશે તે તેની અસર તેમના ઉપર આબાદ થશે. તદનુસાર જૈન સાધુનું વિહાર સ્થળ ગામડાં અને ગ્રામજનોને પ્રતિબંધિવા એટલે તેમનાં કાવ્ય વિશેષ કરી ગ્રામ્ય ભાષાથી જ ભરેલાં હોય છે. અધુના પણ વિચારાય તે જશે કે ગુજરાતના જે જે લૈકિક વિભાગે અસ્તિત્વ ધરાવે છે જેમકે ચુંવાલ, વાગડ, વીઆર, પાટણવાડે, ઉગમણું, દશક્રોઈ, ચારૂતર, કાનમ, સુરતજીલ્લા વિગેરે અનેક વિભાગની ભાષાના સ્વરૂપમાં, ત્યાંની શિલીમાં, ઉચ્ચારમાં અનેક પ્રકારની ભિન્નતા જણાશે. જ્યાં કોઈ વિભાગમાં એક શબ્દ વ્યવહારમાં સારી રીતે પ્રચલિત હશે તે જ શબ્દ અન્ય વિભાગમાં નિંધ ગણાશે. આનાં અનેક ઉદા. હરણ પણ છે. તે આપવાથી વાચક અધીર થઈ જાય તેમ સંદેહ રહે છે. જૈન કવિઓ પિતાના કાવ્યના અંતે રચનાસ્થળ જણાવે છે. તે તે કાવ્યોને અવેલેકી તે જણાવેલ વિભાગની ભાષાનું હાલ પણ અધ્યયન કરી, તે કાવ્યને નિહાળે તે પણ અનેક પ્રયોગો હજુ પણ એવા ને એવા સ્વરૂપમાં કાયમ દેખાશે. અને તેથી આપણને જે જૈન પ્રયોગની સૂગ છે તે દૂર થઈ શકે ખરી. તે એટલું લક્ષ્યમાં રાખવું ઘટે કે કાવ્યાવલેકન-સમયે જે જે પ્રવેગ યા શબ્દ આપણે ન સમજી શકીએ યા તે પ્રયોગોનું Page #12 -------------------------------------------------------------------------- ________________ [ 9 ] મળી સ્વરૂપ પ્રથમ જ વાર આપણને દેખાય તેથી એમ મત ન ખાધી લેવા ધ કે આ રૂપાખ્યાન, આ શબ્દો તો જૈનભાષામાં જ વપરાયેલા છે. પરંતુ તેવા પ્રયાગ। યા શબ્દોનુ વિકૃત રૂપ અદ્યાપિ કોઇ સ્થળે ગામડામેની ભાષાપ્રેમાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં તેમ નિહાળવુ જોઇએ. જૈન કાવ્યોમાં કેટલાક એવા પણુ શબ્દો આવે છે કે સંસ્કૃતશબ્દોનું પરિવત ન તેમનામાં જણાઇ આવે છે, તેવા પરિવર્તનવાળા શબ્દો જૈનેતર કાવ્યોમાં નહીં મળે, પરંતુ હિંદના અન્ય ભાગેામાં તેવા જ પરિવર્તનવાળા તે શબ્દો મળી આવે છે, તેનુ કારણ સાધુઓને એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં વારંવાર કરવી પડતી મુસાફરી પર આધાર રાખે છે. અંતે એમ જણાવવુ જોઇએ કે જૈન કાવ્યાના અવલોકન પ્રસંગે હાલની ગ્રાભાષાનું સ્વરૂપ ખાસ ધ્યાનમાં રાખવુ જોઇએ. તેમાં પણ અમદાવાદ જીલ્લાનાં ગામડાઓની ભાષા તથા વીઆર, ચુંવાળ, પાટણવાડા આદિ ગ્રામ્ય જનેએ લાંબા સમયથી પાડી રાખેલા ગુજરાતના વિભાગોની ભાષાના સ્વરૂપનું અધ્યયન કરી રાખવુ જોઇએ. આથી હું એમ કહેવા નથી માગતા કે તેમનામાં પ્રાકૃત શબ્દો નથી. પરંતુ જે શબ્દોને પ્રયોગ વ્યહારમાં થઇ શકતા તે જ શબ્દો તેમનામાં વપરાતા. વળી ધર્મશાસ્ત્રના ધાભિષિક શબ્દો પ્રાકૃત હેવાથી તે શબ્દો નહીં જોયેલા જોવામાં આવે તેથી પણ કઇક ભાષા જૂદી જણાય. આ ઐતિહાસિક કાવ્ય સંચયમાં કેટલાંક કાવ્યે સાહિત્યની દૃષ્ટિએ પણુ ઉત્તમ છે અને તે વાંચવાથી કવિની પ્રતિભા તેમાં સ્પષ્ટ તરી આવે છે. આ સયમાં વિ. સ. ૧૪૯૯ ની સાલમાં રચેલ દેવરત્નસૂરિ કાગ' છે. તેમાં વરત્નના સન્યસ્ત પછી કવિએ તેમના બ્રહ્મચર્યની દૃઢતા માટે આલ કારિક વર્ષોંન ઉત્તમ રીતે કરેલ છે --રતિ પોતાના પ્રય વલ્લભ પ્રતિ કહે છે કે મહીતલમાં એક દેવરત્ન જ તમારી આજ્ઞાને માન કહેવાય માટે તેના માનખંડન માટે ક્રાઇ ઉપાય સાંભળી કામદેવ ક્રેાધે ભરાઈ પોતાના મિત્ર વસંતને આમંત્રી સાધુને જિતવા માટે પ્રયાણ કરે છે. ત્યાં કવિએ વસ તનું વન કરતાં કમ્પ્યુ` છે કેઃ આપતા નથી. તે ઠીક ન અજમાવવે જોઈએ. આ ( ફ્ગ ) *ભિર સહકાર લહકા, ટટકઇં કાઈલ વૃંદ; પારધિ પાડેલ મહિમળ્યા, ગઢિહિ મુચકુંદ Page #13 -------------------------------------------------------------------------- ________________ [<] ચંદ્નન નારંગ કદલી અ. લવલી કઈ આનંદ; રમતી ભમઈ બહુ ભગિઈ, રગિઈ મધુકર વૃંદ વિન વિને ગાયન ગાય, વાયઈ મલય-સમીર; સિમસિ નાચ રમણીઅ, રમણીય નવ નવ ચીર. કિશુક ચંપક ફલિ, કુલિઞ તવર સાર; મયણ મહીપતિ ગાઈ, રાજઈ રસ શૃગાર. ( રાસ ) રતિપતિ અખલા-મલ સારીસઉ, રીસઈ ચ લઉ વીર રે; મિત્ર વસત પ્રમુખ નિજ પરિકર, રિકગિત ધીર રે. આકિ મુનિવર પાસઈ તેજિત, જવ તવ હઉ ઉવસતાપ રે; સીયલ કવચ તસુ દેખી અતિઘણ, ધણુ હુઆ ગમ-ચાપરે. આ પછી આગળના વર્ણનમાં મદનની હાર અને યુત્તિના વિજયનુ વર્ષોંન સુંદર રીતે આલેખાયેલું છે. પંદરમા સ ાનાં કાવ્યેને, તેમાં વપરાયેલ રૂપાખ્યાતાના સ્વરૂપને હલ વપરાતા સ્વરૂપમાં પરિવર્ત્તન કરવામાં આવે તે તે કાવ્યની ઉત્તમતા તુરત ધ્યાનમાં આવી શકે. આ પ્રમાણે કાવ્યાનુ પૃથક્ પૃથક્ સ્પષ્ટીકરણ કરવા જઈએ તો પ્રસ્તવનનું પરમાણુ વિસ્તૃત થઈ જાય અને વાચકના ધેયના અંત પણ આવી જાય એટલે વિવેચન નહીં કરતાં એક આવશ્યક હકી તને ઉલ્લેખ કરી આવીશ, જૈનધમ માં સ્ત્રીએનું સ્થાન પુરૂષના જેટલું જ ઉચ્ચ માનવામાં આવ્યુ છે. તેમ પુરૂષોની માફક સ્ત્રીએ પણ સં યાસ ગ્રહણુ કરી શકે છે. તદનુસાર અનેક મહિલાએ સંન્યાસ અંગીકાર કરી સ્વપર કલ્યાણ સાધી ગયેલ છે. જૈનધમ માં એને આટલું સ્વાતંત્ર્ય હવા છતાં પણ લઇ સ્ત્ર! વિદુષી, ક્વયિત્રી કે પ્રતિભાશાળી ઉત્પન્ન થઇ હોય કે સેવા સમાજમાં પેતાને જીવ નભેગ આપી અમર થઈ હોય તેવા કયાંય ઉલ્લેખ મળતા નથી,૧ પરંતુ ૧ વિ. સ. ૧૪૦૭ માં જેસલમેરમાં ગુØસમૃદ્ધિ મહત્તરાએ પ્રાકૃતમાં રચેલ અંજનાસુ દરી ચિરત સ. ૧૬૦૫ માં શ્તનબાઇએ મેડતામાં રચેલ ફૅટીઆની સાય, સ ૧૬૪૪ મ! સાધ્વી હેમશ્રીએ ગૂજરાતીમાં રચેલ કનકાવતી આખ્યાન વિગેરે મળી આવે છે. સુસિદ્ધ કવિ દુર સદ્દષિની સં. ૧૨ માં રચાયેલી ઉપમતિભવ પૃપ ચા ક્રયાને પ્રથમા દશ'માં ગુણા સાધ્વીએ લખી હતી તેમજ રાજીમતી સાનાઇ વિગેરે અનેક શ્રાવિકાઓએ અનેક ગ્રંથે! લખાવ્યાના ઉલ્લેખો મળી આવે છે. -લા ભ. ગાંધી. Page #14 -------------------------------------------------------------------------- ________________ એક આનંદની વાત છે કે આ કાવ્યસચયમાં એ વિદુષી સ્ત્રી ---સાધ્વીઓના પ્રખ– ધોના સંચય કરવામાં આવ્યા છે. તેમાં ખંભાતને વતની ઓશવાળ સેાની સીહગ અને તેની પત્ની રમાદેવીથી ઉત્પન્ન થયેલ મેયા બધ છે. આ પ્રબંધ સાત ઢાલમાં યા ૭૫ શ્લોક પ્રમાણમાં સમાપ્તિ પામે છે, તેનુ નામ સન્યાસ સ્થિતિમાં ધમ લક્ષ્મી રાખવામાં આવ્યુ હતુ. તેના વર્ણનમાં કવિ કહે છે કે જીગતિ હૈ ભગાત સવિ સાચવર્ક એ, બન્નેં ત્રિનય વિવેક વિચારુ એ. ભણુ ગુપુષ્ટ ભદ્ ભાવસ, અંગ આલસ અંસ નિવાર એ વાગવિ વર દિન પ્રતિ, સલેાક સઇ ડેઢ પ્રચાર એ. લક્ષણુ-છંદ-પ્રમાણ—સૂત્ર, આવડતાં ન લાગઇ વારુ એ. શાસ્ત્ર સર્વ શ્રીમુખિ કરી, વળી જોઇએ અંગ અભ્યાસ એ અક્ષર અર્થ એ જાનૂ, વખાણુર્ણ વિવિદ્વ પ્રકારુ એ. જાણુએ સુધી ભાષ ષટ્, લિપિ પ્રીછઇ ભેદ અઢારુ એ ધારણ કિસ વખાણીઇ એહ, પ્રજ્ઞા ન લાભ પારુ એ. ઇ. કવિના ઉકત વણુ નથી જણાય છે કે તે બહુ વ્યુત્પન્ન હતાં. તેમની ધારણાશકિત પણ અદ્વિતીય જહુાય છે, જ્ઞાન પણ અત્યુત્કૃષ્ટ સોંપાદન કરેલ હાય તેમ અવલે।કાય છે, જૈન સમાજે તેમનો પ્રતિભાથી આકર્ષાઇ · મહત્તરા નામના પદ પર તેમને નિયુક્ત કર્યાં હતાં, જે પ૬ જૈતેમાં અત્યુત્તમ મનાય છે. બીજો પ્રબંધ • ઉદયચૂલા ' નામની સાધ્વી સંબંધી છે. આ એક નામે ૧૯ કડી પ્રમાણમાં છે. એટલે તેમની સસારાવસ્થા વિષે આપણે અજ્ઞાત રહીએ છીએ. કવિએ કેવળ તેમની સાધુ અવસ્થાનું જ વર્ષોંન કરેલ છે. તેમાં પણુ તેમના ગુણાનુવાદ જ ગાયા છે. એટલે તેમના વિષે વિશેષ પ્રકાશ પડી શકતા નથી. શ્રીમતી ઉદથચૂલા પણ કિત ધર્માં-લક્ષ્મીતી માક મહત્તરા ’ ૧૬ પર નિયુક્ત હતાં. કવિ તેમના ગુણેનુ કથન કરે છે કે * ( ઢાળ, ) ટાલિક વાદિ માણુ, પરમત ક્રિયા અપ્રમાણુ હત્તરા સાહતી એ, પિષ્ટ મેાહતી એ નિમવાણી રજિગ્મ જાણુ, ભુવન ક હરાણુ તપ તેજિઈ દીપતી એ, રતિપતિ જીતી એ. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મહિમા મેરૂં સમાણુ, વિઅણુ વઇ તુહ્ન આપ્યુ. ક્રીરતિ મહિમહઇ એ, શીલપ્ત ગહગઇ એ. મહત્તા જામિલ જોઇ, દીસષ્ઠ અવર ન કાઇ. ઋણપરિ જપતા એ, કવિષણુ મલપતા એ. સાજ કરઉ અતિ સિણુગાર, મહત્તરા ગુણુહ ભંડાર આવી વંદ્ગુણૅ એ, જિમ ગિ ચિર ન દઉં એ. ત્યાદિ ઉક્ત બે સાધ્વીઓના પ્રબંધથી સ્ત્રી ઇત્યાદિ સમાજના કઇંક [ખ્યાલ] આવી શકે છે. વિદુષી સ્ત્રીઓનુ સ્થાન પુરૂષ વર્ગમાં કેવું મહત્ત્વપૂર્ણ હતુ` તે સમજાય છે. સ્ત્રીઓ માટે આવા પ્રામાણિક પ્રબંધો મળવા બહુ દુભ છે. આ સંગ્રહ વિષે ઘણું કહેવા જેવું છે. પરંતુ તેના અધ્યયન પૂરત સમયાવકાશ નહીં હોવાથી માન રહેવુ પડે છે. સંપાદક મહાશયે જેવી પ્રતા પ્રાપ્ત થઇ છે. તે જ પ્રમાણે સંપાદન કરેલ છે. કોઇ પણ જાતના કાવ્યામાં વધારા ઘટાડે કે રૂપાંતર કરેલ નથી. પ્રતા કયા રાસની ક્યાંથી પ્રાપ્ત થઇ અને તે કેવી હતી. આદિ શ્તાનુ સમાધાન તેમણે રાસના સારમાં કરેલુ છે. મૂળ મૂળ રાસાએ આપ્યા પછી છેવટે તે દરેક રાસના ગદ્યમાં સાર આપેલ છે. જેથી જેમને પૃથમ ભાષા ક્લિષ્ટ લાગે અને સમજ ન પડે મા કટાળે આવે તેવાને માટે તે ઘણા ઉપયાગી થઇ પડશે. શ્રીમાન સપાદક મહાશયની પ્રતીતિ આપણને, તેમણે સંપાદન કરેલ અનેક પ્રથાથી થઇ ચુકેલ છે. તેમનું જીવન—ધ્યેય સાહિત્યને—તિહાસને જ અવલ ખેલુ છે. તેએએ પેાતાના શાખ પૂર્ણ કરવા ખાતર જૈન સમાજથી પણ વિશેષ વિસ્તીર્ણ જવાખદારીવાળુ' કામ સ્વીકારેલું છે. તેમના આ પગલાથી જો કે ગૂજરાતને તેા લાલ જ છે, પરંતુ જૈન સમાજમાં તે સાહિત્યની દૃષ્ટિએ એક વિદ્વાન વ્યક્તિની ખાટ જ પડેલ છે. છેવટ પ્રભુ પ્રતિ અભ્યર્થના ક્રુ તે આરાગ્યપૂર્વક આયુષ્માન થઇ સમાજ-સેવા કરવા શક્તિમાન બનેા. યોગ્યતાનુસાર પ્રસ્તાવના લખવા પ્રયત્ન કરેલ છે. તેમાં થયેલ સ્ખલના વિજ્ઞાન વાચકે। દરગુજર કરશે. તા. ૧૧ ૧ ૨૩. અમદાવાદ. } ટાલાલ મગનલાલ શાહ. ઝુલાસણવાળા. Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. અ. ને, ૧ શ્રીરત્નકાર્તિસૂરિ-૨ઉપઈ ૨ શ્રીવૃદ્ધિવિજયગણ નિર્વાણભાસ - ૩ શ્રીવિબુધવિમલસૂરિ રાસ ૪ શ્રીવિજયરત્નસૂરિ-રાસ ૫ શ્રીરાજસાગરસૂરિ-નિર્વાણરાસ - ૬ શ્રીન્યાયસાગર-નિવણરાસ ૭ શ્રીવીરવિજય-નિર્વાણરાસ ૮ કરમચંદ્રમંત્રિ-વંશપ્રબંધ ૯ શ્રીમવિમલસરિાસ ૧૦ શ્રીદેવરત્નસૂરિ-ફાગ ... ૧૧ વિજયસેનસૂરિ-નિર્વાણરાસ ૧૨ , (દ્વિતીય નિવાણ) ૧૩ શ્રીવિજયદેવસૂરિ-નિર્વાણ શ્રીવિજયસિંહ રિ-નિર્વાણ ૧૫ શ્રીવિજયભસરિનિર્વાણ ૧૬ શ્રીહેમવિમલસરિ-ફાગ. ૧૫૯ ૧૭૧ ૧૭૭ વાચ બીઆઈ વિમલરિસ્વાદયાય લો ૦ ૨૦ મીહીરવિજયસૂરિ-સલેકે { } નિવણ પુણ્યખાનિ ૨૭ શ્રીજરતનસુરિ-સજઝાય ૨૪ શ્રીસચમરત્નસૂરિ-સ્તુતિ ૨૫ શ્રીધર્મ લક્ષ્મીમહારા-ભાસ ૨૧ શ્રીમતી ઉદયચૂલા-સ્વાધ્યાય ૨૭ શ્રીગુણનિધાનસરિ-સ્તુતિ • ૨૮ શ્રીજિનેશ્વરસૂરિન્દીક્ષાવિવાહવર્ણન રાસ ૨૯ શ્રીનિયરિ-પટાલિક રાસ. ૨૧૫ ૨૨૧ ૨૪ ૨૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ २33 ૨૩૮ ૨૫૪ ૨૬૫-૨૪ ૧૫ ૨૧ ૩૦ શ્રીજિનદયસુરિ-વીવાહલઉ.. » ૩૧ સંઘપતિ સમરસિંહ-રાસ ૩ર શ્રી કલ્યાણસાગરસૂરિ-રાસ - • • ૩૩ શ્રીપં. હેમચંદ્રગણિ–રાસ રાસ-સાર-સુચી. ૧ રત્નકીર્તિસૂરિ . ૨ પં. વૃદ્ધિવિજયગણિ . ૩ વિબુધવિમલસરિ ૪ વિજય રત્નસૂરિ ૫ રાજસાગરસૂરિ ૬ પં. ન્યાયસાગર ૭ ૫. વીરવિજય. ૮ મંત્રી કર્મચંદ્ર પ્રબંધ ૯ સોમવમલસરિ ૧૦ દેવરત્નસૂરિ ૧૧ વિજયસેનસૂરિ ૧૨ વિજ્યદેવસૂરિ ૧૩ વિજયસિંહસૂરિ ૧૪ વિજયપ્રભસૂરિ ૧૫ હેમવિમલસરિ ૧૬ આણંદવિમલસૂરિ ૧૭ હીરવિજયસરિ ૧૮ તેજનસૂરિ ૧૯ સંયમરત્નસૂરિ ૨૦ ધર્મલક્ષ્મીમહારા ૨૧ ઉદયલા મહારા રર ગુણનિધાનસૂરિ - ૨૩ જિનેશ્વરસૂરિ ૨૪ જિનદયસૂરિ ૨૫ સંઘપતિ સમરસિંહ ૨૬ કલ્યાણસાગરસૂરિ ર૭ ૫ હેમચંદ્રગણિ ૧૦૫ ૧૧૦ ૧૧૧ ૧૪ ૧૧૫. ૧૧૭ ૧૭૦ ૧દ-૧૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ન. ૧ કાન્યાન્તર્ગત સાધુઓની નામાવલિ, જયાન દરિ દેવરત્નસૂરિ ધ હું સ વિનયમેસૂરિ વિવેકરાનસૂરિ સચમરત્નસૂરિ કક્કસૂરિ દેવગુપ્તસૂરિ યક્ષદેવસૂરિ રત્નપ્રભસૂરિ સિદ્ધસૂરિ ગમગચ્છ. ઉપદેશગચ્છ. જિનદત્તરિ જિનપતિ જિનપદ્મસૂરિ જિનપ્રમેાધસૂરિ જિનમુિનીંદ ૧૫૩, ૧૧૬ જિનસિંહ ૧૫૧ જિનહંસ ૧૪ ૧૨ ૨૧૪ ૨૧૨ ૨૩૯ 23 ,, ખરતરગચ્છ ગુવિનય ૧૦૬, ૧૩૦, ૧૩૨ જયસેમ ૧૦૬, ૧૩૦, ૧૩૨ જિનકુશલ ૧૧૭, ૧૩૨, ૨૩૯, ૨૩૪ જિનચંદ્ર ૧૦૬, ૧૦૯, ૧૨૦, ૧૨૬ ૨૨૮, ૨૨૯, ૨૩૬ ૨૨૮ ૨૨૬, ૨૨૮ ' ,, જિનવલ્લભસૂરિ ૨૨, ૨૨૮ ૨૨૯ જિનેશ્વરસૂરિ જિજ્ઞેસરસૂરિ જિનાદયસૂરિ ૨૨૮, ૨૩૦, ૨૩૧, ૧૦૮ ૨૩૩, ૨૩૮ २२६ રર૬ ૧૧૫ પ્રખાધમૂર્ત્તિ વીરપ્રભગણિ શાંતિસાગર શ્રુતસાગર સમયસુંદર સેમપ્રભમુનિ ઉત્તમસાગર ઉદ્દયચલા ઉદયસાગર પુરવજય કમલવિજય ૨૨૯ કલ્યાણવિજય કિરપાવિમલ ફાતિવમલ २२८ ૧૦૬, ૧૩૦ ૧૧૫ ૨૨૫, ૨૨૭ તપાગચ્છ આણુવિમલ ૩૫, ૮૫, ૧૯૩,૧૯૪ આણુ દશેખર આણુ દસામ ૩૦ ૧૩૦ ૨૩૬ ૯૫ ૧૪૮૯ ૭૩, ७४ ૨૨૧, ૨૨૨ ८२ ૧૮, ૧૦૫ ૧૭૦ ૨૦૯ २७ ૨૩, ૨૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ કીરતિવિજય તિસાગર અવિજય ફુસવિજય કુસલસાગર કૃપાસાગર ખિમાવિમલ ખીમાવિજય ખુશાલવિજય ગુણવિજય ગુણસાગર જગચંદ્રસૂરિ જવિમલ જયવિજય જયસાગર જયાન દરિ જવિજય જિતવિજય જેસંગજી જ્ઞાનવિમલ જ્ઞાનવિજય તિલકસાગર દનસાગર દલિચંદજી દાનવન જૈવવિજય દેવસુ'દરસૂરિ દેવેદ્રસૂરિ ધ થાય ધમ સાગર (28) ૧૬૨ ધીરાવજય ૫૧ ષીરસાગર નદિવિજય નવિજય નેમિસાગર ( સા. ગ. ) २०२ ૧૮ ૫૧ ૫૧, ૬૭ २७ ૧૦૫ ૯૫ ૧૦૦ ૫૧ ૧૩૫ ૧૬૭ २०८ ૮૨ ૧૩૫ ૧૦૫ ૩૯, ૪૦ ૧૬૦ ૨૮, ૩૬ ૩૯ ૬૭ ૫૧ ૯૫ ૧૯૦ ૫૦ ور ૧૩૫ ૧૩૫ ૫૩, ૮૫ ન્યાનસાગર ભાણવિજય ભાણવમલ મહિમાવિમલ મણિસાગર માણિયસાગર માનવિજય માનસાગર ( સા. ગ.) મુગતિસાગર મુનિસુદરસૂરિ મેઘસાગર ( સા, ગ.) રગવિજય રત્નશેખરસૂરિ 97 ૯૦, ૯૧ ર ૧૩૧ २०२ ૪૬ ૬૮, ૭૪, ૮૨ ૯૦, ૯૦ વિજયક્ષમાસૂરિ વિજયચંદ્ર ૩. ૩૩, ૩૪ વિગેરે ( સા. ગ. ) ૮૨ ૫૧ ૯૫ ૫૩ ૪૬, ૪૮ વગેરે ૧૩૫ ૫૧ ૧૩ રત્નસાગર ( સા. ગ. ) રાજસાગર (સા. ગ.) ૪૫, ૫૦ આદિ રામવિજય ૪૪, ૧૬૨ ૨૨, ૨૦, ૧૨૫ ૧૮૭, ૨૨૨ પ ૩૭, ૮૭, ૧૦૫ ૧૩૧ લખિિવમલ લખમીસાગર ક્ષ-િવિજય લબ્ધિસાગર (સા. ગ.) ૪૬, ૫૦ વલ્લભકુશલ ૨૮૪ વાન ૩૫ ૪૩ ૪૪ २०२ Page #20 -------------------------------------------------------------------------- ________________ I lii i ૨૦ (૧૫) વિજ્યાન ૩૫, ૧૬૦, ૧૬૭, ૧૭૦. | સુમતિસાધુસરિ - ૧૫, ૧૮૯ ૧૯૯ વગેરે સુંદરચંદ્ર ૨૭૮ વિજયદેવ , ૪૭, ૪૯, ૧૬૧, સમિતિલકસૂરિ ૧૩૫ ૧૭૧, ૧૭૫ વિગેરે. સોમપ્રભ ૧૩૫ વિજયદેવેન્દ્ર ૧૦૫ સેમવિમલસરિ ૧૩૪, ૧૪૪ વિજયપ્રભ ૩૬, ૩૮, ૩૦, ૪૪ સેમસુંદરસૂરિ ૧૩૫ ૧૭૪, ૧૮૨ વગેરે સાભાગ્યહર્ષચરિ ૧૪૪ વિજયરન ૪૦, ૪૨, ૧૮૫ સાભાગ્યવિજય ૧૭૬ વિજયસિંહ ૧૫, ૧૭૭ હરષાણુંદ ૨૦૫ વિજયસેન ૩૫ ૧૫૯, ૧૪૩, ૧૪૭, હંસવિજય ૧૬૮, ૧૭૨ વગેરે વગેરે વિજયહીર ૩૫ હીરજી ૧૫૯, ૧૦ વિદ્યાચંદ હીરવિજયસૂરિ ૧૯૬, ૧૯૮, ૨૦૩ વિથાણુંદ ૧૩૫ હીરહરષ ૧૯૮ વિઘાવિજય ૧૭૦ હેમચંદ્ર ૨૯, ૨૬૫, ર૭૪ વિનયભાવ ૧૯૪, ૧૯૫ | હેમવિમલ ૩૫, ૧૪૪, ૧૮૧, ૧૯૧વિ. વિબુધવિમલ ૨૮, ૨૯ આદિ વિમલવિજય ૩૯, ૪૩, ૧૮૫ રત્નાકર ગચ્છ વિવેકહર્ષ ૫૧, ૨૫ આનંદમુનિ ૨૨૦ ઉદયધર્મ ૨૧૯ વીરવિજય ૮૬, ૯૦, ૧૦૫, ઉદયવલભસરિ ૨૧૫, ૨૧૭, ૨૧૮ ૧૭૦, ૧૮૧ વૃદ્ધિવિજય આદિ ૧૮, ૨૦, ૨૨ શાંતિવિજય ૭૬, ૧૬૨ જ્ઞાનસાગરસૂરિ ૨૧૫ શિવચૂલા ધર્મલક્ષ્મી ૨૧૭, ૨૧૮ રરર શુભવિજય ૪૪, ૯૦,૯૨, ૧૦૫ રત્નચૂલા ૨૧૭, ૨૧૯ સકલહરસૂરિ ૧૪૪ રત્નસિંહરિ સત્યવિજય વિવેકશ્રી ૧૬, ૧૮, ૨૦, ૧૦૫ સાધુવિજય સુખસાગર વિધિપક્ષ ( અંચલ ગરછ ) સુમતિસાગર ૨૭, ૩૬ [ ગુણનિધાનસૂરિ ૨૨૩ વિપા ૨૧૫. ૨૧૯ ૧૭૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ૨૧૦ २२३ તેજરતનસુરિ ૨૦, ૨૧૧. હેમવિજય ૧૩ ભારતન સાગર ગચ્છ(તપા). સિદ્ધાંતસાગરસૂરિ २२३ કલ્યાણસાગર ૨૫૪, ૨૫૮ ભાવસાગર ક્ષીરસાગર ૨૫૬, ૨૬૧ પુયસાગર ૨૫૯ વૃદ્ધ તપાગચ્છ પ્રમાદસાગર ૨૫૬, ૨૫૭ ગંગવિજય ૧૩ માણિયસાગર २९४ ૧૩ લક્ષ્મીસાગર ૨૫૪ ભુવનકીર્તિ ૩, ૪, ૬, ૮ વૃદ્ધિસાગર પર, ૬૭ રત્નકીર્તિ ૧, ૧૦, ૧૨ મૃતસાગર ૫૨ રાજકીર્તિ સુરસાગર રામવિજય સુંદરસાગર સુમતિવિજય ૨, ૪, ૬, ૧૩ | હીરસાગર ગુણસાગર ૫૩ ૧૩ | ૫૩ ૫૪. પરિશિષ્ટ ન. ૨ કાવ્યાન્તર્ગત ગહની નામાવલી, દેવકરણું : ગ ૧૩ અમદાવાદ, સંધાજી અમરચંદ કાહાનજી, ગમતદે. પંજી, લીલા રેતન રતન, ગમતાદે, નાગજી શાંતિદાસ નાના આજમરાહ મેઘજી શાંતિદાસ, ૪૭, ૪૯, પવિ. રાયચંદ અમર અમીપાલ વસ્તુપાલ ૫૦ જેઠા વધમાન રામજી વાઘજી પર વેણી શ્રીપાલ વાઘ -રાજનગર, તેનાં રાજપુર આદિ પરને સમાવેશ અમદાવાદમાં કરેલ છે, Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પારસવીર કંઅરજી વાઘજી. ભાણ સુંદર રાજધર માધવજી ઓધવ વાઇઓ પુજીએ કી પુકલી આણંદ અરહદાસ લખમીચંદ માણિજ્યચંદ હમજી જગડુ રાયસંઘ વૃધમાન કયાણમલ સુંદરદાસ સુરચંદ લાલચંદ મલકચંદ રૂષલદાસ ગુલાબચંદ દેવકરણ વાઘજી વા મા ડુંગરસી તિલોકસી કહાનજી હરદાસ સિવદાસ રતનજી કાંહનજી રૂષભદાસ આસકરણ મંગલ જેઠા હંસરાજ વાહા કપુરભાઈ વીર ધરમદાસ તેજસી અમરચંદ ટોકર ઉત્તમ નાનાસાહ એમસી સુંદર ધરમદાસ વધમાન શંખ શતક સારંગ સેમેરા Page #23 -------------------------------------------------------------------------- ________________ દેવજી અખાઈ જેઠા ધરમદાસ ઉદય સંઘ સેમે રતનજી શજપાલ ભાણ ગોડીદાસ પ્રતાપસી સુરજી મનજી ઇંદ્રજી ધન જગશી સુરચંદ રૂપચંદ નારાયણ મંગલ છાછા જિનદાસ નેમિદાસ ડુંગરશી હીરા મેઘજી સુંદર વીરદાસ નેમિદાસ સોમકરણ મેઘ આસકરણ મૂલિઆ આદિઓ સંનિઆ દેવરાજ થાન સંઘ પાસ ધરમદાસ વીરચંદ સુરચંદ વાઘજી કાંહાનજી નાનજી ઉદય સંઘ પ્રતાપશી અમરશી લાલજી ઠાકર રવજી રૂપાવલી ઈક ધનજી રૂપજી સતીદાસ તાલણસી તારાચંદ Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ૨વને લાલજી વાંછા ૨વજી ૨૫ સુંદર જસવીર ગોયાલ ન્યાનચંદ અમીચંદ લાલચંદ મેતીચંદ ઝવેર પાનાચંદ કુસલબાઈ હીરચંદ સોભાગચંદ ભવાન મેઘજી નાનચંદ લાલચંદ પાનાચંદ રૂપચંદ ભવાનીદાસ ભાઈચંદ લખમીચંદ ફાલ વીરચંદ ભાઇચંદ તલકશી હીરા લાધો હીરાલાલ ઠાકરશી વાઘજી. પ્રેમાભાઇ હેમાભાઈ જો સર વિજયા ગા કેશવ રેલીયાત લાલભાઈ કીકુ ભવાન ગમાન હરખચંદ કરમચંદ ગુલાબચંદ જેચ દ ભગવાન ઈરછાશા વખત માનચંદ હરખા માનચંદ ગુલાસા ભુરાભાઈ રૂપચંદ પાનાચંદ ઉમાભાઈ ત્રીકમદાસ હરકુંઅર ખીમચંદભાઇ હઠીસંઘ કેસરીચંદ દીનાનાથ પેમાભાઈ મગનભાઈ હીરાભાઈ ત્રીકમદાસ દલીચંદ જોઈતા ઉમાભાઈ હુકમચંદ ૮, ૯૭ | મુલચંદ કરમચંદ Page #25 -------------------------------------------------------------------------- ________________ લલ્લુભાઇ રાયચંદ્ન જેઠા ફુલચંદ કુંતેભાઇ હીરાભાઇ કરમચંદ વધુ માન સમયશાહ હીર ૧૭ મધુ તેજરાજ જસરાજ દેવચંદ પુણ્યપાલ લખમી દેવચંદ ધનુ સામજી રામદાસ કમલશી પુ રાજપાલ મૂલા વીપા ખાનખાના કાજીન પાદરીર કિર’ગી (૨૦) ૧૦૨ .. ,, ૧૦૬ ૧૪૧ .. ܙ ,, ,, ,, 99 37 ,, در ,, . "" ܕܕ ', ૧૬૭ "" ૧૬૮ ૧૬૨ 39 રૂપા ફૈયરી તેજપાલ ૐ અરજી વછરાજ પુ પ્રેમલકે ૨૫૦ રામજી ગાવ નદાસ ચપા ચાનસિધ માનસિ`ઘ અકબર સલીમ અહાનગર ચિરા લાડિમઢે જગતસિ’હ લાખા માણિક મેઘા સામા. ૧. "" ૨૧૦ .. કો "" . ૩,૪,૬ ૐ ,, ૨૧૧ "" ૧૯૯ ૧૯૯, ૨૦૧, ૨૦૩ આદિ .. ૧૯૪ ૪,૭ १७२ ૧૯૯ ૧૯૧, ૧૯૫ ૧૭૧ "" ,, ૧૯૩, ૧૯૪ ભાણરાજ .. ભગવાનજી ૧૭૩ વાઘકુમાર ૧૯૫ ૧-૨-૩ હસ્થના નામ તરીકે નહીં પણ વિશ્વતીય જાતિ જાણવ માટે આપેલ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ વિજૈસ`ગ સંગ મેઘ મીઠીખાઈ જવેર કાનજી ધનજી સાગરપતિ માનવતી માહિથ ગગદાસ જયસિહ મહિર ગદે 7 મીમ ચ ૢ--પ્રથમ ધમાંથી. શ્રીકરણ જેશગ જયમાઁ તાલા ભીમા ઉના. મા સામિસંહ આ ગાબાદ પુનઃપાલ રાયસિ હજી સમર વીરદાસ ૧૮૫ ૨૦૫ ( ૨૧ ) ૐ ૨૭૯ ૨૮, ૨૦૧ ૧૦૦ ,, 31 " 31 .. ૧૦૭ ا. , دو *) 33 53 ,, 19 હિરદાસ પ્રણ જયતી તેજપાલ તારાદેવી વીહા વીના કહુ મેરાગર માંડણ હૃદયકરણ ઉછરંગદ નપાલ નાગદેવ જયધર જેસલ વિરમ વચ્છરાજ દેવરાજ હું સરાજ રહુમલ બંધા નવર ગદે વીકમ વીમા જસમાદેવી જામા 19 ,, 18 "" .. .. " ૧૦૮ 19 " ૧૦૯ . " ૧૧૦ ૧૧૧ " "" . " "2 .. ૧૧૧ જોધપુર ૧૧૨ ار "" "" "" " "" 13 ૧ ઉક્ત મંત્રિરાજના વાજોએ અનેક સ્થળે નિવાસ કરેલ હોવાથી, વળી પુનઃ મૂળ સ્થાને પ્રત્યાગમન કરેલ હેાવાથી. નગરવાર્ સૂચન ક્રરવું ઉચિત નહીં જણાવાથી બધા તત નામાનું નિદર્શન કરેલ છે, 9: Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૨) સુજ સાંતલ રંગદેવી લુણુકરણ નર રાજ ઘડસી વીસલ મેઘરાજ વિકમ કર્મસિંહ શ્રીધરસિંહ નરસિંહ સ્તનસી કરમી કેતિગદેવી સૂરિજમલ રાજધર સંસાર રાજધરમંત્રો માલ પીથા જયતા દ તેજા માન વિસ્તા રાયપાલ માંડણ હંસરાજ દસ્તુ નીબો, જેગા રૂપકરણ ખેતસી નીબા જોગા સિવરાજ પંચાયણ સિંહરાજ શ્રીવત જયવંત ઉપા કર્ણ શ્રીપાલ સદારગ રાયમલ્લ તેજા પદમણી ઉદા. વાહાવી સુરતાણુ સાંકર ઠાકુરસિહ વયસલ ભાખરસીહ રાયચંદ નેતસી ધનરાજ રાયપાલ રામદાસ સામીદાસ નરસિંહ Page #28 -------------------------------------------------------------------------- ________________ (8) અલ cીમરાજ અમા વાર વાય પંચાયણ [દરાજ સાંગણ ગઉડા લુણકરણ જયતની પરતાપસી રતનસીહ માન એરંગ વરસિંહ વીઝાદેવી મેઘરાજ નગરાજ અમર ભોજરાજ ડુંગરશી હસંધર હંસરાજ પસિહ વઈરસીહ શ્રીચંદ સદારગ કપૂર હરિરાજ તેજ યોધ વયસી ઉપસીહ કૃષ્ણ શ્રી રામજી નેતસી કરમસી સુરજમલ કર્મસિ હ કલ્યાણમલ માલદેવ ભીમ કાન્હ ઠાકુરસીહ કસમીર દેવી પૂર્ણમલ સુરજનસિંહ ભઈરવદાસ ભોજરાજ રામ અમરસિંહ સીપી હા સીમા સિંહરાજ સિવરાજ અર્જુન ખીમસીહ Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ૧૧૪ | ૧૧૯ સુરજન ઝાઝણસી જેસરે જીવરાજ જગહથ ૧૨૧ સીહા ૧૨૩ ૧૨૪ સીમા રાઘવ પંચા હમીર શિવા સુરતાણદે ભગતાદે સુરૂપદે કર્મચંદ્ર સાંગઉ સારંગ રાયસિંહ ભાગ્યચંદ્ર લખમીચંદ્ર દલપતરાજ જસવંતદે કૃણસિંહ સુરિજસિંહ વિરદાસ સાંકર ખંભાત સૂરો શયમલ ૧૨9 બ૮ સંસા સિહરાજ જગમાલા સિવરાજ ડુંગરસીહ અચલ ભારહમહલ લાખણસીહ જયંતસીહ જગરાજ સેરસાહ દેવા મેહાલ હેમજી અમરસી વાછા પાસવીર કરમચંદ શ્રીકરણ શ્રીપતિ મેઘાજી સોનપાલ દેવજી વિમલસી સમધર અમરાદે અલચ માના રાણાપુત્ર અમૃત જયા વિજયા ૧૩૬ ૧૩૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ જસવંત અરાજ લખમસી ખીમસી દેવચંદ જયચંદ વાઘરાજ મેઘરાજ કુંવરજી સામા સામકરણ જીવરાજ સી મેલાઈ રામવિ રમા રતનસીહ રતના વસ્તુપાલ પૂનિગ જવાહરસાહે આણુ’દશાહ ઉત્તમદ માધા દૃપાલુ નીખર HTTP:/ જગામ આમ ના 2 મહીપાલદેવ (રાજા) જાનામઢ ડાભી ઢિલિ ૨૧૬, ( ૨૧ ) ૧૩૭ ૧૪૧ "1 33 ૧૪૨ ૧૪૪ ૧૪૫ ૧૬૭ ,, ૧૯૫ ૨૧૫ ,, ૨૧૭ ૨૨૯ ' '; ૨૩૦,૨૩) ૨૮૩ २४८ ૧૫ ૧૫ ૧૬ ૨૨૯ 99 રતનલ પ્રેમજી ફુલબાઇ દેવચંદ અમીચંદ રાયચંદ મેઘખાઇ જે:ીંખાઈ અસયચંદ કમા કેડિ દે જેસંગજી પ્રેમજી રતન જયરાજ જીવરાજ ગણુજી થાવરજી કલ્યાણ વસ્તુપાલ રાયસ થ દુધીગ્રામ દીવ નડાલાઈ પાટણ પદમ શિવચ'દ કપૂર માણિય ધરમદાસ પ્રેમજી કમલથી '; ૧૦,૧૧ ૫૧ " "" ૧૦૧ ૧૮૩ ૧૮૪ 19 ૧૫૯,૧૬૭ "" ૧૬,,, વિ ور એક ક 39 . Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૬) દેવચંદ ગાધુ તિલુણસી અમીપાલ સાંડુ વીરપાલ શ્રીવરછ ચાંડસી પેથડ કરણિગ કાઠિમદે જાડ મોકલ મૂધઉ વિમલાઈ સાધરો. નગરાજ લીલા અલફખાન ( સૂબો જયતુ ૧૪૧ | હીરજી. શ્રીપાલ નાથી ૨૦૧, ૨૦૧૩ ઉદપાલુ ૨૩૧,ર૩૩,૨૩૫ ધારલદેવી ૨૩૧,૨૩૫ સમારંગ ૨ ૩૩,૩૪,૨૫૨ દેસલ ૨૩૮,૨૪૫,૨૪૭ અમર २३८ આજડ ૨૩૯,૨૪૮ ૧૫૩ રતનશ્રી દેસલ સમરસિંહ પચલાલાપુર પાતરાજ બહાપુર - - ૪ ધનો : જ કહુ હરિપાલો ૨૫૦ સેમસીહ સાંગણ લુણિગ લાધે અમરા કસ્તુર લાલચંદ ભિન્નમાલ માટે ૭૦,૭૨ રૂપ નેમિદાસ ૭૧,૭ર શ્રીવધુ મામીદાસ ૭૯ ભરૂધર રમજિતાસંહ (રાજા) ૪૨,૬૯ મરકેટ નેમિચંદ ૨૨૪,૨૨૫, ૨૬ લખમિણી ૨૨૪૨૨૬ રતન ૨૨૯ - મનહરપુર ( કચ્છ ) ૨૦૩,૧૯૬ | શવગણ પાલનપુર હિરે હીરાદે ન્યાનજી વીરજી જેઠા (અરજી Page #32 -------------------------------------------------------------------------- ________________ માંણી મંડણ ભીમ ભાન માણિક કૈસી કરમાદે માતાશાજી સંગ્રામસિંહ ઉદયસંઘ થાભણ શ્રીતિ નાનજી ગાડા ઈંદ્રજી ગાંગાગર ગંગા હદરાજ મઢવ સુખાઇ. મેવાડ રાધનપુર. વડગામ. ધનજી વાલજી માણેકશા વડા૬૩. વખતચંદ ખુશાલ ધનજી વાલજી પ્રેમચ'દ રહીદાસ વાગડ મુમાસિંહ ( રાજા ) २२० 37 .. . ૨૩૧ در ( ૨૦ ) ૯૮ ४२ ૧૬૭ १० .. ', 2 11 ૮૬ ૧૮૭ ૯૪ .. ,, }} 13 ૪૧ જતનપાલ સામલજી સાભાગદે લખમીચ'દ રઇઆં ગેકુળ મૂલચંદ સારાંખાઇ દેવીદાસ કાડાં રાણ શાહે લાલુ સાભાગ ડુંગર અમરશી ગિરિધર નથુચંદ લખમીદાસ માતીચ'દ નિહાલચંદ હચ દ નેમિદાસ ઉદેસિંઘ વિજાપુર. શ્રીપુર. સીતાપુર. સાદા. સીપુર સીરાહી સિધપુર ૧૪ ૫૫ » ૨૫ ૩૦ = ૪૫ "" ૧૪૦ २८१ ,, ... 39 39 "" "" >> .. 39 ક Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૮) માનસિંઘ સુરત. ઉદયસિંઘ સુંદર કીકે શાંતિદાસ વીરદાસ નેમિ ધરમદાસ નાગજી હીરા ભગુ ભવાનીદાસ માણિકચંદ નથુમદે ભગવતી સુંદરદાસ નાના રૂપચંદ શુભચદ ધર્મ ચ દ માણિકચંદ ભાગ રતનચદ પ્રમે હંસજી લાલજી કમળસી વજી ઈદ્રજી મેઘ સુરચંદ સકલચંદ ચ ખીમાં વિઠલદાસ મંગલ વીરદાસ ગોવિંદ માણિકજી રવજી. મૂલજી ભાણજી વરપમાન વજીએ ધરમદાસ જેસંગ વીરજી ધનજી તુલસી વિમલ ધનરાજ માવજી સુમતિ સુદર્શન. ૨૬૬ જીવનદ જીવાંબાઈ હમરાજ ૨૬૭ - - - - - Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨૯) પરિશિષ્ટ નં. ૩ કાવ્ય સચયની અંદર આવેલ સ્થળોની સૂચી. પુ. નામ અકબરપુર અચલ અજમેરૂ અજાહરવર અજાહર २७७ અહિલપુર ૧૪, ૧૧૦, ૧૬૮, ૨૪૦ ૨૫૨, ૧૦૮. અ તરીક ૫૨, ૭૯, ૨૭. અમદાવાદ ૨૬, ૨૯, ૭૭, ૨૫૭. ૯, ૯૪, ૧૬, ૨૫૯. ૨૦૭. અર્બુદગિર અનુદ ૫૨, ૧૧૭, ૨૫૭, ૨૭૭. અર્જુગિરિ ૧૨૧ અર્જુદાચલ વરંગાબાદ અસાવલી અહેમદાવાદિ હમ્મદાવાદ ૧૬૨ ૭૯. ૧૧૯, ૧૨૫. ૫૧. અમદાવાદ અહમદપુર અાદનગર २०८ ૨૭૭, ૨૮૦ ૨૭, ૧૭૮ ૧૨૬ ૪૭, ૧૮, ૨૧૦ ર ૧૭૨, ૧૭૮, ૧૮૧ २ મા આગરા ૫૨, ૧૦, ૧૭૨, ૧૯૯, ૨૦૦ ૧-૨-૫ અમદાવાદનાં પરાં. ૩-૪ દીવદર પાસે આવેલ. આયુ આમુગિરિ ઇડર ઇડરગઢ ઇડરનયર ઇદલપુર ઇલપુર ઇલમપુર ઈલેારા ઉદેપુર ઉદયપુર ઉન્નતપુર ૩ ઉનાઃ ઉન્હોં ઉસમાનપુર આર ગાબાદ ૨૯, ૭૯, ૧૨૨, ૧૮૩ ૧૧૧, ૧૨૦ કચ્છ કદમપુર ૧૭૧, ૧૯૪ ૧૯૧, ૧૮૯ ૧૯૨ ૧૭૮ ૧૭૮ ઉજેણી- શ્રેણી ૨૯, ૭૬, ૨૬, ૨૬૯ "1 ૩૬ ૨૯ ૪૩, ૪૪ ૧૭૪, ૧૮૪ ૧૮૪ ૨૦૧ ૧૦૮ ૧. કર ૧૭૭, ૧૮૩ ૮૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ 1 ૬૦, (૩૦) કાહમ ૧૬૦, ૧૯૪, ૨૦૮ ગુજજરધરા કાબિલપુરી ૧૨૩ ગૂજરદેશ કાલુપુરા પ૭ | કાસમીર–કસમીર ૧૨૮, ૧૨૯ ગૂર્જર ૧૬૦, ૨૦૮ | ગુહાલેરા કાઠ ઘોઘા પs | ગૂજર ૪૧, ૨૩૩ ૧૦૮, ૧૧૧, ૧૬૦ ૧૨૬, ૧૯૦, ૨૩૭ ૧૯૪, ૨૫૮ २०७ ૨૦૭. ૮૦ २२३ ખેડ ૧૧૭ અભિનયર ૧૪૧, ૧૪૪, ૧૯૫, ૨૧૭ ચંદુવાર ૨૦૭ ૨૨૯, ૨૪૧ ૧૬, ૧૭૮ ચિત્રકૂટ ૧૦૭ ૧૯, ૧૧૨, ૧૧૭, ખંભપુર પર ખંભાત ૫૮, ૨૩૪ ખંભાત ૮૦, ૮૯ જંબુદ્વીપ ખંભાયત ૮૯, ૧૩, ૧૦ જંબુસર ખંભાયતન ૧૬૨ જંબુનયર ખંભાત ૧ર૧, ૧૬૭ જવહરીવાડ ૧ ૬૫ ૨૨૫ જાલણ ગ જાલોર ૧૨૨ વહાલાતીરથ જાવાલિપુર २२६ ગઢ મોર જેસલપુર २३१ ગઢવાઢિ જોધપુર ૧૧૨,૨૧ ગંધાર ૧૯૯ ગલી ૩૦ ડાભલી ડાલિ ૧૫ ગિરનાર ૨૯, ૯, ૧૮૩,૨૦૦,ર૦૩ ડિહિલા ગિરિનાર ૧૧૧, ૨૫૭, ૨૭૭, ર૦૭ ૧૬૭ - ૧૦૯, ૧૧૭, ૧૨, ૨૪ ગુજરાત ૧૪, ૧૮૩ | તંબાવાઈ २२३ ગુજરાત ૨૧૦ ચંબાવતી ૧૨૬, ૧૩૬, ૨૧૫ ગુજજર ૨, ૧૫, ૭, ૧૭, ૨૦૮ તારણગિરિ ૧-અમદાવાદવાળા ૧૭. ૧૨૨ ડીસા Page #36 -------------------------------------------------------------------------- ________________ તારગિરિ તારઞા તારગ દુધીગ્રામ દુધીપુર દશરથપુર ખિણ દખણ દૃખ્યણ દમણ દિલ્લી દીવનગર દીવખદિર દ્વારાવતી લેરગામ જુલાઈ નડાલાઈ નલાઇ નવાનગર નાપુરા ૧ નાગપુર નાગાર નાર નિજામપુર ન દરબાર (૩૧) e ૧૫ ૨૯, ૨૦૦ ૧૨, ૧૦ ૭૬ ૧૮૩ ૧૨૦ ૨૦૮ ૧૯૪ ૫૨, ૧૬૦ ૧૭૩, ૧૭૪, ૧૭ ૧૮૩, ૧૮ ૧૨ ૧૫ ૧૬૬ ૧૫૯ ૧૯૨૮ ૨૯ ૮૦ ૫૭, ૧૭૮ ૧૨૬ ૪, ૧૨૨ ૧૬૧ ૧૭૮ ૧૪૯ ૧-૨-૩-૪ અમદાવાદનાં પરાં પંચલાસાપુર પંચાસર ૧૭૯ ૨૫૦ પાટણ ૧૦, ૧૧, ૧૬,૨૬, ૭૬, ૧૦૯, ૧૧૦, ૧૫૧, ૧૫૩, ૧૫૫, ૧૬૭, ૧૭૨, ૨૭, ૨૫૮, ૨૭૭, ૭ २२३ ૬૦, ૧૯૭ ce ૨૩૩, ૨૩૪ ૧૫, ૨૮, ૩૦ ૧૯૭ ૨૮, ૨૩૯ ૨૪૩ ૧૦૯, ૧૨૪ ૧૭૮ પત્તન પટ્ટણ પાટણપુર પાનસર પહણપુર પાલણપુર પાલનપુર પાલ્હેણુપુર પાલીતાણા પુડરિગિર પ્રેમાપુરક કવધિપુર અરહાનપુર બારેજા મ ૧૨૪, ૧૨૫ ૫૨, ૧૯, ૨૭૭ ૧૭૮ બાલાપુર 30 બીબીપુરા ૪ ૫૦, ૧૭૨, ૧૭૩, ૧૭૮ સુરાહનપુર ૨૯, ૩૧, ૩૬, ૦૨ ૧૦ બુદિ Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૨) મુંબઈ મુલતાણ મેડતા મેદપાટ ૧૧૪ ૪૨, ૧૭૦ ૧૨૫, ૧૨૬ ૧૦૯, ૧૧, ૧૭, કરત ભાવનગર લિજમાલ ભીમનાથ ભીમપલ્લીપુર ભીમવરપલી ભુજનગર ૧,૨૦૮ ૭૯ ૪૮, ૬૯, ૭૩ ૮૭ ૨૩૪, ૨૩૫ ૨૩૫ ૯૫ - ૧૮૪, ૨૦૮ મેવાડ ૧૬૬, ૨૩૬, ૨૦૮, ૧૮૩, ૧૭૭, યોધપુર ૪૨, ૧૨૧ રાજપુર મશી ર૭૭ મથુરા ૧૨૩, ૨૦૭ મંડલૂ २२० મનહરપુર ૧૮૨ મધર ૪૧,૪૨,૪૮, ૬૯, ૧૬૦, ૧૭૭, ૧૮૩, ૨૫૪ મરૂદેસ २०८ મરકોટુ રર૪ મરદેશ મરેલ મરમંડ ભરૂમંડલ ૧૮૭ મહઠ ૧૯૦ રાજનગર ૬, ૧૩, ૨૯, પર, ૮૦, ૮૧, ૮૬, ૭૮. ૮૮ ૯૪, ૫, ૧૧, ૧૬ , ૧૬૮, ૧૭૨, ૧૭૩, ૧૭૭, ૧૮, પપ ૫૪, ૧૮ રાણિકપુર રાણપુર રયર રાધનપુર રાયધનપુર ૬૦ રૈવતગિરિ ૧૦૯, ૧૧૭, ૧૨૧ રેચક ૮૮ પર, ૨૭૭ ૬૮ ૧૨૭ ૧૯૫ ૧૬, ૧૬૮ ૧૫, ૧૨૭ માલવ ૭૧,૪૧, ૧૦૭, ૧૧૦, લાલપુર ૧૯૭, ૧૮૩, ૧૯૦, ૧૯૪, લાપુર ૨૦૮, ૨૧૮, ૨૬૯, ૨૬૬ લાહોર માપડ ૧૯૪ લીંબડી મંડવગઢ ૧૮ | લાલવ લેલિયણું માંડવગઢ મીરાંપરા પ૭ | વટપદ્ર ૧ અમરાવાનું પરું ૨પર ૨૫૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ વડગામ ૧૮૭ | સરખેજ ૭૮, ૨૨. ૧૫ સાહાજાન? વડનગર ૭૪ વઢવાણ ૯૩, ૨૫ર ! સારંગપુર વઢિયાર સિદ્ધાચલ ૨૮, ૭૯, ૯૮, ૧૦૯ વરમાણે પર ૭૩, ૨૫૭, ૨૫૮ વાગડ ૧૭૭, ૧૯૪, ૨૦૧૮ | સિંધપુર ૨૮૦ વિક્રમપુર ૧ર૭ | સિદ્ધપુર વિમલગિરિ ૧૧૧, ૨, ૧૭૩,૨૧૫, સિમાણ વિમલાચલ ૫૨, ૨૦૩ ૨૩૬, ૨૨૯ વિસનગર સીતપુર વિલનગર સીહપુર વીકમપુર સીંધલા વિકાનયર ૧૧૫ સિરોહી ૨૩, ૧૪૯, ૧૯૮ વિકાનેર ૧૧૯ સૂરતિ ૫૭, ૮, ૧૬૬ વિજાપુર સુરત ૯૩, ૯૪, ૨૫૭, ૨૭૭ સેતું જ ૨૪૬, ૨૫ શકંદરપુરા સેતું ગિરિ શત્રુંજય ૧૧૧, ૧૨,૧૨૩,૧૨૮, સેજિંત્રપુર ૧૬ ૨૦૦૨૮૭, ૨૦૧૮ | સોરઠ ૧૬, ૧૭૭,૧ ૮૩, ૧૮૪, શનું જે s૯, ૧૮૨ ૧૯૦, ૧૯૪, ૧૦૮, ૨૪૭ શંખેશ્વર ર૭ શેરપુર ૨૮૭ શેખપુર' 1 સેવનગિરિ ૧૨૦ ૫૨, ૧૪૦ ૫૭ ૧૮૨ સ સંખેશર ૫૨,૧૦૯૨ ૦૭,૫૨,૨૫૭ સમેતાચલ ૨૮, ૨૭૦ હાલાર ૧-૨-૩-૪ અમદાવાદનાં પરાં છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ અબ ! जैनऐतिहासिकगूर्जरकाव्यसंचय । (૧) वृद्धतपागच्छीय श्रीरत्नकीर्तिसूरि चउपइ । मंगलाचरण । સંભવ જિનવર વિનવું, માગું એકજ માન દુરગતિ દુખ દુર કરી, આપ નિરમલ જ્ઞાન. શ્રીધૃતદેવી સાંનિધ કરે, દેજે વચનવિલાસ; કવિકલા તુ કેલવિ, ઓ ભગવતી પુરિ આસ. માતપિતાથી અધીક વલી, ગુરુ જે જ્ઞાનદાતાર ગુણ ગાઉં હું તેહના, સારદનિ આધાર. શ્રીવૃદ્ધતપાગચ્છગણધરૂ, શ્રી રતનકીતિસૂરીરાય; ચરીય ભણું મન હેતસું, આણંદ અંગિ ન માય. હાલ પ્રથમ–દશ દતિ દેહલું-એ દેશી. અાવનાર વર્ષના જંબુદ્વીપનામિં ભલું, લખજોયણ વિસ્તાર રે, વિચિદ્વૈિતાઢ વિરાજતુ, એ ભરત નિરધાર રે. ભવિયણ વંદુ ભાવસું, શ્રીગચ્છ પતિ ગુરૂરાજો રે, નામિ નવનિધિ સંપજિ, દિન દિન અધિક દીવાજો રે. ભ૦ ૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ લ૦ લ * - ૨; ભ૦ ૪ ભ૦ ૫ લ૦ ૭ દક્ષણભરતમાહે દીપતુ, ગુજરદેશ ગુણવંત રે, અસી સહસ ગ્રામે કરી, અધિક અધિક સેલંતે રે. સકલનગરસિરિમણી, નગર અલિકા અવતારે રે વાવિ કૂઆ સવરૂ, વન વાડી મહારે રે. ગઢ મઢ મંદિર મુહુલકું, શ્રીઅદાદનગર વિરાજિ રે; ભૂમંડલમાં એવું કેટ, નહિ કે દિવાજી રે. દરવાજા બારે ભલા, ચુટાની ચિહું દિસિ એલો રે, વણિક વ્યાપાર કરિ તિહાં સેહિ સમ્મુખિ પિલે રે. અવર વર્ણ વસિ તિહ, સુખીઆ સહુ કે પ્રાણી રે, સકલનતિ સિરમણી, શ્રી શ્રીમાલિની જાણું રે. લખમી લીલા ભોગવિં, દાનિં દુલતિ વધારિ રે; પુન્યમારગમાં પડવડા, શ્રીજિનધર્મ સધારિ રે. લ૦ ૮ ધર્મરાગી ધેરી ધર્મના, ઉત્તમ કરણી કરતા રે, ગુણગ્રાહક ગુણે આગલા, પાપમારગ પરીહરતા રે. ભ૦ ૯ ધર્મ અરથ કામ તત્વ જે, આરાધિ વિધિસેતી રે; ગુરૂવચને કરી ચાલતા, વર્ણના કહું કેતી છે. ભ૦ ૧૦ પ્રથમઢાલ પૂરી થઈ, શ્રી આદિજણુંદ આધારિ રે, સુમતિવિજય પંડીત કહિં, ગુરૂચરણ નમું વારવારિ રે ભ૦ ૧૧ દૂહાજન અર્ધ્વનિ માનિ તે, વારૂ વિસ્તારિ વાસ, આપ આપણિ સ્થાનકિ, કરતાં લીલવિલાસ. વારૂ વસિ વખારીઆ, દેસી દૂલતિવંતિ; વહુરા નામિ વણિક બહુ, સહ પણિ તિહાં ભંતિ. ૨ ફડીઆ દીસઈ ફૂટડા, રૂપિ રતિપતિ જાણિ ઋદ્ધિસંપૂર્ણ પ્રગટપુન્ય, મુખિ અમૃત સમ વાણિ. Page #42 -------------------------------------------------------------------------- ________________ તેલ --રાણજી હે જાતિરૂ કારણ માંરિક નહિ જી-એ દેશી. માતાપિતા-જુહજામના નતિ ચુરાસીમાં દીપતુ , સાહ પુંજુરે પુન્યવંત; દાનમાનિ કરી પરગડુ છે, જીપ, મદન બલવંત. પુન્ય કરૂ તુર્ભે પ્રાણીઓ જી પ્રગટ ફલ પુન્યનાં જેએ; પુન્યથકી રે (પદ મતિ છે, એમ વદઈ સહૂ કેએ. પુત્ર ૨ તાસ ઘરિ ઘરણિ અતી દીપતી જ, પ્રેમલદે પ્રેમની વાંણિ શ્રીજિનરાજવીને સદા જ, પાલતી પૂરણ આપ્યું. ભગતી ભરતારની ભાવનું છે, ભામની કરતી ભરપૂરિ, પતીવરત વરત પાલતી જી, કરતી ક્લંક સવે દુરિ. ૩૦ ૪ પંચ વિષિ સુખ ભેગવિ છે, કામની કત સંગ; પૂરવ કરમ અનુભાવથી જી, નહિ ઈ સંતાનનું ગ. એહવિ પ્રેમલદે તણુજી, બાંધવ સાધૂનિવેસિ; શ્રી ભુવનકરતિ સૂરીશ્વરૂ જી, આવી આ ઉણિ છ દેસિ. પુત્ર પુરપરસ કીલ ભલું જી, નર નારી ગહિ ગાટ; ઉચ્છવ કીધા તિહાં અતી ઘણું , સણગાર સર્વે હાટ, ચતુર ચોમાસું તિહાં કરૂં છે, બિહિનિ તે ધરિ બહુ પ્રેમ, બાન્ધવ બેટિ પુત્રની અછિ છે, તેહ ભાં કહું એમ. શ્રીમણિભદ્ર મહિમા ઘણુ જી, વચન કહું વલી એમ; ભાણેજ એક મુજ આપજે છે, કુલ કીઉ વલી તેમ. પુર ૯ પુન્ય પ્રગટું પૂરવ ભવ તણું જી, સફલ ફલું ગરૂવયણ ગર્ભ ધરૂ ગુણવંત સહી જી, હરષ ધરિ સહુ સયણ. પુ૧૦ વિહાર કરુ વસુધા તલિજી, શ્રીભુવનકીરત સૂરીરાય; વસ ગયાં વહી કેતલાં જી, બિહિનિ બાંધવગુણ ગાય. પુત્ર પાંચ દેએ પુત્રીકા છે, સાહ પુજા વિસિં હેઈ, સુમતિ કહિ ઢાલ બીજીઈ છે, ગુરૂવચન સાચાં તે જોઈ. પુ. ૧૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ દૂહા. વિનયવ ́ત વિચક્ષણા, આંધવ પંચ સરૂપ; માતપિતા મન માહતા, રાતિ રિમ અનુપ. વૃદ્ધ ખાંધવ વારૂ રૂપજી, રામજી લહુઉ હાઈ; સગુણસનેહી સહેાદરા, પ્રેમવંત સહુ કાઇ. પુજય પધાર્યા તિહાં કણિ, શ્રીભુવનકીરતિ સુરિંદ; નરનારી નિરખિ ભાવસું, સુખ રાકાણુ ઇંદ. હાલ ત્રીજી--પાણી પાયું તરસી થઈ રે લાલ-એ દેશી. ૧ ૨ गुरुसाथै वातचीत | વાત સુણુ વારૂ પિર રે લાલ, છડી આલસ અંગ; સુખકારી રે. સાહ પુંજી સુત નારિસુ` રે લાલ, આયા વણિ રગિ વિધિસું વાંઢી ભાવસું રે લાલ, ખિસિ સૂરી હારિ; ફ્રેસના દીધી નેસ' રે લાલ, પાપપડેલ ગયાં રિ. મિદ્ધિનિ પ્રતિ કહિ ખાંધવા રે લાલ, પાટુ વચન તે આપ; ભાણેજ મુજનિ દીજીઇ રે લાલ, સકાણાં માઈ બાપ, ભગની વયણુ કહુ ભાઈનિ રે લાલ, એ કિમ કીજઇ કાજ; બેટા ખાપતિણ વિસેઇ રે લાલ, નિવ કે દેઈ ચેાગરાજ માપિતા સાચી કિર રે લાલ, કહું કેમ પુત્ર અપાઈ; વાત વિવિધ પરિ' કેલવી રે લાલ, પણિ નવિ ખિસિ ઠાઇ, સુ॰ વા૦ ૫ મુલ માણુ તુમ્હનિ દે' રે લાલ, અવર માંનુ વલી વાત;૩૦ પુત્ર ન દે” પિંડથી રે લાલ, વાંણી વિદ એમ તાત. સવત સાલ ઉગણુાસીઇ રે લાલ, ભાદરવા વદ બીજ; ૩૦ ભૈામ ભલુ વાર દ્વીપતુ રે લા, રૈવતી જન્મ હેવુ નીજ. મધ્યનિસાનિ માઇનિ રે લાલ, લગ્ન ઉત્તમ તેણી વાર; જન્મ લગ્નિ મન માની' રે લાલ, રામજી નાંમિ કુમાર. સુ॰ વા૦ ૮ જીવનકીતિ કહુ` ભાવતું રે લાલ, લઘુ સુત મુજન આપિ; સુ॰ સુ સુવા સુવા૦૭ સુ 3 સુ॰ વા૦૧ સુ સુ॰ વા૦ ૨ ૩૦ ૩૦ વા૦ ૩ સુ૦ સુ॰ વા૦ ૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧ એમ ન માનુ માહિર રે લાલ, ખિદ્ધિનિ બહુનેવી કર થાપ. સુ॰ વા૦ સપ્ત વરસના સુપી રે લાલ, શ્રી સ`ઘની સહુ સાખિ; સુ૦ ખાંધવ પ્રતિ મિદ્ધિનિ રંગસુ· રે લાલ, મેલિ મધૂરી ભાષ. સુ॰ વા૦૧૦ મેવિસ' જીવ માઇનુ` રે લાલ, નયણે વરસઇ મેહુ; એસિંકલ નવિ નિપજી રે લાલ, સાચુ સહેાદર નહ. દીધી ભીખ્યા પુત્રની ૨ લાલ, વાધુ અધીકુ વાંન; હાલ ત્રીજી ખંધવ મહિનની રૈ લાલ, સુણુ સુમતિ કરી કાંનિ. સુ૦ વા૦૧૨ સુ સુવા૦૧૧ સુ દૂહા. ધર્મ અર્થ દોએ ભેદવું, જનક કીઉ નિજ હાથિ; સુત સુપુ સુખ ઉપનુ, વધી તે પુન્યની આધિ, બેલુ’ પાલુ‘ આપણુ’, અવિહડ રાખુ નેહું; કીધુ ગુણુ વલી જાણીઉ, સાચું' સગપણ એહુ. એ કર જોડી બિહિં’નડી, બેલિ અણી પર' વાણિ; સગા ભલા પણિ સાધ્રૂજી, નહિ... માયા નિરવાંણિ હાલ ૪--ધન ધન્ગિ ધના શાલિભદ્ર-એ દેશી. मातानी शोक | જનની જાયાનિ એણી પરિ′ વિનવિ જી, ફર ફિર સન્મુખિ જોઇ; ખલિવચ્છેદ્ધુ દેહલું માયિન' જી, કુંડ મ જાણુ ઈમિ કાઇ, જ૦૧ પુત્રજી દર્શન દોહતુ' પાંમીઉં જી, કરતાં કૈાડિ વિષાસ; આસ પૂરાંણી દેવગરુનામથી છ, સફલ જાણુ' ગૃહવાસ. પુત્રજી દેહલુ' પથ સાધૂતળુ જી, દેહલુ વલી મહાવ્રતભાર; લેાહુચણા રે દાંતે મીંણુને જી, ચાવેઅવા ઊદાર, પુત્રજી ઘર ઘર કેણી પર વિચરસુ જી, ભિક્ષાનિ વ્યવહાર; ઉનાં જલ કેણી વિધિ પીઇસુ જી, ન કરેવી સરીરની સાર. પુત્રજી પરવસિ રહિવુ' પારિ જી, નહિં... વલી કેહનુ આધાર; ચાવનવઈ વ્રત પાલવ જી, નિરસ લેણુ* આહાર. ૪૦ ૨ ૪૦ ૩ જ. ૪ જ ૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ પુત્રજી અણુ અણુ પાએ ચાલવુ જી, સુણુ સદાઈ ધરણિસેજી; જ્યાંન ધરેવુ રહિવુ' રાંનિમિ' જી, કાયા સેસેવી રવીતેજી પુત્રજી સેજી તલાઈ ઢાલીઆ જી, છડેવુ... સુખવાસ; સુમતિ-ગુપતિ કાયા રાખવી જી, કરવી નહિ' ભાગની આસ. પુત્રજી દેોષ સનધિ નિવારવું જી, કરવુ વલી વિગયનુ ત્યાગ, સહિણા સમતાઇ પરીસહુ આકરા જી, ધરવું પૂરણ ધર્મ રાગ, જ૦ ૮ પુત્રજી વવિભૂષણ થાઈો જી, હાજો સયનિ વિષિ સીદ્ધ; ઇંદ્રી પૂરતુ પાંચિ જીપો જી, ક્રેાધ પરિહરો નિસ–દીહુ, પુત્રજી માતપિતા' સુખ્યા સાધૂનિ' જી, ધરી વલી ધરમસનેહ; મેાહની વિસ' માતા દૂધિર જી, નયણે વરષણુ લાગુ મેહ, પુત્રજી પાર પાંમેજો પાધરૂ જી, હાજો વલી મુગતિનું વાસ; ઢાલ ચુથીમાં મુકી મેહની જી, સુમતિવિજયની પુગી આસ. જ૦ ૧૧ જ ૧૦ દૂહ.. સંસાર અનિત્ય જાણી કરી, તારૈઇવા નિજવ'સ; માયા નિવારો મૂલથી, લેાક કરિ પરસન્સ, સુજસ રહાવુ જગતમ’, વીસ્તાર્ વલી નાંમ; ધન્ય ધન્ય પુજા સાહતિ, સીધાં પ્રેમલદે કાંમ આપ તાર કુલ તારવ, પુત્ત સપુત્તજ તેહ; ભુવનકીતિ હરષીત હવા, જી’ ખાપૈડા મહુ. ઢાલ પાંચમી--ઝૂમખડાની ચાલિ. GYO રીક્ષા-ગ્રહ । સા વિચરત વસુધા પીઠમિ' રે, જીવનકીરતિ ગુરુરાય; સેાભાગો સાધૂજી. જીવ ઘાનિ' ખૂઝવિ' રે, દુતિ કર’ અ’તરાય. રાજનગરિન પરસિર' રે, રાજપુરૂ' મનેાહાર; સુરીસિરામણી પુત્તુતલા રે, સી સખલ પરીવાર. નનન.રી હરષીત હૈયાં રે, આવિ વ’દણિ વેગિ; સા સા સા - ૪૦ ૭ જ ૯ 3 ૧ જ Page #46 -------------------------------------------------------------------------- ________________ કરજેડી કરિ વિનતી રે, રહે ઈ ચોમાસું નેગિ. સ. ૩ દેખી ભાવ સહ સંઘનું રે, જાણ લાભ વિશેષ; દેસી કહાનજી દલવસું રે, રહું આપું સીસનિ વેષ સે. ૪ જ્ઞાતિ શ્રીમાલીની સેભતી રે, વૃદ્ધસાખા વસાવીસ સે અનુમતિ માગી તણું રે, કરિ એછવ નિસિદીસ. સે. સંવત સેલ છાસી સમિ રે, પચમી વૈશાખમાસ; સો. સુકલપક્ષ સભા ઘણી રે, વાર નક્ષત્ર દિન ખાસ. સે દેસી તણિ ઘરિ દીપતી રે, ગમતાદે ગુણવંત પંજી પુત્ર ભાગી રે. લિલાહુ કામની કંત, વિત ખરચી વિસ્તારોઉં રે, નામ જગ ત્રય માંહિ, ભુવનદીપતિ રામજીભણિ રે, દીધી દીક્ષા તાંહિ. ધવલ મંગલ ધેલાં દીઈ રે, ભાટ ભલાં કરિ ગાન પંચ મહાવ્રત સુપીઓ રે, મહામંત્ર સુણાવું કાંનિ. સો. ભગતિ ભલી સાંહામીતશું રે, કહાનજી દેસાઈ કીધ; સે. રંગ ઘણું રાજપુરમાંહિ રે, જાચકાં દાન બહુ દીધ. ચારિત્ર પંચમી ઢાલમિં રે, પુત્ર પુંજાસાનિ લીધ; સે. સુમતિવિજ્ય કહઈ પામી રે, ચેખઈ ચારિત્રઈ સીધ. સ. ૧૧ દુહા રાજકરતિ અષીશ્વર હર્વિ, ઉત્તમ આદર કીધ; ભણઈ ગુણિ અતિભાવસું, ગુરુવચ અમૃત પીધ. વિનયકરિ વૃદ્ધ સાધૂનુ, ગઆજ્ઞા પરમાણ; દેસ વદેસિં વિચરતાં, પૂરણ પામ્યું જ્ઞાન. સુદ્ધ કયા સંયમતણી, ધરિ ઉત્કૃષ્ટિ અંગિ; તપ તપિ વલી આકરા, પુજ્યતણિ પરસંગિ. હાલ છઠી–જી હે મિથલાનયરી સહામણુ-એ દેશી. વંચમ-પારના જી હે સંયમ સમતા આદરી, જી હે મહીઅલિ કરિ વિહાર Page #47 -------------------------------------------------------------------------- ________________ જી હો જીવગણુનિ બુઝવઈ, જી હે ઊતારઈ ભવપાર. ભવિક જન સેવું સંયમ સાર, જી હા શિવસુખ જે દાતાર, ભવિ. જી હો દિ ઉપદેશ સોહામણા, જી હે ઈડુ મેહ વિકાર, જી હો જિનઆગના પામુ ખરી, જી હે જાણી અથિર સંસાર ભ૦ ૨ જી હો જીવયતન ત્રિવિધિ કરુ હે આત્મસમ અધીકાર; જી હે સમતા સહૂસું આણુઇ, જી હે કી જઈ પર ઊપગાર. ભ૦ ૩ જી હે દેષ મિતાલીસ ટાલીઈ, જી હો લીજઈ શુદ્ધ આહાર; જી હો જિનમારગ જાણું ખરૂ, જી હે દૂરગતિ ન હુઈ લગાર, ભ૦ ૪ જી હો પ્રતિબુદ્ધા પ્રાણી ઘણું, જી હો જેહન અપસંસાર; જી હે કેતા સમકતવંત હુવા, જી હે કેઈ સંયમભાર. ભ૦ ૫ જી હા સાધૂગુણે કરી સેભતુ, જી હે રાજકીપતિ શુભચિત; જી હા માયામંદિર ભાંજ, જી હે સંચિ સુકૃત વિત્ત. ભ૦ ૬ જી હે મુંકી મમતા મેહની, જી હે ફૂડ કુટુંબનું વાસ; જી હે આય અથિરકરી જાણતુ, જી હે સાચું ધર્માભ્યાસ. ભ૦ ૭ જી હો ભાવન ભાવિ નિરમલી, જી હો ધ્યાઈ શુકલ ધ્યાન; જ હે સૂત્રસિદ્ધાંતનું ખપ કરિ, જી હે જેહથી લાભિજ્ઞાન. ભ૦ ૮ જી હૈ વૃદ્ધતપાગચ્છ રાજીઆ, જી હે ભુવનકરતિ સૂરીસ, જી હે સાધુસિરોમણિ જાણઈ, જી હે રાજકીર્તિ શુભ સીસ, ભ૦ ૯ જી હે દેષ ન લાભિ દેહમિ, જી હો સકલસંયમ ગુણસાર; જી હો પંચાર શુદ્ધ પાલતાં, જી હો પ્રગટું પુન્ય નિરધાર. ભ૦ ૧૦ જી હૈ છઠી ઢાલ સંયમતણી, જી હે સુમતિવિજય કહિ સાર; જી હે નરનારી જે આદરિ, જી હે જેહનું ચિત હુઈ હારિ. ભ૦ ૧૧ “હા. વરસ વીશ ગયાં એણે વિધિ, ઉત્કૃષ્ટિ આચારિક તપતણિ તેજિં કરી, ચરણ નમઈ નરનારિ. પૂજ્ય પધાર્યા પ્રેમસું, સંઘસકલ પરિવારિક ભુવનકીર્તિ ભૂમંડલિ, વર્તાવ્યુ જયકાર. Page #48 -------------------------------------------------------------------------- ________________ આદર અક્ષદાવાદમિ, કીધુ નર નિ નારિ, રહુ ચોમાસું હરખમું, સંઘકરિ મનેહારિ. ૩ હાલ સાતમી–સુમતિ સદા દિલમ ધરૂ—એ દેશી. ग्मदावादमा प्रवेश। માદ્ધ સકલ હરષીત થકા, વદિ પુજ્યને પાય રંગીલે. ઉચ્છવ દિન દિન નવ નવા દર્શનિ પાપ પલાય. રંગીલે. ૧ મુવનકીર્તિ ગુરુ વંદીઈ, બધીઈ સુકૃતમંડિ; રંતુ આ મૂત્રસિદ્ધાંત વખાંતા, આણુતા અમર વિમાન; મનહરણી સુણું દેસના, દુલતી દેઅ દાન. ૨૦ ભ૦ ૨ વાહ રતન સેભાગીઉ, ફરવાં નવાં નવાડીમિં વાસ; મમતાદે નારી નાંમિ, કંતતણ તે દાસ. ૨૦ ભ૦ ૩ અવસર ઉત્તમ જાણીનિં, શ્રીપુજ્યનિ કહિ એ મ; બાચારજિ પદ ઊછવિ, આપુ લાભ હુઈ જેમ; ૨૦ ભુ. ૪ માની વાત વારુ સહી, વાધુ વિવિધ પરિ રંગ; લખિ કંકોતરી પાઠવી, મલીઉ સાજનનું સંગ; રં ભુગ ૫ મરચુ દ્રવ્ય ખાંતિ કરી, મહી માંગત દીયાં દાન; કરી ઉચ્છવ પધરાવોઆ, શ્રીગ૭પતિ દેઈ માન; ગાવિ ગીત સેહામણું, ઊચર જય જયકાર, ચરણકમલ નમિ ભાવસું, દેઈ સષરા આહાર; રં ભુગ ૭ સંવત સત્તર સત્તાંતરિ, વૈશાખ માસની ત્રીજ, રં સુદિ સઘતિ વખણાઈ, સીઝઈ વંછિત નીજ, ૨૦ ભુ. ૮ પદવી આપી ગણધરતણું, શ્રીભુવનકરતિ સુરિંદ, ર૦ શ્રી માલી શાખ લઘુમહિ, સાહ રતન જાણે ઈદ; ૨૦ ભુર ૯ શ્ર ફલ આપ સાહોમી ભણિ, ભગતિ ભલી પરિ કીધ; ૨૦ અકલ કુટુંબ સંતોષક, સુવસ્ત્ર સાનિ દીધ; ૨૦ ભુ. ૧૦ સાહ રતન સુત જાણી, નાગજી નાંમિ પ્રસિદ્ધ રં સાતમી ઢાલિ પદવી લહી, સુમતિવિજય કાર સીદ્ધ, ૨૦ ભ૦ ૧૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ દહા. આદીશ્વર અરિહત નમું, પહંચિ મનનાં કેડિક અલીઈ વિઘન જાઈ વેગલાં, કસી ન આવી ખેડિ. શ્રીભુવનકીરતિ ભાવિ કરી, આપી પદ અધીકાર રતનકીરતિ ગ૭પતિતણું, સવલ સેહિ પરીવાર. પાસ વાન પંડિત ભલા, વાચક વધતિ જ્ઞાનિક સીષ્ય સવે ગુણ આગલા, ધરતા ધર્મનઈ ધાન. હાલ આઠમી-કનનસિં કાઉસગિ રહુઉ રે–એ દેશી. વેદા-જુનિના લીખ લહી સહિ ગુરૂતણી રે, વિહાર કરુ ગણધાર; ગામનગરપુર પાટણિ રે, જિહાં જિહાં નિજ પરીવાર. સોભાગી સુંદર સેવું શ્રીજિનરાજ, જે સારિ હે આતમ કાજ; સે. ૧ જે આપિ મુગતિનું રાજ; સે. આ વરસ ત્રનિ અંતરિ રે, ભુવનકરતિ કીઊ કાલ; આચારજ આદિ ગુરુનિ દુખિ રે, સોચિ બાલગોપાલ. સે. ૨ સેક સંતાપ તે પરહરી રે, વરતાવું જ્યકાર, સંધ મલી વિનતી કરી રે, રાખું ઉત્તમ આચાર. સો૩ દ્વાદશ માસની અંતરિ રે, ખભંજણ દધીગ્રામ; પુન્યવંત હઉ પ્રાંણી રે, સહ પ્રેમજી શુભનામ. સે. ૪ શ્રીશ્રીમાલી સહાકરે, દસવસા દીપંત, ગુણવંત છિ તસુ કામની રે, ફૂલબાઈ નાંમિ ભંત. સે. ૫ કંત ભણિ કામની પ્રતિ રે, સાંજલિ મોરી વાંણિ; અવસર જોતાં આજનું રે, ચઢસિ વાત પરમણિ. સે. ૬ તે ભણી પુજ્ય પધરાવી નિ રે, લજઈ લક્ષ્મી શાહ પદમહોત્સવ કીજીઈ રે, બોલિ એણી પરિ સાહ. સેવ વીરતનકીરતિસૂરી ભાણું રે, પુર્હતા તેડણ કાજી; મહિર કરુ મુજ ઉપરિ રે, દધીરિ પહુંચુ રાજી. સ. ૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સે. ૧૨ પુજ્ય પધાર્યા પ્રેમસું રે, હુઉ અધીકુ રંગ; સતરસિં અગીઆરેતરિ રે, કીધું જ મહિતિ જંગ. સેટ , માસ ચૈત્રવદિ ત્રીજનું રે, દિન દુલતિ દાતા; દેષરહીત લહુ નિમતુ રે, વદિ પંડીત દિનસાર સે. ૧૦ સકલસંઘ તેડાવઉ રે, કંકોતરી લખી સલખિ; સંઘ સબલ ભેલું હઉ રે, લેક્ત વલી લખ્ય. સે. ૧૧ વાજિં વાછત્ર વોવિધ પિરિ રે, માદલના ધકાર; લેરિ ભુગલનિ ઝલરી રે, ગાજુ અંબર નિરધાર. સજન સવે સંતેષીઆ રે; વસ્ત્ર ઊઢાડાં ખાસ; સહિ ગુરુચરણ નમી કહિ રે, સંઘનું હું છું દાસ. સો૦ ૧૩ ઘરિ ઘરિ રંગવધામણા રે, ગાઈ ગીત રસાલ; પઠવાને કરી પિસીઆ રે, સુથરા સાલિનિ દાલિ. સે. ૧૪ સાચવણી સંઘની ઘણું રે, વિવિધ પરિ વિસ્તાર; જાચકજન તે પામીઆ રે, વંછિત દાન નિ આહાર સ. ૧૫ ધન્ય ધન્ય સાહ તું પ્રેમજી રે, કુલબાઈ ધન ધન્ય પાંચ પુત્ર એ પુત્રીકા રે, કુખ વસ્યાં રતન. સ. ૧૬ દેવચંદ દુખ ભંજણ , અમીઈ સમુ અમીચંદ પ્રેમ ઘણું પંચ બાંધવાં રે, ભગની કરત આણંદ, ૦ ૧૭ આઠમી ઢાલિ સભા ઘણી રે, અધિક અધિક ઉછાહ, સુમતિવિજય કહિ સંઘનિ રે, લેજો લખમી લાહ સે. ૧૮ દૂહા. મુનીવર વિચરિ મહીતલિ, પુર પાટણ નિ ગામિં; જસ જગતીમાં વિસ્તરૂ, સમરત સદ્દગુરૂ નાંમિ. માનિ મેટા મહીપતી, નરપતિ નમિ સીસ, કરોડો કરિ વિનતી, અરજ સુણ અધીસ. ચાર શીષ્ય સ્વહસ્તના, અધીક અધીકિ જ્ઞાંનિ; વિવિધકલા વિદ્યાનિલા, ધરતા ભગવંત ધ્યાન. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સુરી ગુણે કરી શુભતા, શ્રીરતનકીરતિ સૂરીરાય; ગર૭પતિ સવિહુ નિરખતાં, અવર ન આવિ દાય. ૪ સંયમ સુખિં પાલતાં, વીસ સાત વરતેણુ; પર્યતસમુ જાણું કરી, દધીપુર પહુતા તેણિ. હાલ નવમી–મન ભમરા રે–એહની જાતિ. કનરાન- મના પંચ મહાવ્રત પાલીનિ, સુણ પ્રાણ રે, સાધી આતમ કાજ; સેવું જિન વાણી રે. અંત સમઈ અણસણ કઉં સુ, પામેવા અમરનું રાજ સેવું ૦ ૧ નરનારી આગમ લહી સુક, વંદણ આવ્યાં તે; સુ૦ જીવ સવે સંતોષીનિ સુર, થાપ્યુ ધર્મ સનેહ. સેવ ૨ લખ્ય ચુરાસી લેનિના સુવ, ખમીઈ અમાવી જીવ સે. સ્થાનક પાપનાં પરહરી સુ, પ્રત્યાખ્યાન જાવજીવ. સે૩ સતસિ ચુત્રીસના સુપિસતણું વદિ બીજ; સે સીખ લેઈ સવે સ ધૂની સુo, પદવી સું નિજ. દેહી તજી ભગવંત ભજી સુવ, સર્ગ સિધાઆ સૂરિ પુ ગાંઠિ પિતિ કરી સુo, પાતક કીધાં દરિ. રથી રચના કીધી ભલી સુવ, ખરચી દ્રવ્ય અનેક; વાજીત્ર વાજિં નવનવાં સુવ, ગાઈ ગીત વિવેક. ચિતા રચી ચંદનાણી સુ , અગર અબીર સુવાસ; કાયા સંસ્કારી વિધિં સુઇ, સુરિ લી સર્ગનું વાસ; સેવ ૭ વીર વિગતમઝષી સુર, માયા ન મેહલી જોય; માતપિતાના વિરહથી સુવ, ગુરૂખ અધીકું હોય. સે, ૮ વસ પચાવન આઊખું સુરા, અધીક માસ વલી ચાર સેટ સયુ પાલી કરી સુત્ર, પુહુતા કર્મનિ પારિ સેવ ૯૦ ચારિ શીષ્ય ચેખિ ચિત્તિ સુ કરતા ઉત્તમ સંગ; આર્તિ અંગની પરહરી સુટ, ધરતા ધર્મનું રંગ. સે. ૪ સે. ૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ ធំ ធំ ធំ ធំ ធំ ធំ ធំ ធំ 0 ૦ ૦ ૦ ૦ ૦ X ૯ પંડીત રામવિજય વડા સુ, સુમતિવિજય સુખકાર; હર્ષસ હેમવિજય ભણઈ સુવે રૂડ રહિજો વ્યવહાર ગંગવિજય વિનયે સદા સુક, ચારિ સરખી ડિ; સાચા સહેદર જાણીઉ સુટ, કસી ન લાભિ ડિ. ગંગવિજય થિર થાપીઆ સુ. પાટપરંપર ઈસ; પૂરવ નામ પ્રગટ કીઉં સુવ, ગુણસાગર સુરીસ. સંઘ શ્રી રાજનગરતણું સુત્ર, પધરાવિ બહુ પ્રેમિક પૂજા નિ પરભાવના સુંવ, વધતી સભા એમ. શ્રીમાલી જ્ઞાતિમાં શેભતા સુબ, સાહગટુ ગુણવંત; નામિ પ્રણામિ કલ્યાણજી સુવ, ધમી નિ ધનવંત. વારૂ વૃદ્ધ શાલા તણું સુત્ર, શંભ કહ્યા સિરદાર; વધતિ દુલતી સંઘની સુલ, દિન દિન જય જય કાર. સે. ૧૬ સંવત સંયમ ભેદત સુ, વર્ષ ભુવનનિધી સાર; આષાઢ સુકલ સપ્તમી સુ, હસ્તનક્ષત્ર બુધવાર સે. ૧૭ શ્રીરતનકીતિસૂરી સ્તવ્યા સુત્ર, ઢાલ નવે મનોહાર સીસ ગુમતિવિજય સદા સુ0, પય પ્રભુમિ વારંવાર. જૂનાધિક જે ભાષીઉં સુવ જી તણિ રસિ લીદ્ધ; સકલસભા સાખિ કરી સુહ મિચ્છામિ દુકકડ દીધ. ગુણ ગાયા ભગતિ કરી સુ, સૂરતણું સુજાણ; ભણિ સુણિ નરનારિ જે સુર, તેહ ઘરિ કુલ-કલ્યાણ. તપગચ્છનાયક સુખદાયક શ્રીભુવનકીતિસૂરીશ્વરૂ તસુ વાસભૂષણ વિગતદૂષણ શ્રીરત્નકીતિસૂરી પટધરૂ. દિન દિન ગાજી અધિક દિવાજી તાસ શિષ્ય સેહામણું ઈમ વદિ વાંણું સુમતિ આણી ઘરિ ઘરિ રંગ વધામણું. ૨૧ इति श्रीवृद्धशाखायां तपाविरुदे पूज्यपुरंदरश्रीभट्टारकश्री भुवनकीर्चिवंसभूषण श्रीभट्टारकश्रीरत्नकीर्तिमरीस्वर चुपइ संपूर्ण। (સર્વ ગાથા ૨૪૬, ઢાઢ૧, ગોર ૧૭૦) સે સે. ૨૦ કલ, Page #53 -------------------------------------------------------------------------- ________________ पंडित श्रीनृद्धिविजयगणि निवार्णभास । રાગ ગેડી--જબૂદીપ મઝારિ––એ દેશી. मंगल-पाटण वर्णन। પ્રેમે પ્રણમી પ્રાય, ચેવિસ જિનતણું; જગનાયક જગહિતકરૂ એ. સિર ધરે જેહની આણુ, સકલ સુરાસુરા; આદર આણ અતિ ઘણે એ. વલી વલી સરસતિમાય, પાય કમલ નમી, જેથી મતિ અતિ પામઈ એ. ગાઉ ગુરૂ ગુણ રાસ, આસ ઉમાહલે માહરે પૂરણ કરે એ. તે ધન દિહ જે આજ, કાજ સયલ સીઝ, શ્રી ગુરૂના ગુણ ગાવતાં એ. સતર સહસ ગુજરાતિ, દેશ તે હિઈ આરય દેશમાં અતિ ભલે એ. જિહાં શ્રી સંખેસર પાસ, આસ ભવન તણી; પૂરણ ચિતા મણિ સામે એ. જિહાં અણહિલપુર સાર, ભાવી શ્રાવક વ્યવહારી નિવસે ઘણુ એ. શ્રી પંચાસર પાસ, નારિગપુર; કેકે ભાણે વંદીઈ એ. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વદ્ધમાન વડવીર, શાંતિ જિજ્ઞેસર; સુપાસ ચંદ્રપ્રભ વંદીઇ એ. શ્રીચિ’તામણિ પાસ, તિમ સનમેાહન; વાડી પાસ જિનસરૂ એ. નેમીસર નૅ સલ્લી, સામલ પાસજી; સેરી સેરી જિનવરા એ. જિનવર ભણુ પાસ, વાસવ વ‘દિયા; જયવ’તા જગિ જિનવરા એ. ઇત્યાદિક બહુ તીર્થ, દેવ દેહરાસર, દીઠઇ પાતિક સવિ ટલે એ. હાલ ૨-કપુર હાઇ· અતિ ઉજલુએ દેશી. जन्मस्थान - मातापितादि । તે ગુજ્જર ધર દેશમાં રે, દેશ ભલેા ધાંણુધાર; પાલણપુરમાં સાહીઇ રે, પાલણપાસ વિદ્વાર. મૂડા અખ્ખત આવતા રે, પૂગી જિહાં મણુ સેલ; અહુનિસિÛમ જિન ભગતની રે, હુ'તી ચાક્રમ ચાલ રે. જિહાં તારણગિરિ રુચડા રે, તાર'ગા ધૃતિ નામ; અજિત જિનેસર રાજીએ રે, પ્રાસાદ અતિ ઉદ્દામ રે. યલ છબીલા જન ઘણા રૈ, નિવસઁ નાગર લેાક; આદિજિજ્ઞેસર દેહરૂ રે, પ્રણમેં પ્રેમેં થાક રે. તે વડનગરને હૂકડુ રે, ડાભલી નામૈં ગામ; લેક ઘણા સુખીયા તિહાં રે, વસતા વારુ મામ રે વડવખતી વિવહારીએ રે, પ્રગટ મલ્લ પારવાડ; મણુંદશાહુ આણુંદ કરુ રે, પૂ કુટુંબનાં લાડ રે. ઘરણી પરણી તેહુની રે, કરણી અતિ સુકુમાલ; ઉત્તમઢે નામે ભલી રે, વિલસઇ સુખ અસરાલ ૨. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ભવી સુચા થઇ સાવધાન. ૧ ૧૪ ભ૦ ૨ ભ ૩ ભ॰ ૪ ભ૦ ૫ ભ॰ ભ॰ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનુક્રમેં આવી ઉપનેા રે, તસ ક્ષઁ પૂન્યવંત; પ્રાણી પરમ પ્રમેાદશ્યુ' રે, લહૈ દેહુલા ગુણવંત રે. વીસલનગર માંહું અં રે, મેઇ” કુલ મેાસાલ; ઉત્તમઢે તિહાં આવીઆ રે, જાણી ગભ સુકુમાલ રે. શુભ સવચ્છર શુભ દિન રે, શુભ દિવસેં જીમ લગ્ન; જાયા ગાયા ગુણિજન રે, નદન હુ નિમગ્ન રે. જન્મ મહાચ્છવ કરી ઘણેા રે, પાષી સિમ પિરવાર; નામ ઠ દિન ખારમ્' રે, બાધા નામિ' કુમારા ૨, જિમ આરામે વાધતે રે, શેલ' ચપક છેડિ; તિમ કુયર દિવસ” વધ” રે પૂર” મનના કેડ રે, માત મનેાથ અતિ ઘણા રે, વાધે' સુતને દેખિ; તાત પ્રમુખ સયણા સવે રૈ, પરખે પુન્ય વિશેષ રે, આઠ વરીસા જવ થયે રે, તવ મૂકે” નિસાલિ; બુદ્ધિ પ્રમાણે સીખ યાં રે, બહુ વિજ્ઞાન વિસાલ રે. લઘુ વયથી સેાભાગીએ રે, ન કરે કાઇ અન્યાય; વિનય ખડાના બહુ કરે રે, સહુને' આવે' દાય રે. હાલ ૩—નસે। નમે. મનક મહામુતિએ દેશી IT-૩પદ્દેશ । અનુક્રમૈ” એક દિન વાંઢીયા, શ્રીતપગચ્છ મહા ભાગ રે; કવિ શ્રીસત્યવિજય ગણી, વયરાગી વડભાગ રે. સુણયા સહુ ચિત્ત આણીનઈ, તસ મુખથી સુÎં વાણી રે; નભવ અતિ દેહ્યલા લહ્યા, દસ દૃષ્ટાંત પ્રાણી રે. અહુ અનાદિ સંસારમાં, ધમ રયણ તે દેાહિલુ રે; લહવુ કાઈક પુન્યથી, જેહથી સિવપદ સાહિલ' રે. સુગુરૂ સામગ્રી દેહલી, દેહિલું શ્રુતતણું સુણવુ` રે; સહૃહા વલી દેાહિલી, તત્ત્વજ્ઞાનનુ' ભણવુ રે. ભ ભ ભ ૧૦ ભ ૧૧ ભ૦ ૧૨ ભ॰ ૧૩ ભ૦ ૧૪ ભ૦ ૧૫ સુ સુ સુ ૧ ૩ ܡ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કમ શુભાશુભ જે કરે, ભોગવે તસ કુલ એક રે; પરભવ જાવે” એકલે, જિહાં નહીં સ્થેિાય વિવેક ૨. જિમ મેલે' તીરથ મિલે, વિષ્ણુજ કરણરી ચાહુ રે; લાભ અલાભ લહી કરી, નિજ નિજ ઠામ તે જાય રે. જિમ અગુલી મિલી ભેજને', રસ લેવ' થઇ મેલી રે; તિમ સુખ વિ' ુચવા સડુ મિલે, પણિ દુખના નહીં વેલી ૨.૩૦ સયણુ કુટંબ સવ કારમુ', કારિમુ' તન ધન ગેહ રે; પ્રેમ સુપન પરિ સના, અતિ આપે છેતુ રે. સ્વારથ રાગી સહુ અ”, અથ સર્યું છેઠુ દાખ રે; ધર્મવિના કાઈ જીવન, શરણ ન, ઈમ જિન ભાખે રે. તે ભણી ધર્મ આરાધોઇ, અધિક અધિક સુખ હોવ જેહુ અનાદિનાં સંચીયાં, કમ તણાં મલ ધાવે રે. ચારિત ભવજલ તરણનુ', એ મેાટુ' વડ જિહાજ રે; ઇહુભવિ પરભવિ હિત કરે, સીઝે` સઘલાં કાજ રે. ણિ પિર' ઉપદેશ સાંભણ્યા, ભાગ્યેા મનમાં તેહ રે; ચિત રૂપ ધરી ઘણુ, ચતુરાઇના ગેહ રે. કહ્યું ગુરૂને મન ગહુ ગહી, ચારિત મુઅને' દીજૈ' રે; તવ કહું. શ્રીગુરૂ તેહુને, કામ વિચારીને' કીજે રે. સયણ સબધની લેઈ કીજે કામ રે; તે જિનસાસનની હાઈ, વધતી અતી બહુ મામ રે. ૐ; આગન્યા, ઢાલ ૪-ત્તરી-આન ́દરચ્ રાજા આવઈ એ દેશી. दीक्षा ग्रहण | મનમાં કરી એમ વિચાર, ઘર આવી પૂછે પિરવાર, તેહુ નિસુણી કહું તવ સયણાં, ન્યૂ મેલ્યાં એહુવાં વયાં. તુો છે! અદ્ભુનેં ઘણું વાહલા, ન્યૂ એલે છે. અહુ ડાલા; હવણાં છેં વય તુહ્મ ખાલા, છેડી દેએ યાગના ચાલા. ૩ સુ સુ સુ સુ .. ७ ' را. સુ ૧૦ ૩૦ ૧૧ ૪૦ ૧૨ ૩૦ ૧૩ ૩૦ ૧૪ ૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ અમ મનના મનેરથ પૂરા, સંસાર' હાઈ સૂરે; તે સંયમ લેવા ચાહે; લેઇ નઇ જે નિરવાહૈં તવ ભાષ' કુંમર બાધા, વાલા મુઝ મુહુતિ આઘે; સ્યૂ વિષય નીંઢમાં ઉંઘા, તુા તત્ત્વજ્ઞાનને ચૂધા. મૈં નિપુણી ગુરૂની વાંણી, મેં સંયમ લેવુ' જાંણી; હવ એલ ન કહસ્યા તાણી, ચારિત્ર છૅ ગુણુની ખાણી. પરિણમેં તા શિવસુખ આપૈ, બેાધિ બીજના ગુણને થાપે, જો ભદ્રકથી રૂચિવતા, તાહુિં સપ્રતિ પરિગુણવતા. ઇમ બહુ પરિયણુ સમઝાવી, સ’સાર અસાર ઈમ ભાવી; લેઇ અનુમતિ મનને હરષૅ. ગુરૂ સત્યને નયણે નિરખેં, સીખેં સિવ સાધુ આચાર, જે આવશ્યક વ્યવહાર; ધારે વલી જે ષટ્કાય, નવકાર અર્થ સમુદૃાય. શુભ મુહુતિ આવ્યુ' જાણી, સત્તર પાંત્રીસ વરસ ગુણ ખાણી; ચાણસ* શ્રી પાસભટ્ટવા, ભેટીને સયમ લેવા. પુણ્ય ક્ષેત્ર પાટણને પાસ, તિહાં શ્રાવક આવૅ ઉલ્હાસ; ક્રિખ્યાના એચ્છવ કીધા, તિહાં ચારિત્ર ચૂ પાઁ લીધા. શ્રીસત્યવિજય કવિરાજ, તસ હાર્થે ખ્યિા છા; કપુરવિજય વડા ચેલા, સુપ્યા કરી તેઢુના પઢુિલા. વલી કુસવિજય કવિ વારુ, વિનયી નઈં જેહ દીદારુ; એહ માંએ શેાભા ધાંમ, દીધુ' વૃદ્ધિવિજય તસ નામ, હવે માંડયા એમ અભ્યાસ, જિમ થાયેં શાસ્ત્ર પ્રકાસ; ગુરૂ ચરણ કમલ નિત સેă; વલી જીહા તીરથ દેવ. સિદ્ધાંતના ચેાગ આરાધ, દેખી શ્રાવકનાં મન વાધઇ; ગુરૂજી પણિ દેખી હરખ, મનમાં વિનતી કરી પરખ, ગચ્છનાયક પાસે દિખ્યા, દેવરાવી સીખવૅ શિખ્યા; વલી સકલ યાગ વહરાવ, કર્મ ગ્રંથ વિચાર સિખાવે. ૩ ૪ ७ ८ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૨ ૧૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દૂહા. પંડિત પદ દેવરાવી”, પાસિં રહી ગુરૂરાજ; શિષ્યાદિક કરી સુપીયા, જાણે જિમ યુવરાજ. ભાવી શ્રાવક શ્રાવિકા, જનનેં દાખૈ ધ; ભણાં ભણાવૈં અતિ ઘણું, સમઝાવૈં સિવ મ હાલ ૫. गुरुनिर्वाण संयमपालन | સત્યવિજય કવિરાજીયા મનમેાહન મેરે, જાણી નિજ વૃદ્ધ ભાવ. મન॰ પાટણસહુર પાવન કરેં મ॰ ધરતા સમતા ભાવ. મ૦ પાસૅ વૃદ્ધિવિજય કવી મ॰, સેવકરૅ નિસદીસ, મ૦ વિનય ભત્તિ બહુ સાચવ્ મ॰, લલી લક્ષી નામઁ સીસ, મ૦ સ’ધ સકલ રાજી રહું મ॰, નિસ્રણ્ ગુરૂનો વાંણિ મ॰ અનુક્રમે સર્ પ'ચાવનેં મ, પામ્યા તે નિરવાણુ. મ૦ સેવા કીધી અતિઘણી મ॰, ગુરૂની તેહ સુસીસ, મ૦ જિષ્ણુ ગુરૂ આરાધ્યા નહીં મળે, તે અનરથના ઇશ. મ૦ સુજસ સેાભાગ લહેં ઘણુ' મ‚ ગુરૂનાએઁ સુખ થાય તે મ; પાટણ સહેર માંહિં ઘણું મ॰, માનેં જનસમુદાય તે મ. કરે વિહાર મનમેાદસ્યૂ* મ॰, પરિચિત ગામે ગામિતે મ; યથા સતિ સયમ વર્ષે મ॰, માન લડ઼ે. બહુ ઠામ તે મ. સઘાડા સિવ તેહુના મ; કરતા એમ વિહાર તેા મ॰; વલી પાટણમાં આવીયા સ‚ કરે ચામાસ બિચ્ચાર તેા મ‚ ઇમ બહુ સાધન સાધતા મ॰, કરે' જનનેં ઉપગાર તે મ; અનુક્રમે સત્તર-ગણેાત્તાર મ॰, કરે' ચોમાસ જ સાર મ૦. કાર્તિક વદિ ચઉદસિ તા મ॰, કરી ઉપવાસ ચાવીહાર તેા મ; પાખી પર્વ આરાધીએ મ॰, કરી સઝાય ઉદાર તે મ. ૩ ७ ८ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઢાલ – મનહર હીરજી રે–એ દેશી. स्वर्ग गमन। હવિ પ્રભાતિ વિધિ વખાણ સવિ સાચવી રે, પિરસી નૈ દિનમાન; નવીને પચખાણું જાઇ ગોચરી રે; પારણા કાજે તા. -સહુઈ સાંભલો રે ૧ દેવ જુહારી કરતા ખપ આહારને રે, સવિ સંઘાડા કાજિક એષણા સમિતિ અશનાદિક નઈ જેવતા રે, શ્રાવક ધરિઉલ્હાસ. સ.૨ તિર્ણિ સમઈ કેઈક કર્મદશાના યોગથી રે, દેહું આવ્યો ફેર; શ્રાવકનૈ ઘરિતિહાં ઈજ આયુ પૂરણ થયું રે, નહીં દુઃખ, અવરનું કેર સ૩ શ્રાવક શ્રાવિકા ભાવી સવિ આવી મિલ્યાં રે, દેખી એ ઉત્પાત, મનમાં ચિંતઈ એહવું ઘૂં એનિપનું રે, અહ અહ કર્મની વાત. સ૦૪ સુખ સમાધિમાં સુગતિ એહ સિધાવીયા રે, પણિ અાને એહવિગ; ઉપગારી ઉપગાર કરતાં દિન ગયા જી, વિલર્વ ઈણિ પરિ લેગ, સ, ૫ ઓચ્છવ અતિ ઘણે પુરજણ મિલી માંડીએ રે, ચૂયા ચદનસાર, સૂકડિ અગર અનેક પ્રકારે ધૂપણ રે, મિલિઓ લેક અપાર. સ. ૬ ઓચ્છવ શરીરનાં કીધા તિહાં કણિ પૂજણાં રે, પધરાવૈ તે પુરબાહિ; નાણાદિક બહુ આગલિ મિકી ઉચ્છલતાં રે, ખલક મિલ જેવાતાંહિ. સ. ૭ ગુરૂ ભગતીનૈ વિનયી સીસપણે હુંતા રે, તેહ ભણી ગુરૂ પાસિ; કર્યો સંસ્કાર અગ્નિને જાણ તેહ તણે રે, કાતિવદિ અમાવાસિ. સ૦૮ સત્યવિજય કવિ-ગુરૂની જિહાં છઈ પાદુકા રે, તસ પાસે વલી કીધ; પગલાં વૃદ્ધિવિજ્યપંડિતતણું રે, સંઘ મિલી જસ લીધ. સ. ૯ વયરાગી રસત્યાગી ભદ્રક ગુણું ભર્યા રે, ધર્મરૂચિ મંદકષાય; ધર્મવચન સુણે મનમાંહિ હરર્ષે ઘણું રે, પ્રાર્થે નહીં બહુમાય. સ. ૧૦ જ્ઞાની ગુરૂનાં વચણ સુણી ચિત્તમાં ઠરે રે, ન કરે ગુણ ઉતકર્ષક સંઘાડામાંહિ તિલક સમેવડિ જાણું રે, દેખી જન લહૈ હર્ષ, ન ધરઈ કાંઈ અમર્ષ (પાઠાંતર?) સ. ૧૧ ધર્મમિત્ર સુખસાગર કવિ ઈણિ પરિ ભણે , હંસવિજયને હેતિ, તાસ કહુણથી ચરિત કહ્યાં એ તેહનાં રે, પ્રીતિ તણું સંકેત. સ. ૧૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ ફ્લશ, શ્રી સત્યવિજય કવિરાજ કેરા સીસ સુંદર ગુણનિલા, શ્રી વૃદ્ધિવિજય પન્યાસ પદવી સેહતા ગુણુ અતિ ભલા; ગુણ તાસ ગાવૈં સુખપાવે હું વિજય સેવક સદા, એ ભિવક ભાવ ધરીને‘ ભણયા જિમ લહેા સુખસ’પદા. इति पं० श्री वृद्धिविजयगणि निर्वाणभासः । . ( સર્વથા ૮૪-૪૪ ૨૦૧ ) Page #61 -------------------------------------------------------------------------- ________________ S0022 श्रीविबुद्धविमलसूरीरास | માહ-પ્રસ્તાવ | દૂહા. પરઝુ' પાસજિષ્ણુ’દના, ચરણુકમલ સુખદાય; વીરશાસન મુની ગાયસુ, વ’છીત પુરા માય, વીરશાસન મુનિ બહુ હૂઆ, કે'તાં ના આવે પાર; આ કાલે મુનિ જે હૂઆ, કે’સુ અલ્પ વિચાર. શું શું કરણી તેણે કરી, શુ' શુ' કર્યાં ઉપગાર; ચિત્ત દેઇને’ સાંભલા, ધારા હૃદય મઝાર. તિન કારણ તું સરસતી, દીજે વચન વિલાસ; લખસીવિમલ ગુરૂ ગાયસુ', પૂરે મનની આસ. હાલ ૧. જીરે માહુરે જાગો કુંવર જામ, તવ દેખે દોલત સીલિ જીરે જી—એ દેશી. जन्मस्थान- गुरूपदेश । 1/ eruv જીરે મારે સીતપુર ગામ મુઝાર,કીરતિવિમલ આવીઆ જીરેજી: જીરે મારે વાંઢવા આવે હેવ, શ્રાવક જન મહૂ ભાવીઆ જીરેજી. જીરે મારે વાજે ઢોલ નીસાણ, નરનારી ગુણુ ગાવીઆ જીરેજી; જીરે મારે સુભ દિવસ શુભ વાર, મેાટે મેળવે લાવીઆ જીરેજી. જીરે મારે શુહલી કરવા હેવ, ચેલણા પેપર આવીઆ જીરેજી; જીરે મારે દેશના અમૃત ધાર, સુણી સર્વે સુખ પાવીઆ જીજી. ૧ ૩ ૪ 3 Page #62 -------------------------------------------------------------------------- ________________ જીરે મારે લખમીચંદ કુમાર, સુભ વિચાર ચિત ચાવી આ રેજી; જીરે મારે વીરતિના ગુણ ગાય, તસ ઘર સર્વે સુખ આવી આ રેજી. ૪ هم संयम-मनोरथ । સુભ વિચાર કરતે થકે, આ ઘર મુઝાર; રામ રામ ભજી ગયે, વૈરાગી શિરદાર. લખું સૂકું ભજન કરી, ઉંઘે એમ કુમાર; મેહવિકાર મીટી ગયે, કરે મન શુદ્ધ વિચાર. કુંઅર સુવે એકલે, એકાગ્ર કરી ચીત; કેણુ વચન ગુરૂઈ કહ્યા, પુણ્ય મલ્યા મુઝ મીત. માતપિતાને બૂઝવિ, લેઉ સંજમ ભાર; વેષ લેઈ શ્રી વીર રે, પામું ભવજલ પાર. له » » દ્વાલ ૨. સુણ માતા રે સુણમાતા રે, ઉંઘ ન આવી આજ મેં સુમાતા રે—એ દેશી. माता आगळ संसार स्वरूप । સુણ માતા રે સુણ માતા રે, ઉંઘ ન આવી આજ કે સુણ માતા રે, જન્મ પાયો રે વાર વાર રે, ન સિધ્ધ કાંઈ કાજ કે. સુણ૦ ૧ દુખ પામ્યા રે વાર વાર રે, કેતાં ન આવે પાર કે સુણ; પૃથ્વી-અપ-તેઉ–વાઉ-વાર વાર રે, વનસ્પતિ વિસ્તાર કે. સુણ૦ ૨ કીડી કીડા વછુ વલી વાર વાર રે, વલી થયે તેમ ઢરકે; સુત્ર ઊંટપણું મેં પામીઉં વાર વાર રે, ભાર વહ્યા તિહાં ઘરકે સુત્ર ૩ સુખિણી માતા રે સુખ દીજે રે, લેઉ સજમ ભારકે સુઇ આદેશ દીજે રે વેણ સુણેને રે, દુઃખ ભીની રે રેતી કહે તેણે વારકે –સુણુ વછ રે ૪ તુજ પિતા રે હું માતા રે, એવું ને આવ્યું જ્ઞાન કે સુણ વછ રે; આજ ગયે રે ગુરૂ પાસે રે, તુરત આવ્યું તુજ ભાન કે સુણુ વછરે. ૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કેમ કહિએ? કેમ લઈએ રે, એ દુઃખ તેણે ખમીયે કે સુણ વછ રે, સુખિણું માતારે સુખની દાતારે, એ દુખ કુંણ ચિત લાયકે સુણ૦ ૬ પરવશ દુખ બહુ સહ્યાં વાર વાર રે, ભાર વહ્યાં રઈ ભુખકે સુ આપ વશે દુખ જો સહુ સુણ માતા રે, સુખ કરી માનું દુખ કે સુવ ૭ ગુરૂ વાણી રે ચિત્ત આણે રે, રંગ ત્યાગો ચિત્ત માંહ્ય, સુણ અનુભવ લાલી રે કોને પ્યારી રે, સર્વ વસ્તુ ગણે ન કાંયકે સુણ૦ ૮ દુહા. કેમલ વચન માતા ભણે, સુણુ તૂ પુત્ર વિચાર, વિવાહ મેળવે ઘરને નહો, કુણુ કસે અમ સાર. સુણ માતા સુખ ઈચ્છિની, સુખ દીધે સુખ થાય; પુત્ર પુત્રીકા વહુ સવિ, સુખ તે કરમ પસાય. હાલ ૩. વિનતી અવધાર્યો રૂ. પુર માંહે પધાર્યો રે એ દેશી दीक्षानी तैयारी। પરણાવું નારી રે, આસા પૂર અમારી રે, લુણ ઉતરાવી હેની સુખ દીજીઈ રે; પરણી મેં નારી રે, માતા જય વિચારી રે, લુંણુ ઉતારી બહેની સુખ લીજીઈ રે. છ ખંડનું રાજ્ય રે, છાંડયું તતકાલ રે, ભરતચકી વેર્યો હરખું કરી રે; માતા તેવી નારી રે, મારે મન માંની રે, માતા તેહજ નારી પૂણ્ય કરી મેં વરી રે. હવે ઘર જાય રે, વરસ સમ થાય રે, હવે ઢીલ ન કીજે ધર્મના કામમાં રે, આવ્યા સહુ કોઈ રે, વિરાગતા જોઈ રે, હવે આદેશ આપ બેલે સોનમાં રે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પિતા પણ આવે રે, માતા દુખ પાવે રે, આદેશ આપે આંસુ પાડતાં રે; હવે મેાચ્છવ માંડે રે, વાજા' ઘણા વાજે રે, પૂજ્યા જિન છાજે પ્રભુ ગુણ ધારતાં રે, દૂહા, ધન ઈ ખાઈ માંયને, ધન ગાકુલ મ્હેતા તાત; જેના કુલમાં ઉપના, ધન ધન પારવાડ નાત. ખાલ અવસ્થા એહુની, સ‘જમ લેવા જાય; નારી પણ પરણી નહિ; કુણુ આવે એને દાય. હાલ ૪. ગિરૂઆ ગુણ વીરજી—એ દેશી. ફ્ક્ષા-મહારત્તવ । સ'જમ લેવા સ’ચરેજી, સણગારે ગજરાજ; મેાટા મેચ્છવ માંડિઆંજી; જનની હર્ષિત આજ. જીવ'તા પૂત્ર! લે સ`જમ સુખદાય, પૂણ્યવતા પુત્ર ! લે સજમ સુખ થાય—એ આંકણી. ધનજીવિત છે માહુરાજી, ધન ધન મુજ અવતાર, પુણ્યવ'ત તૂ' આવીજી, હું... પામી ભવ પાર. બલીહારી જાઉ તેહનીજી, જે લે સજમ ભાર; કરૂ' તસ 'વારણાજી, તનમન દેઉં વાર. ચાર અધવ હવે આવીઆજી, આંસુ' પડતે ધાર; હીન કમાઇ અમતણીજી, ધન ધન તુજ અવતાર. હવે આવી હૅનડીજી, સુણુ મધવ તું વાત; લુણુ ઉતારી તાહરૂ’જી, સલ કરૂ' મુઝે હાથ, અધવ સલ થયા તુજ આસરેજી, સ‘જમ ચર્ચા પ્રમાણ; એમ આસીસ દ્રેઇ કરીજી, કુઅર ચઢયો ચિત્ત આણુ, ૪ ૪ ૧ ૧ ગુણું૦ ૨ ૩૩૦ ૩ ગુણ ૩૩૦ ૪ ગુણુ૦ ૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ વાજાં ઘણું ઘન ગાજીઆંજી, સાંબેલા શ્રીકાર; હેય ગય રથને પાલખીજી, ફરકે ધજાની હાર. ગુણ - ૭ મેડી માળે નારીજી, વધાવે કુમાર, કીતિવિમલ ગુરૂ જિહાં રહ્યાંછ, તિહાં આવ્યા તેણવાર. ગુણ૦ ૮ અનુમતિ આપે રેવતીજી. પુત્ર વિહરાવું આજ; ગુરૂપણ તેને દીએ, ત્રણ ભુવનનું રાજ. ગુણ૦ ૯ વચ્છ વ્રત તે આદર્યુંજી, પાલે વિણ અતિચાર; ગુરૂ વચન ચિત્તમાં ધરીજી, વીરશાસન વિસ્તાર. ગુણ૦ ૧૦ અમે ઘણી કીજી, વીસ વરસની નાર; બલીહારી જાઉં બેહનીજી, સીયલ લીએ તેણિવાર. ગુણ૦ ૧૧ ધન ધન મુર્ખ ઉરેજી, ધન રઈ બાઈ માય; એહવા પૂત્ર ઊપનાજી, નરનારી ગુણ ગાય. ગુણ૦ ૧૨ દૂહા, શાત્રામ્બાર ! ઈમ સીખામણ દઈ ઘણી, માતા ચાલી જામ; મુનિવર પણ વિચરી ગયા, પાટણ નયર અભિરામ. અંગ-ઉપાંગ-ન્યાય ભણી, સર્વ શાસ્ત્રના જાણ; પૂછે તેને બૂઝાવે, ઝાનિ સરમણ ખાંણ. સૂત્ર મર્થ સર્વે સીખવી, ગુરૂ દઈ આદેશ શિષ્ય પણ વિચરે ભલા, આણી હર્ષ વિશેષ. હાલ પ. આ જમાઈ પ્રાહુણ જયવંતા–એ દેશી. અમદાવાઃએમ વિચરતાં આવી આ સુખકંદાજી, અમદાવાદ નગર મુઝાર મુખચંદાજી શ્રાવક શ્રાવિકા આવી સુવ, વાંદે ગુરૂ સુખકાર મુ. માટે ઓચ્છ લાવી સુ, હરખે હદય મુઝાર મુ; ઢેલ નગારાં ગડે સુવ, સરણાઈ મને હાર મુ. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૭ એહવે હર્ષે લાવી આ સુવ, દાન જાચકને સાર મુ; મંગલિક કારણ આવી આ સુવ, ગોવલિ કરે મને હાર મુ. વાણી વરસે અમી સમી સુo, ચમક્યા હૃદય મુઝાર મુ; છે પુરૂષ પ્રતિ બેધિયા સુવ, સંજમ લેવા સુખકાર મુ, મોટા મચ્છવ માંડીઆ સુટ, પૂજા રચે મહાર મુ; સામી વચ્છલ થયા ઘણું સુ, શ્રાવક સુખીઆ સાર મુ. સંજમ લેવા સંચરે સુર, જય ભણે નરનાર મુ; લખમીવિમલ મુનિ જિહ્યાં રહ્યા સુદ, તિહાં આવ્યા તેણીવાર મુ. ૬ વેષ દીઠ શ્રીવીરને સુડ, લેઈ હખેં હૃદય મુઝાર મુ; પૂરવ પુષ્ય પામીઓ સુઇ, અમે પામ્યા ભવને પાર મુ. ૭ વીરશાસન મુનિ ગાયસી સુ, તસ ઘર જયજયકાર મુ; કહે શ્રાવક ચિત્ત અને સુરા, મેં ધરેજો હૃદય મુઝાર મુ. દૂહાખિમાવિમલ મુનિ વદીઇ, કિરપાવિમલ જગસાર છ સાધુ વલી વંદી, વલી નરને નાર, હાલ ૬. શ્રી યુગમઘર માય રે—એ દેશી. सूरिपदप्राप्ति अने पूर्वपरंपरा। હવે મુનિવર વિહાર કરે રે, કરે ભાવીક ઉપગાર; ધન ધન એ મુનિ, યાત્રા કારણું ચાલીયાં રે, શખેશ્વર મુઝાર. ધન. ૧ વામાનંદન નીરખીને રે, આણંદ અંગે ન માય, ધન સુમતિસાગર સૂરિ આવીયા રે, વંદે પ્રભુ સુખદાય. ધન ૨ લખમીવિમલ મુનિ પિખીને, હમેં હૃદય મુઝાર; ધન સુમતિ ગુપતિ સાથે રમે રે, કરે મન શુભ વિચાર, ધન૦ ૩ એવા મુનિ નિરખીને રે, હર્ષી નર નાર; ધન સરવગુણુ ગુરૂ દેખીને રે, પદવી દીધી તેણુ વાર. ધન : Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધન સંવત સત્તર અઠ્ઠાવીસે રે, વૈશાખ સુદિ દિન ત્રીજ; ધન વિબુધવિમલસૂરિ થાપીઆં રે, પ્રેમે પામ્યા સર્વે રીઝ. ધન ૫ જ્ઞાનવિમલ પાટે હુઆ રે, સિભાગ્યસાગર સૂરીરાય ધન સુમતિસાગર સૂરિ હુઆ રે, નરનારી ગુણગાય. ધન. ૬ પંચ મહાવ્રત પાલતાં રે, કરે તપસ્યા સાર; ધન વર્ધમાન તપ જેણે કર્યો રે, ચાદ વરસ એકધાર. ધન છા જ્ઞાનવિમલસૂરીઈ કહ્યું રે, સિભાગ્યસાગરને એમ; સૈભાગ્યસાગરસૂરીઈ કહ્યું રે, સુમતિસાગરને તેમ. ધન. ૮ આ અવસરે કોઈ નથી રે, આચાર્યપદને જગ; ધન તિણ કારણ તુમને દેઉં રે, આ અમ ભેગ. ધન. ૯ તેમના કાથી આપીઉં રે, આચાર્યપદ સાર; ધન આઊખે પણ આવીએ રે, બીજે દીવસ તેણી વાર. ધન૦૧૦ વિબુધવિમલસૂરી વિચરે રે, કરે જગત પ્રકાશ ધન એમ વિચરતા આવી આ રે, પાલણપૂર ચાર માસ, ધન૦૧૧ می पालणपूर चातुर्मास. પાલનપુરના વાણીઆ, ભલા વિવેકી જાણ; ગુરૂતણી વાણી સુણી, પવીત્ર કીધાં કાન. ચારમાસ પૂરણ થયાં, વિહાર કરે મુનિરાજ; આવીને આડા થયા, અમ તિહાં રહો આજ. તે દિવસ તીહાં રહ્યા, રાતી જાગરણ થાય ભલા ભલા તબેલ દઈ, વીરતણું ગુણ ગાય. له سه | $ મૂળ પ્રતિમાં “સત્તર અઠાવીસે ” એજ પાઠ છે પરંતુ એ અશુદ્ધ લાગે છે કારણ કે સંવત ૧૮૧૪ માં એ કાલધર્મ પામ્યા છે તેથી આ ઠેકાણે ઘણા ભાગે “સત્તર અઠયાસી ”પાઠ હોવાનો સંભવ છે. પરંતુ બીજી કોઈ પ્રત મળેલી ન હોવાથી મૂળમાં એજ પાઠ કાયમ રાખ્યો છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૯ હાલ ૭. સક ધર્મમાં સાર્જ કહે રે, રાત્રિ ભેાજન ત્રિવીધે ટાલારેએ દેશી. देशाटन - तीर्थयात्रा ૩ હવે મુનિવરજી વિહાર કરતાં રે, પાટણ નયર શ્રી પાસ પેખતાં રે; એ જિન નામ સદા સુખદાઇ રે, નરનારી સેવે ચિત્ત લાઇ રે. હવે૦ ૧ અમદાવાદ અને પમ કહિઇ રે, જિનમિખ દેખી પરમ સુખ લીજીઇ રે; દેવલાકમાં પૂજે જિમ દેવ રે, રાજનગરમાંઇ'ણી પેરંકરે સેવ રે. હવે૦ ર અનેાપમ જાતરા કરી મનમાની રે, દશ ચામાસાં માં ગુણુ જાણી રે; કેઈ નરનારી વરતધારી રે, કેઇ ચતુર દીક્ષા લઈ પામ્યા પારી રે, હવે સાત ચામાસાં કર્યાં મન જાણી, કેઇ મુઝયા ભવિ પ્રાણી રે; કેઈ જિનવરના વેષજ લીઇ', આવાગમનથી દૂરે જઇ રે. હવે ૪ તાર્ગે આખુ પણ જાય રે, નવાનગર દીઠે સુખ પાય રે; શ્રી સિદ્ધાચલ જગમાં સાર રે, નાભિનદન જગત આધાર રે. હવે પ્ ગિરનારે નેમીસર જોઇ રે; દેખી પ્રભુ મુખ સવી સુખ હાઇ રે; ઉદેપૂર વલી વીચે ગામ રે, ઉજેણી નગરી છે અભિરામ રે, એણી પરે જિન યાત્રા બહુ કીધી રે, ઘણા જીવને દીક્ષા દીધી રે; Üમ વિચરતા મુરાદ્ઘાનપૂર આવ્યા રે, શ્રાવક શ્રાવિકા મન ભાવ્યા રે, હવે, શ્રી સદર જિન મેલે વાંણી રે, ભરત ક્ષેત્રમાં નહિ કાઇ નાણી રે; સ*શય ટાલી કહે જિન વાંણી રે, સૂત્ર આધારે' રહ્યા છે પ્રાણી રે. હવે. સાધુ શુદ્ધ વ્રત ધારી રે, કરે તપસ્યા શકિત અનુસારી રે; કુરશુરૂપરે" જે આ વ્રત પાલે રે, મુગતિ સ્કેલમાં સેન્ટે' માટે રે. હવે, ૯ દોષ રહિત જે આહાર લેવે રે, તે મુનીસર સુખીઆ હાવે રે; હવે હું તે જન અત્ર સદા સુખકારી રે, ઘણાં તર્યાં ઘણાને તારી રે. હવે, ૧૦ વિષ્ણુધવિમલસૂરિ એણીપરિ આવે રે, શ્રીજિન આણુા સદા ચિત્ત લાવે રે, પ'ચમહા વ્રત કિરીયા સારી રે, દેખી નમે' નરને' નારી રે. હવે. ૧૧ દૂહા. સાદરે સાધુ આવી, વિષ્ણુધવિમલસૂરીરાય; હેમચંદ્ર મુની દેખીને, તે પણ હરખીત થાય, ૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદિવાકર જાણીને, દેખી ચમકયા લેક; જ્ઞાન અર્થ જે કેાઈ કહે, તે કરી દીએ રાક. 30 હાલ ૮. દેશ અને હર માલવા, પરવરીઆ પરીવાર લલના-એ દેશી, तीर्थाटन चालु ! વિષ્ણુધવિમલસૂરી વદીએ, વદતાં પાપ પલાય લક્ષનાં; સાધુ રિસણે સુખ પામીએ, દુરગત ૢ જાય લલનાં પચ સુમતિ સુમતાં થકાં, તીન ગુપતિ આધાર લલનાં; સમતાં રસમાં ઝીલતા, કરે વિક ઉપગાર લલનાં. ખેલ ખેલતાં આવીઆ, મૂલચંદ્ર કુમાર લલનાં; વાંણી સુણી મન લાગીયા, સજમસું તેણી વાર લલનાં. અજ્ઞાન કારણુ દુઃખ સહુ', કે'તાં ના આવે. પાર લલનાં; અવંતીસુકમાલ હવા, તેથી અધિક એ સાર લલનાં, ધન સારાંબાઈ કુંખને, ધન આસવાલ ન્યાત લલનાં; જેના કુલમાં ઉપને, ધન મૂલચ’દ તાત લલનાં, સટ પરે' ચલ્યા નહિ, લીધા સજમ ભાર લલનાં; ભાવિમલ મુની વદીઈ, જેણે છાંડચા કચન સાર લલના, વિષ્ણુધ॰ દ્ ચાર ચામાસા પૂરણ કરો, ચાલ્યા ગાંદલી મુઝાર લલનાં; એક વરસ તીહાં રહી, ચાલ્યા તેણીવાર લલનાં વિષ્ણુધ૦ ૪ વિષ્ણુધ પ વિષ્ણુ ૭ હવે આલાપુર આવીયા, જાત્રા ટારણ એમ લલનાં; અંતરીક્ષ પારસનાથ ભેટીઆ, પેખ્યાં અને છે પ્રેમ લલનાં, વિષ્ણુધ૦ ૮ જાત્રા કરીને આવીયા, આલાપુર મુઝાર લલનાં; એક ચામાસા તીહાં રહ્યા, રીઝયાં નરનાર લલનાં. દા. औरंगाबादनी विज्ञप्ति | આર ગાવાદથી આવીયા, મીઠીબાઇ તેણી વાર; ગુરૂ દેખી મન ગહુગહે, મેાતી વધાવે સાર, વિષ્ણુધ૦ વિષ્ણુધ૦ ૧ વિષ્ણુધ૦૨ વિષ્ણુધ૦૩ ટ ૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ ધન કમાઈ એ લેકની, ધન ધન તુમ અવતાર; કરૂં અરજ તે માનીને, દરિસણ દે એકવાર તેનું વચન ચિત્ત આણુને, વિહાર કરે મુનીરાજ; સુભ શુકન હેએ ભલાં, હસે મેટું કાજ. ઈણિ અવસર તિહાં ડુંબનું રે, આવ્યું ટેલું એક રે, ચતુર નર ઉભા એલગડી કરઈ હિલાલએ દેશી. औरंगाबादमा प्रवेश। એમ વિચરતા આવીયા રે, એરંગાવાદ મુઝાર રે મુનીસર. શ્રાવક શ્રાવિકા આવીયા હે લાલ, હવે મુનિવર દીએ દેસના રે, સુણી સર્વે સુખ પાય રે મુનીસર. પૂરવ પુર્વે પાવીઆ હે લાલ. ૧ કિહાં ગુજરાત કિહાં માલ રે, કિહાં બુરાનપુર ગામ રે મુનીસર. અમ પૂર્વે તુમેં આણીયા હે લાલ. પહેલો ચોમાસે પૂરણ થયે રે, સુણજે બીજારી વાત રે; મુનીસર. છ પુરૂષ શુભ પ્રાણીયા હે લાલ. ૨ એ સંસારમાં સાર છે રે, શ્રીજિનવરને ધર્મ , મુનીસર. એવું જાણું સજમ લીએ હે લાલ, દસ હાથી દેય પાલખી રે, ગય રથ બહુલા લોક રે; મુનીસર. દાન જાચકને બહુ દીએ હે લાલ, ૩ વિબુધવિમલસૂરિ જિહાં રહ્યા રે, તિહાં આવ્યા તેણી વાર રે મુનીસર. વેષ લેઈ સુખીયા થયા હો લાલ. પૂરવ કમાઈ અમેં કરી રે, તમે આવ્યા અમ પાસ રે, મુનીસર. તમ દરીસણ દુઃખ દૂર ગયા હે લાલ. ૪ વિહાર કરતાં આવીયા રે, ઇલેરા ગામ મુઝાર, મુનીસર. જિન જાત્રાને કારણે હે લાલ. ખટ દરિસણ તિહાં જાણીએ રે, જાએ વિવેક વંત રે; મુનીસર. તત્ત્વ ધરી બીજી વારને હો લાલ. ૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ ઓરંગાવાદ વલી આવી આ રે, આવ્યા બહુ લેક રે મુનીસર. મેટે મેચ્છવે ત્યારીઆ હે લાલ, વીરશાસન મુનિ જય ભણે રે, આ હર્બ અપાર રે, મુનીસર. સુણી સર્વે સુખ પાવીયા હે લાલ. ૬. કહું કવિતા ચિત્ત આણને, શું શું કર્યા ઉપગાર; ચિત્ત દઈને સાંભળે, ધારે હૃદય મુઝાર. હાલ ૧૦. અસત્ય વચન મુખથી નવી બેલીઈ––એ દેશી. प्रतिबोध । વાણી સુણીને રે કણ કણ બૂઝયા રે, ધારો હૃદય મુઝાર; વાણુંઆ નાગર ગુણના સાગર, સુણી બૂઝયા તેણિવાર. વાણી. ૧ જિન પૂજા કિરીયા સારી રે, નીત પૂજવાની ખાંત, મીચ્ચાદરસી એણી પરે બૂઝયારે, તુમ સુણ બુદ્ધિવંત વાણી. ૨ ગામ નગરમાં જીહાં હાં આવે છે, તીહાં આવે બહુ લેક; ચરચા કરતાં કેઈ બૂઝયા રે, કેઈ કરિ રહ્યા સેક. વાંણી. ૩ ઉત્તમ નરભવ ઉત્તમ કુલ પાય, તુમ મત કે અભિમાન; અનતે ભાગે કેડીઈ વેચાઈઓ,કહું વચન ચિત્ત આંણ. વાંણ. ૪ એવી વાણુ સુણને બુઝયા રે, બે પુરૂષ તેણિ વાર ઓરંગાવાદે લાભ થયે ઘણે રે, વલી બુઝયા નરનાર. વાણું. ૫ ધન તેની બુદ્ધિ મતિ જેની શુદ્ધી રે, પાલે જિનતણી આંણ; ગુરૂ તણું વાંણું મેં ચિત્ત આણું રે, નવી સુણું કાંઈ કાન. વાંણી. ૬ એરગાવાદના વાંણુંઆ, સારા ચતુર સુજાણ; ગુરૂ તણું ભગતિ કરી, પાલે શ્રી જિન આંણ. સંવત અઢારસે તેરના, સુભ દિવસ શુભ વાર; આચાર્ય પદવી દીએ, આંણી હરખ અપાર, Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૩ હાલ ૧૧. પાઈની દેશી. महिमाविमलने सूरिपद। ફાગણ સુદ પંચમી મન ગમી, મહિમાવિમલસરીસર રમી; વિબુધવિમલસૂરી પાયે નમે, શ્રાવક શ્રાવિકા મન ગમે. ધન ગુરૂ ધન જનની રીત, નર નારી નમું ધરી ચિત્ત વિવેકવંત શ્રાવક સુભ જાણ, મેટે મેહુચ્છવ કરે ચિત્ત આંણ. જિન પૂજા સામી વચ્છલ થાય, કુમતિ દેખી દરેં જાય; ધન નગરી ધન તેહજ લેક, જે પ્રભુ વંદે મીલી મીલી થેક, મહિમાવિમલસૂરી તહાં રહ્યા, વિબુધવિમલસૂરી જાલણે ગયા; ઓરંગાવાદના વલી વણીઆ, જાલણે થકી ફરો આણીયા, પૂર્વ પુષ્ય તુમ વાણી સુણ, ધન કમાઈ તુમ ગુણ અમે થુણ; બેલે બોલ નેનામાં નીર, કરવા ધરમ થયા છે વીર. ધન પુરૂષ જે દીક્ષા લીએ, ધન માત જે આદેશ દીએ; કહે ગુરૂ એ સાચી વાંણુ, નીત નીત જિનગુણ ચિત્તમાં અણ. કાલ અનંત ગયે દુઃખ માંહિ, મૂરખ નર જાણે નહિં કાંઈ જે જે ગતિમાં દુઃખ બહુ હોય, તે તે ગતિમાં ગમે તે જોય. ચતુર નર તે સંવર કરે, મૂર્ખ નર તે આશ્રવ ધરે; સંવર કરણ સિવ વધુ હોય, આશ્રવ કરણ દુરગતિ જોય. એહવી વાણી સુણ બહુ લેક, નર નારી મલી ગીલો થેક વ્રત લેઈને સુખીયા થયા, વિબુધવિમલસૂરી પરલેકે ગયા. હા. स्वर्गगमन अने अग्निदाह। સંવત અઢારસે ચઉદના, માગસર વદી તીજે જોય, વિબુધવિમલસૂરી સુરગે ગયા, નિરવાણુ મચ્છવ હાય, ૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૪ હાલ ૧૨. થારાં સેહલાં ઉપર સેતુ ઝબુકે વીજલી હૈ। લાલ—એ દેશી. માંડવી મણી મિતુ મ્હેલ, દેખી સુખ પામીયા હૈા લાલ; દેખી તિહાં બેસાડી મુનિરાજ, પેખી સીસ નામીયા હા લાલ; પેખી ભલી ચાદર જરીયાન કે, જાણે હસતી હૈા લાલ; ધન મારા ભાગ્ય કે, ગુરૂ ખાંદે બેસતી હૈા લાલ. હાથી આણાવ્યા તેણી વાર કે', ઘંટા ગાજતી ઘેા લાલઃ તુર’ગ તણા નહિ... પાર કે, ઘુઘરૂ વાજતી હેા લાલ; વાજે નગારાં ઢોલ કે, સરણાઇ તાનનું હેા લાલ; વાગે મરદગ તાલ ઝાઝુ કે, માનસું હું। લાલ. ગારી ગાય ગુરૂ ગીત કે, તન મન વારીઆ હૈા લાલ; વધાવે* સાવન ફૂલ કે, મેાતીના ઉવારણા હેા લાલ; માંડવી લીએ તેણુ વાર કેં, બહુ લેાકસુ હા લાલ; ચાટ ચાટે લેાક મીલ્યા કે, તિહાં ચેાસુ હૈા લાલ. નીસાંણ અલકે બેરખ લલકે, અતી ઘણી હૈા લાલ; વાજા વાજે ઘન સાર કે', જય જય સુભ ભણી હે લાલ; મેટ' મેચ્છવે મુનિવર કે, લાવીઆ હેા લાલ; ચંદન લાકડા માહિ કે, મુનિવર થાપીઆ હૈા લાલ, અગની તણે સજાગ કે, કરીને આવીઆ હૈ। લાલ; અઠ્ઠાઇ મેચ્છવ થાય કે, જિન ગુણ ગાવી હા લાલ; આર`ગાવાદના લેાક કે, ધન ધન જાણીએ ડેા લાલ; ઘણું ખરચ્યું વીત કે, પ્રશંસા આણીએ હૈ। લાલ, સ્થૂલ અણાવી મનેાહાર કે, કરણપુરે જાણીએ હા લાલ; વંદે નર નાર કે, દેખી સુખ પામીએ હૈા લાલ; શ્રાવક હરખ ન માય કે, ગાએ તાનનું હેા લાલ; વાજે મૃદ’ગ તાલ કે, વીણા અણુસુ' હા લાલ. વ'દી આવ્યા તેણિ વાર કે, ગુરૂ પાસે આવીઆ હા લાલ; સહિમાવિમલસૂરીરાય કે, દેખી સુખ પાવોઆ હે લાલ; Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વિહાર કરે મુનિરાજ કે, સિંહુ પરે ચાલતા હૈા લાલ; ગજઘટા પરે સાધુ કે', સાથે મહાલતાં હૈા લાલ. કરે તપસ્યા સાર કે, દિન દિન ચડતી હૈ! લાલ; દેખી નમે” નર નાર કે, ધન ધન કરતો હૈા લાલ; વીરશાસન મુનિરાજ ગાય કે, સુખ લોજીએ હેા લાલ; વિષ્ણુધ સેવક કહે વાંન કે, શિવ સુખ દીજીએ હેા લાલ. દૂા. વિષ્ણુધવિમલસૂરી ગાઇ, ગાયી રંગ રસાલ; વીરશાસન મુનિ ગાવસે', તસ ઘર મ‘ગલ માલ. ઢાલ ૧૩. ગીરૂઆ રે ગુણ તુમ તણા—એ દેશી. આચાર્યપરંપરા-ક્ષમત્તિ । વિષ્ણુધવિમલસૂરી ગાઈઆ, ગુણુ ગાતાં સપત્તિ થાય રે; રીધ સીધ નવનિધ ધરૂ, વટ્ઠતાં પાપ પલાય રે. ભવસાગરમાં બુડતાં, મને આંય સાહિને લાયા રે; તસ ઉપગારને કારણે, મે’ ર’ગ કરીને ગાયા રે, એને' દેખે' એ દેખીઆ, મે' દેખ્યા જ બુકુમારે રે; સ્થૂલભદ્ર મે' પેખી, મે દેખ્યા ધના અણુગારી રે. સીયલે સુદરસિણ સારીખા, વિદ્યાએ વયરકુમારે રે; પાટ પર’પરા હવે... ગાઉ’, આણી હરખ અપારે રે. હૈમવિમલસૂરીસર પાટે, આણુ વિમલસૂરી રાયા રે; નિર્મલ ગંગાજલ પેરે', કરણી કરીને જિનગુણ ગાયા રે. કિરી સારી તપસ્યા સારી, જિનશાસન દીપાયા રે; ચાર લાખ ચાર બેઠા ધમ, તે શ્રાવક વંદાયા રે. વિજયદાનસૂરી તસ પાટે, વિજયહીરસૂરી ગાઉ રે; સાહ અકબરને' પ્રતીબેાધ્યા, હૃદયકમલમાં લા' રે. વિજયસેનસૂરી તસ પાટે, વિજયદેવસૂરી ગાજે રે; ~ 9 વિ॰ ૧ વિર વિ૦ ૩ વિ૦ ૪ વિ॰ પ વિ॰ ૬ વિ॰ છ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વિ॰ વિ॰ ૯ વિ॰ ૧૦ વિજયપ્રભસૂરી તસ પાટે, જ્ઞાનવિમલસૂરી રાજે રે. સૈાભાગ્યસાગરસૂરી તસ પાટે, સુમતિસાગરસૂરી છાજે રે; તસ પાર્ટ' હવે ગાઉ, વિષ્ણુધવિમલસૂરી રાજે રે. નિર્મલ કરણી નીર્મલ વાંણી, દેખીને સુખ પાયા રે; શ્રાવક દાસ તુમારા સામી, તુમ ચરણે ચિત્ત લાયા રે. સંવત અઢારસે વીસના વરષે, મહિમાવિમલસૂરી આયા રે; શ્રાવણુ શુદ તેરસને દીને, ખુલ્હાણપુર નગરમાં ગાયા હૈ. ૧૧ લીરસાસન મુનિ જે ગાએ, તસ ઘરે સર્વ સુખ આવે' ; મોંગલ માલા ઝાક ઝમાલા, અજરામર સુખ થાવે' રે વિ૦ ૧૨ કુલેશ. વીર જિનવર, સયલ સુખકર, ગાતમ હર ગાઇ એ; તુમ સુણેા હૈ। ભવીઆં, ચિત આણી, નામ નવનિધ પાઈએ. નામ લીજે, સેવ કીજે', તન મન કીજે વારીયાં; વિષ્ણુધવિમલસૂરી, સેવક કહે સીરમણો કરે' ઉવારીઆ, , yon ॥ इति श्रीविबुधविमलसूरि रास ॥ TUDU⠀⠀⠀ ર Page #76 -------------------------------------------------------------------------- ________________ પર श्रीविजयरत्नसूरि-रास। દૂહા. મંબિતાવા સુપ્રસન્ન આલ્હાદકર, સદા જાસ મુખચંદ; વંછિત પૂરણ કલ્પતરૂ, સેવક શ્રીજિનચંદ. શ્રી વાયારાણી તણે, નંદન નિરૂપમ રૂપ; સૂરતિ મંડણ પાસજી, ત્રિભુવન તણુ ભૂપ. દેલતિ દાઈ તેહના, પ્રણમી પય અરવિંદ ગામ્યું ગિરૂઆ ગરપતિ, શ્રી રત્નવિજયસૂરિદ. ઢાળ ૧–મરૂદેવી માતા ઈમ ભણે એ દેશી मातापिता अने बाल्यावस्था । ગુજજર દેશ સેહામણો, જિહાં નિવસે લચ્છી આગારે છે; પાલણપુર પુર રૂઅડું, જાણે ભુવનિ તણે હારે છે. ગુજજર દેશ સેહામણે૧ ભાર અઢાર વનસ્પતિ, જિહાં બાગ બગીચે ફૂલે છે; રાજભવન રળિયામણા, જિહ હય વર હાથીયા ઝૂલે છે. ગુ. ૨ સુંદર મંદિર શોભતા, જિહાં લેક વસે રૂપાલા છે; દિન દિન દેલતિ દીપતિ, તિહાં ઘરિ ઘરિ સુંદર બાલા છે. ગુરુ ૩ સભા જાસ વખાણતાં, ગુરૂને પિણ વરસ વિહાયે જી; જેન કાંતિપુર એહવું, જેહનું બિરૂદ સદા કહિવાય છે. ગુ. ૪ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ગુરુ ૫ ગુ૬ ગુ. ૧૦ સાહ હીરે સંપદ ધણી, તિહાં નિવસે પુણ્ય પવિત્ર છે; હિરાદે વનિતા સતી, જેહનાં જગ પુણ્ય ચરિત્રે છે. અમર કુમર જિમ દીપતા, સુત છે તસ દેય સુકમાલ છે; ન્યાનજી ને વલી વીરજી, નામે તે ભાગ્ય વિશાલ જી. સુપન લહે તે અન્યદા, માત હીરાદે સુખ સેજે જી; ગયવર એક ઘરિ આવીએ, કરે રયણ લઈ બહુ હેજે જી. પંડિત કહે સુત ભૂપતિ, કે સૂરિશિરોમણિ થાસ્ય જ પુત્ર રતન તિણે જનમીઓ, વલી તદનંતર નવ માસે છે. નામ ગુણે જેઠે હુએ, તે અંગજ પુન્ય ભૂરો છે; દિન દિન વધે દીપ, જાણે સુરતરૂને અંકુરો જી માત હીરાદે હરખતી, રૂડે હાલરૂઈ ખુલર છે; સુંદર અંગ સેહામણે, રૂડા ભૂષણડાં પહિરા જી. આંખડલી અણિઆલઈ, આજે અંજન રેષા કાલી છે; સરસ જિમાડે સુખડી, મુખ બીડી રઢીઆલી છે. ચાલે રમઝમ ઠમક્ત, ઘુઘરિ ઘમકાવેજી રૂપે રતિ પતિ સારીખે, તે તે તેજે તરણી હરાવે છે. અયબેલતાં, માયતાયનાં મન રીંઝાવે છે; વિણ આયાસે સહુ ભણ્યા, જવ પાંચ વરસને વેજી. દૂહ તીર્થયાત્રા- જુના એહવે સ્વર્ગે સિધારિઆ, હીરસા મહાભાગ; હીરાદે તે દિન થકી, મન આણે વયરાગ. શ્રી સિદ્ધાચલ આવીને, લખમી લાહે લીધ; તિમ વલી રૈવતગિરિ જઈ, કાયા નિરમલ કીધ. જુનેગઢ ગુરૂ ગચ્છપતી, શ્રી વિજયપ્રભસૂરીશ; સપરિવાર વંદે વલી, હીરાદે સુજગીસ. ગુ. ૧૧ ગુ૧૨ ગુ૦ ૧૩ १९५शन । Page #78 -------------------------------------------------------------------------- ________________ ઢાલ ---ધારણ મનાવે રે મેઘ કુમારને રે–એ દેશી. स्वप्नमां शासनदेवी। મુખડું નીહાલી રે તપગચ્છરાયનું રે, હરખી હીરાદે નારિ, અમિય સમાણ રે વાણું સંભલી રે, સફલ ગણે અવતાર મુખડું નિ ૧ નવ અંગે પૂજા રે કરે ગુરૂરાયની રે, સુત સુંદર સુકમાલ તેહ માંહિ જેઠે સૂરિ જનિ પરિ રે, પ્રતાપેભાગ્ય વિશાલ મુખડું નિ૨ શ્રી ગુરૂજીનાં દિલમાહિં વચ્ચે રે, કહે એ પુત્ર રતન, બત્રીસ લક્ષણ પૂરિત અંગ છે રે, કરે ઘણું રે વતન. મુખડું નિ ૩ હરખી હિરાદે ગુરૂને વયસુડે રે, વંદી થાનક જાય; તિગૃહીજ રયણ રે સુપને ઈમ કહે રે, શાસનદેવી હે આય. મુ. ૪ પુત્ર તમારા રે હિરાદે આપ રે, શ્રીવિજયપ્રભસૂરિ હાથ; સાયમ લેસ્ય રે એ સુત તુમ તણા રે, તમે પણ લે રે સાથ. મુ. ૫ શાસનદીપક જેઠે સુત હેયે રે, પ્રબલિ પ્રતાપી હે સૂરિ રાય રાંણું તે બહુ પડિબેહસ્ય રે, જીપચ્ચે વાદી હે ભૂરિ. મુ. ૬ શાસન ભાસન દીપક લાભ ઘણું કહ્યા છે, તે તુમ્હ હાસ્ય રે માય; એ સંસાર અસાર પદારથ રે, મત રહળે લલચાય. મુ. ૭ રાજા માતા સુતને મેહસ્યું, પૂછે વાત પ્રભાત, તેહ સુજાત વૃઆ ઘણું, સાંભલતા રહિયાત. તવ હિરાદે ગુરૂ કને, માંગે દિખ્યા દાન, કહે સુત મેં તમને દિયા, જે મુજ પરમ નિધાન. શ્રી ગુરૂ તે સુપ્રસન્ન થઈ, સફલ મરથ કીધ; જ્ઞાનવિજયને વિમલવિજય,જિતવિજયનાંમદીધ. ૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ ઢાલ ૩–વાલેસર મુઝવીનતી, હિચારાય એ દેશી. शास्त्राभ्यास-आचार्यपद। જિતવિજયને જઈઈ ભાંમ હુંવારિલાલ, કુંણ કરે તુમ ડિરે હું રૂપ લા ગુણ આગલે હું , એ વયરકુમારની ડિરે હું જિતવિજય ન જઈઈ ભાંમણે હું–આંકણિ. બુદ્ધિ પરિક્ષા કારણે હું , એક દિન ગુરૂગચ્છરાય રે હું સીસ સહુને તેડિને હું, ભાસે કરાય પસાય રે હું આ પાટું મેતીતણું હું લસ્થત સિરિતાર રે હું જે શિષ્ય સે માથા ભણે હુઇ, સાંજ પહેલાં આજ રે હું ચ્ચાર ઘડી દિન પાછલે , ગાથા ત્રણ્યસે આઠ રે હું; જિતવિજય ચિત ઉલ્હસ્યા હું , સુપરે આપે પાઠ રે હું શ્રીવિજયપ્રભસૂરિ હરખીયા હું, ઉદ્યમ કરે વિશેષ રે હું; ષટદરશનના શાસ્ત્રના હું , પામ્યા પાર અશેષ રે હું સંવત સત્તર બત્રીસમે હું, નયર નાગોર મઝાર રે હું; મેહત મેહનદાસવાવરે હું રૂપીઆ બારહજાર ? હું જીવ ૬ કીધા નિજ ગુરૂ પાટવી હું, શ્રી વિજયરત્નસૂરિંદરે હું; સંઘ સકલ હરખે ઘણું હું, ધન્ય હીરાદેને નંદ રે હું ૭ દૂહા. સોમ ગુણે ગુરૂમ સમ, તેજે અભિનવ ભાણ શ્રીવિજયપ્રભસૂરી પાટવી, જગ માંણે જસ આંણ. ૧ શ્રી ગુરૂજીના ગુણ ઘણું, કહતાં ના પાર; શાસન ઉન્નતિ હેતુ જિણે, કીધા બહુ ઉપગાર. હાલ ૪–ઝરી સા રે જગમાં જાણિઈ ––એ દેશી. शासन प्रभावना । વારી રે ભાગી ગુરૂ નામની રે, એ તે તપગચ્છનો સિણગાર રે, અભિય સમાણું જેહની દેશના રે, ગુરૂજી તારયા બહુ નરનારિ રે. વા. ૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૧ વા. ૪ પધારી પાવન કીયા રે, ગુરૂજી માલવને' મેવાડ રે; મરૂધરને... ગુજ્જરધરા રે, વલી વાગડને' ગેાઢવાડ રે. સતરસે વાગડના ધણી રે, મેતા રાઉલ ખુમાંણસ'હું રે; તેહની સભાઇ ગુરૂજી જીતિ રે, વાદી કાવ્યને` વાદી મુનિસિંહુ રે. વા, ૩ અષ્ટાભિધાન વલી સાધિએ રે, મેાહ્યા રાઉલ ગુરૂગ્રુણ રાસિ રે; પૂરે મોતીડૅ' રુડા સાથિ રે, તેહની રાંણી મન ઉલ્હાસ રે. રાજનગર માહિ દિઇ રે, ગુરૂને આજમસાહ મહુ માંત રે; એક સન્યાસી ખાલક લેઈ ગયા રે, તેણે તિહાં પ્રગટયુ' તાફ઼ાન રે, વા, પ પુહુર હુકમ રહ્યા સાહુને રે, કાઈ રહ્ણુ ન પાવે' કોર રે; ઉપદ્રવ ષટ દરસણ તણા રે, તે તેા વાર્યાં ગુરૂ વડખીર રે. વિમલવિજય અધવ કર્યાં રે, તિહાં આગ્રહ કરી ઉવઝાય રે; વડા રે વજીર ગુરૂ રાયના રે, જેતુના મહિયલે' સુજસ ગવાય રે. વા, ૭ દૂહા. શ્રી ગુરૂજી ગુજરાતમે, ચઉદ્દ કરી ચામાસ; ઉદયપુરિ પધારીયા, ...............ઉચ્છાડુ, વા. ૨ હાલ ૫-રાગ મારુ—જગત ગુરૂ હિરજી રે—એ દેશી. राजा महाराजा तरफथी सन्मान । ફ્રેંસ મેવાડ તા ધણી રે, હિં'દુછત્રપતી નરેશ, ચીત્રાડા રાણા તિહાં, પ્રતિમાધ્યા ગુરૂ ગચ્છેશ, જગતગુરૂ તૂ' જયા રે.—આંકણી. વાદ કરતાં જીતિયા રે, જે જે પતિ લીહુ જૈનધરમ થાપી કરી, જય વિર શ્રી ગુરૂસીહ. રીઝયા રાણા ઇમ ભણે રે, પુન્ય પ્રખલો હાય; તા તુમ દરિસણુ પામીંઇ, જિગ તુઝ સમ અવશ્ ન કૈાય. જ૦ ૩ ડુમ્માલા કર સુકીયા રે, સરોવર વારી જાલ; ચિડીમાર દૂર કિયા, ગુરૂને વર્ણ તતકાલ. વા. ૬ ૧ જ. ૨ ૪૦ ૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ ગરભિણી ગરભ વિદારિઆ રે, મનુષ્ય હણ્યા જે આપ; રાણે શ્રી ગુરૂ આગલે, તે આલેયાં સહુ પાપ, જ૦ ૫ મરૂર દેશ તણે ધણી રે, અજિતસિહ મહારાજ; ચેધપુરિ પધારીયા, તિણે ચોમાસું ગચ્છરાજ. જ. ૬ મેડતા કેરે ઉપસિરે રે, કીધે હુતે મસીત; તે ગુરૂ વચને ઉપાસિ, ફિરી કધો જગત વદીત જ૦ ૭ સંઘ સહિત નિજ મહેલમાં રે, સંગ્રામસિંહ મહારાણ; શ્રી ગુરૂને મુખિ સાંભળ્યું, મહાવીર જનમનું વખાણ. જ૦ ૮ હેમ હીર ગુરૂ પરિ કરે રે, શાસન સહ સવાય; તીરથ યેલ જૂહારીયા, ગુરૂ કીધી નિરમલ કાય. उदयपुर प्रवेश। પહિલા ચોમાસાં ક્ય, ઉદયપૂરે ગુરૂ ચાર તિણે ઉદયપુરના સંઘર્યું, ધરમ સનેહ અપાર. વલી ગુરૂજી પધારીઆ, ઉદયપુરે માસ; ગયવર આવે મલપતા, સામહિઈ પચાસ ચપલ તુરંગમ તીનસેં, નરનારી નહી પાર; વાજતે વાજિંત્ર વિવિધ, પધરાવ્યા ગણધાર. ધન ધન ઉદયા પુરતણે, સંઘ સદા પુણ્યવંત; શ્રી ગુરૂની સેવા કરે, ધરેં ધરમ મન ખંતિ. હાલ ૬. રામ ભણે ઊઠિઈ–એ દેશી. स्वर्गगमन । ગ૭પતિ ગુણરયણાયરુ શ્રીવિયરત્નસૂરિ રે, શ્રીજિનશાસનને ધણું પરગજગંધાયંદ રે; સકલ સૂરીસને ઈદ રે, તાર્યા ભવિજન વંદ રે, ધન્ય હીરાદેને નંદ રે, તે ગુરૂજી કિમ વિસરે રે, Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ ૪ સુંદરરૂપ સોહામણે, હસિત વદન ગુરૂરાય રે, અભિય સરિસા રે બેલડા વસા નવિ જાય રે, જે ગુરૂ અમ માય રે, સમરે રાણુને રાય રે, નર નારી ગુણ રાય રે. તે સંવત સતર વિહેતરે જાણી નિજ નિરવાણ રે, ભાદ્રવી ઉજલ આઠમે શ્રીવિજ્યક્ષમાસૂરિ ભાણ રે, આચારજ ગુણ ખાણ રે, ગુરૂજી ઉલટ આણ રે, થાપ્યા તે નિજ ઠાંણુ રે. તે અણસણ કરે એવી હાર રે; શ્રાવક શ્રાવિકા ગુરૂ મુખે ઉચરે તપ જપ સાર રે; છઠ ઈ દેઢ હજાર રે, તેડે નિજ પરિવાર રે સીખ દીઠ મહાર રે, કયે ધરમ ઉદાર રે. તે ભાદ્રવા વદિ બીજે દિને શ્રી ગુરૂ વાતે વન રે, પદમાસન વર પૂરિને ધરતા અરિહંત ધ્યાન રે, પતા સ્વર્ગ વિમાન રે, અંગપૂજા અસમાન રે, કરે શ્રાવક તેણે થાન રે, પઈયા સાતમેં માન રે. તે. સંઘ કરે રુડી માંડવી, ઈકવીસ ખંડનું માન રે, પંચ રતઃ ગુરૂ મુખ ઠ, વાજે ઢેલ નીંસાણ રે; ગેરી કરે બહ ગાન રે, હાથી ઝરતા તે દાન રે, આગે હય અસમાન રે, જાણે દેવ વિમાન રે, માંડવી આવે સુવાનરે, રણે દીધું તિહાં થાન છે. તે નવ મણ સૂાડ ડી, બે મણ અગર તુ સાર રે; કેસર કસ્તૂરી અરગજા કપૂર મીલિ સેર થાર રે, અબીર ચૂઓ સેર બાર રે, પરિમલ જાસ અપાર રે, અગનિ કર્યો સંસકાર રે. તે તે રણઈ સુપન લહે, વિમલવિજય ઉવજઝાય રે, દેવ વિમાન એક આવિઓ, તે જે ઝલહર કાય રે તિણ બેઠા ગુરૂ રાય રે, સુરભિ ફૂલે વધાય રે, ૫ ૬ ૭. Page #83 -------------------------------------------------------------------------- ________________ સુરકુમરી ગુણ ગાય રે, વાજિત્ર નાદ ન માય રે; સ્વર્ગે વિમાન તે જાય છે. દૂહા આચારજ પદ ઓચ્છ, રુપઈયા વીસ હજાર ઉદેપુરને સંઘ વાવરે, વરત્યે જયજયકાર, સંપ્રતિ વિચરે ગુરૂતણુ, પટધારી ગુણમખાણ, શ્રીવિજયક્ષમાસૂરિસરુ, તે કરે સદા કલ્યાણ. હાલ ૭-રાગ ધન્યાસીરી. કરંદારા શ્રીવિજયપ્રભસૂરી સસ પુરંદર, સુંદર વાચક રાજા રે, વિમલવિજય નિરમલ ગુણ આગર, જેહના ચડત દીવાજ રે. શ્રી૧ મુદ્રા જેહની મેહનગારી, શાસન સેહ વધારી રે; કીતિ જેહની જગમાં સારી, ગુણ ગાવે નર નારી રે. શ્રી૨ પરંપરા વાચકપદ ધારી, જેહના શિષ્ય ગુણગેહા રે, શુભવિજય ભવિયણ પડિ બહે, સુવિહિત મુનિ માંહિ રહારે. શ્રી. ૩ કલશ. વિયરન સૂરિજ સુંદર ગ૭ ગયણ દીવાયરે, જગ ચિત્ત રંજન કુમતિ ભંજન કુલ પજ કલાધરે; સંપત્તિ દાતા સુખ વિધાતા કુસલ વલ્લિ પહરે, તસ ચરણસેવક રામવિજયે ગાયે ગુરૂ ગુરૂ જ કરે. इतिश्री परमपुरन्दरभट्टारकश्री १०८ श्रीभट्टारक श्रीविजयरत्नसूरीश्वरनिर्वाणस्वाध्याय सम्पूर्णम् ॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ श्रीराजसागरसूरि-निर्वाणरास। દૂહા, मंगल-प्रस्ताव। વદ્ધમાન જિનવર પ્રવર, વદ્ધમાન ગુણગેહ, સલ લેક વન સિંચવા, અવલ આસાઢે મેહ. સિદ્ધારથનુપકુલતિલે, ત્રિશલામાત મલ્હાર, ચરમ જિનેસર ચિત ધરી, રચણ્યું રાસ ઉદાર. શ્રીરાજસાગરસૂરીસરૂફ તપાગચ્છનું રાજ, રુડી પરિ પાલી સહી, કરી ધરમનાં કાજ. સુરવરનિ વંદાવવા, જિમ પહુતા ભગવ; તિમ સંખેપિં હું કહું, સુણ સહુ સજજ હાલ ૧. રાગ–ગાડી. जन्मस्थानादि-नेमिसागरनिर्वाण । મહિમંડલ માંહિ, અછઈ દેશ અનંત; તે માંહિં ગાજિ, ગૂજર દેશ મહંત. તે માંહિં મોટું, સહિપુર નામિં ગામ; જાણે કરિ સાચું, સુર રમવાનું કામ, તિહાં સાહશિરોમણી, દેવિદાસ ગુણગેહ; તસ વરણી કોડા, શીલ અલંક્તિ દેહ, તિથુિં જાય યર, નિરુપમ ૫ સરુપ, ઊજલ ગુણ ભરિયા, જિમ જલ ભરિયા ફૂપ. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪ અનુક્રમિ` તે `વાધિ, સાધિ' કલા અનેક; મુખિ' મીઠુ· માણિ', જાણિ' વિનય વિવેક. કંઇ અવસરિ કાડાઇ, જાણ્યા અસ્થિર સ’સાર; દુઈ નિજ સુત સાથિ, લીધા સયમ સાર શ્રીલબ્ધિસાગરગુરુ, લબ્ધિ તણા ભ’ડાર; નિજ સિષ્યનાં થાપ, નિરુપમ નામ ઉદ્ઘાર. એક મુતિસાગર ખીજ, નેમિસાગર મુનિસીહ; પંડિત પાઠક પદ્ય, પામ્યા અકલ અમીઠુ. માંડવ ગઢ માંહિ, પાતશાહ હજૂર; જિનશાસન થાપી, સુરજન કીધા દૂર. તિહ્માં કરમતણુિ વશિ, સાલ તિહુ’તરિ’ સાર; વાચકજી પામ્યા, ઇંદ્રપુરી અવતાર. દૂા. મુગતિસાગર પતિ પ્રવર, સકલ કલા આધાર; જગ માંહિ જેહુના પુણ્યના, કાઈ ન પામિ' પાર. અંગિ લખ્ય સ્મૃતિ ભલાં, શુષુમણુ તણા ભંડાર; નામ જપતાં જેહિને, જિગ હુઇ જયજયકાર. ઢાલ ૨. રાગ—સારઝ. ७ ८ ૧૦ ૧ मारवाडमा विहार । વિ' સાંભલયે સહૂ લેાકા, જિમ વાધ્યા પુણ્ડસિલેાકા; સાલિસિ આગણ્યાસિ વરસિ', પૂજ્ય વચન સુધારસ વરિસ, ૧ તુમ્હે મધર દેસિ પધારા, જિનશાસનમાંમ વધારો; શ્રી સદગુરૂનિ' ક્રેસ', બુધ પતા મરૂધર સિ'. નડુલાઇ નગરી માહિ, ચામાસુ ચિત્તનિ ઉછાહિઁ એછવ મહેાછવ અતિ ચ'ગઈ', પ'ડિતજી પધાર્યા ર'ગઇ. ભ્રાજિગ બિફાદાવલી એલિ', નહીં કાઈ પડિતજી તઇ' તાલિ’ બુધ સુગતિસાગર ભલિ' આયા, શ્રી સ’ઘણિ મન ભાયા. ર 3 Page #86 -------------------------------------------------------------------------- ________________ જાણ ઢોલ તથલ દુમામાં યાજિ', સુણી કુમતિનાં મદ્દ ભાર્જિ તિ`િ નાદિ' અંબર ગાજિ, સુણી દેવ દુંદુઠ્ઠી લાજિ’, ભંભા ભેરી ભાંકાર, વિલ માઇલના ઢાંકાર; તલ હાલ કંસાલ વિસાલા, વાજિ વાજિંત્ર રસાલા. ગુણુવતી ગારી ગાઇ, સુણી અપછરા આનંદ થાઈ; શુદ્ઘલી મનરગિ` કીજિ, યાચક જનન ધન દીજિ પૂજા પરભાવના સારી, ઉપધાન નહિ' નરનારી; વલી માલારાપણુ કીજઇ, માનવ ભવ લાડુંા લીજઇ”. સાંભલતાં વિષ્ણુધ વખાણુ, ઘણા હૂઆ ચતુર સુજાણ; સમતિના ભેદ પિછાણ્યા, ભેદ જીવ અજીવના જાણ્યા. નરનારી સમજ્યા મરમ, મેદ્ધિ' મિથ્યુતના કરમ; મિન જિષ્ણુ એ ભિલ આયા, અા પૂરવ પુણ્યક' પાયા, દૂા. દિન દિન ઢાલતિ દીપતી, અનઇ' નીરંગી આપ; જસ મહિમા જગતી ઘણા, એ સહુ પૂણ્યપ્રતાપ. સુગતિસાગર મુધરાજન, પોતિ પુણ્ય અપાર; લાભ અગ્નિ'ત્યા આવસિ', તે સાંભલેા વિચાર. હાલ ૩. રાગ-રાગિરિ उपाध्याय पद - मरुदेशगमन | જૂએ જુએ. પૂરવ પુણ્ય પ્રકટયું, તેજ ઝિલામલ પૂર રે, ભાવિક લેાક અશેક કરતા, ઉડ્ડયાચલ જિમ સૂર રે. દુ ७ ૧૦ ૧ આ જૂએ પૂરવ પુણ્ય પ્રકયું–આંકણી, શ્રીવિજયદેવસૂરિ'ઢ સુંદર, આણી મનિ ઉલ્લાસ રે; અમિદાવાદ થકી મેકલિએ ઉપાધ્યાય પદ્મ-વાસ રે. ૦૨ સાહ શાંતીદાસ સમ્મત, સાહુ અમર સુજાણું રે; ધન ધાન્ય ભરિઆ બુદ્ધિ વરિ, માલ્યા મડાણુ રે, જાએ ૨૧ ૨ Page #87 -------------------------------------------------------------------------- ________________ દિન કેતલે તે તિહાં પહુતા, શ્રી સંઘનિ હૂઈ જાણ રે, દેહરિ આદિજિર્ણોદ કેરિ, ઘણુ રંગ મંડાણ રે. જૂઓ. ૪ સંઘ ચતુરવિધ તિહાં કણિ મિલિઓ, વિલિ મિલ્યા તે બહુલા લેક રે બુધ મુગતિસાગર વદન સુંદર, જૂઈ રવિ જિમ કેક છે. જૂ૦ ૫ આનંદ પૂરિ સંઘ સૂરિ, વાસ નિજ કરિ લીધ રે, શ્રી આદિદેવ દયાલ આગલિ, ઉપાધ્યાય-પદ દીધા છે. જૂઓ૬ મહેપાધ્યાય શ્રી મુગતિસાગર, ઈમ કહી વંદન કીધું રે; પૂરવ પુણ્ય પસાઈ પૂરિ, સંઘ મનોરથ સીધરે, જૂઓ૦ ૭ શ્રી આદિદેવ હારી વલિઆ, વાજતિ નીસાસુ ભાટ ભેજિંગ બિરૂદાવલી બેલિં, તુઝ ભાગ્ય ઉગ્યા ભાણ રે. જાત ૮ ધવલ મંગલ બાલા બલિ, ગાયન ગીત રસાલરે; બાંધ્યા તલિઆ તાર તેરણ, વંદનમાલ વિસાલરે. જૂ૦ ૯ પરભાવના નાલેર કેરી, રુપઈએ ભરપૂર યાચક જનનિ દાનજ દેઈ, દરિદ્ર કીધું દરરે. ઘરિ ઘરિ રંગ વધામણું થાઈ, ઘરિ ઘરિ તલિયાં ત્રાટરે; ઘરિ ઘરિ વાચકરાય પહુચઈ, પાયઈ ઠવતા પાટરે. ધરમને બહુ લાભ લેતા, ઉમાસિ પૂરો કીદ્ધ રે, મરૂષર દેશિ પધારતા પૂજ્યઈ, લાભ લખપરિ લીધા છે. જૂ આવતઈ ચઉમાસિ આવ્યા, ભિનમાલ મઝારિ રે, લાભ લખ પરિતિહાઈ લીધા, હુઆ જ જ્ય કાર . ૧ ૦ જૂ૦ ૧૧ મુગતિસાગર વાચક તણા, પુણ્ય તણિ સકેત; જો જે કારણ મિલિ તે સહુ સંપદ હેત. ચઉમાસું વીતા પછી, વાચકરાય વિશેષ; બુધ રાજનગર ભણી વિચરવા, ઉત્તમ કરિ અશેષ, Page #88 -------------------------------------------------------------------------- ________________ હાલ ૪. રાગ–મારૂણી. अमदाबादमा प्रवेश । રાજનગરને રે સંઘ ઉમાહિએ રે, વાચકજીનિ વાંદવા કાજિક સાજ કરિ રે સહુ ચાલવા તણે રે, બહિલ ઘેડા ગજરાજ - રાજનગરને રે સંઘ ઉમાહિએરે–આંકણી. ૧ ચંગ વિરાજિત રે રંગિં ઉજલારે, ધરિ ધેરી સુકુમાલ; તરલ તુરંગારે કુરંગ પરિ ગતિ કરા રે, ઘમ ઘમિ ઘૂઘર માલ, રા૦ ૨ ફદિ કુંદાલારે વેઢ વેઢાલડા રે, ભૂષણ ભૂષિત અંગ; કેઈ બÚઠારે બહિલ સેજવાલડી રે, કેઈ બUઠ પવર પાવંગ. ર૦ ૩ કેઈ બઈઠારે ખડસલ ગાડલી રે, કેઈ બઈઠા ગઈઓ વહિલિ, કેઈ બઈઠારે સષર સુખાસને રે, કેઈ બઈઠા પાલખી પહિલિ. રાત્રે ૪ કેઈ અઈઠા રે સુરંગ તુરંગમે રે, કેઈ બઈઠા ગજવર બંધ તે માંહિ મુખ્ય રેસાહ શાંતિદાસજી રે, જેના મોટા પ્રબંધ, રા. ૫ ફરહર ફરકઈ રે ધજા નેજા ઘણુરે, વાજિં વાજિં વાજિત્રની કેડિક ગુણિયણ ગાય રે ગુણ ગુરૂજી તણું રે, સંઘ નઈ કર જોડિ. રા૦ ૬ વાચક રાજા રે મુગતિસાગરવ રે, રાધનપુર વિર ઠામ; તિહાંથી જુહારી રે પાસ સંખેસરે રે, સંઘવંદા વીરમગામિ. રા. ૭ અંગ પૂજા રે સંઘઈ તિહાં આચરી રે, લખ પરિ લાહણિ કીધ; સંઘ સંઘાતિ વાચક રાયજી રે, અહિમ્મદાવાદ આવ્યા રેપ્રસીદ્ધરા. ૮ દૂહા. साह शांतिदास- ममत्व । વખત વડું વાચક તણું, કહી કીજઈ વત્તિ, તેહિજ કારણ સંપજઈ, જેણુિં વાધાઈ સંપત્તિ. વિજયદેવનિ સાથિ તવ, મિલી રચીઓ પરપંચ, તે સમજીનિ સાહજી, સૂધ કે સંચ. દિ. ૨૦ વાચકનિ કહિ સાંભલે, ઈણિ તિલે નથી તેલ આ ભૂલ ઉપારિ, હુસિં બહૂ રંગરેજી પ્રભાતિ રે. દિ. ૨૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ તવ બોલ્યા વાચકવરુ, વારુ કીજઇ સિદ્ધિ શ્રી લબ્ધિસાગરગુરૂનામથી, હસ્યઈ બલિ ઋદ્ધિ. વાચકરાય પધારિયા, મલ ઉપાસિર મદ્ધિ શાહુશ્રી શાંતિદાસજી, બહુપરિ કીધી બુદ્ધિ. જતી જુગતિ કરી મેલિઆ, ગીતારથ ગુણવંત; મેલ્યા શ્રાવિક શ્રાવિકા, ઉપાસિરા અનંત. ઈહાંતે વાત અનંત ઈિ, કહિતાં નાવ પાર; આચારિજ પદ પામિઆ, તે સાંભલે વિચાર. હાલ ૫. રાગ-આસાફરી. राजसागरने आचार्यपद । શારદ માત મયા મુઝ કી જઈ, દિજઈ વચન રસાલા રે; વાચક મુગતિસાગર ગુણ માલા, ગાતાં મંગલ માલા હાં રે ભાઈ લહઈ લચ્છિ વિસાલા રે. દિહાડે આજને રે. સહુ સંઘનિ આનંદ કરી; સહુ પાપ તાપ ભયવારી, સહ દિવસ માંહિ મને હારી, એહની હું જાઉ બલીહારી. દિ૨ રાજનગર મેટું જગમાંહિ, સાહિં એિ ઉછાહ રે, વસ્તુપાલ વૃધમાનતણે સુત, લિઈ લખમીને લાહે રે. હરે ભાઈ મનમાં ઘણે ઉમા. દિ. ૩ સંવત સેલ છયાસીઆ વર્ષ, હરખેં જેઠ માસે રે, પર શનિ અનુરાધા ગઈ, સરખે સૂર પ્રકાસઈ. દિ. શ્રી મહાવીર-વિહારિ સારઈ, સારાં વાજિત્ર વાજિં રે; ધવલ મંગલ બાલા ગુણ માલા, ગાતાં અંબર ગાજિશે. દિ. પ પના પ્રભાવના ઘણાએ થાતાં, ગાતાં જિગ ભાટે રે, ૩૪ પદ મછવ જોવા, લોક મિલ્યા થાટે થાટે રે. દિ. જયા રીસર મટા, મેટું કીધું કામ રે; ચઉમાસું વ વાચકનિ, રાજસાગરસૂરી દીધું નામ રે. દિછે બુધ રાજનગર ભણી ભાગ્ય તણે ભંડાર રે, Page #90 -------------------------------------------------------------------------- ________________ પા દિ ૯ ટ્ઠિ ટ્ ક્રિ ૧૦ ક્રિ ૧૧ દિ૦ ૧૨ ક્રિ૦ ૧૩ ક્રિ ૧૪ દિ ૧૫ ચઢતી ચઢતી પદવી પામ્યા, પામ્યા પરિઘએ અપાર રે. વિવેકક્ષ સરિખા વર વાદી, ઉનમાઢીયક્રમેાડઇ; શ્રુતસાગર સરખા શ્રુતધારી, જસ કેાઇ ન આવિ હાર્ડિ ગુણુ આગર ગુણસાગર આગળી, વાદિ' કાઇ ન જીપ રે; ષષ્ટ દરસનમાં નિજ દરસન કરિ, દરસનસાગરે દીપઇ રે, મેઘ પિર' ગાજતા જગ માંહિ', મેઘસાગર મન માહિ' રે; પ્રીતિ કેડિ ગમે પસરતી, કીરતિસાગર સાહિઁ રે. શ્રી સેાભાગ્ય તણા અતુલી ખલ, પંચાનન મનેાહાર રે; સત્ય સાભાગ્ય સાભાગ્યિ‘ સુંદર, વિદ્યા તણા ભંડાર રે. મુનિજન માણિય માણિકયસાગર, કૃપાસાગર સુખકાર રે; બુદ્ધિ' સુરગુરૂ જેણિ હરાવ્યે, રુપઈ” મદન કુમાર ૨. સકલ કુશલ કારી ભિવ જનિન', કુશલસાગર કવિ'રાજ' રે; જસ ભડવાઇ વાદી ભાજિ', ગઈ' સાહિ' સમાજિ' રે, ઈત્યાદિક મુનિવર સવિ મલિઆ, મિલિઆ ચતુર ચકાર રે; રાજસાગરસૂરીસર ભાગ્યઇ, જોયા કીધુ જોર રે, દિલ્હીપતિ દરબાર' વારવાર, જેણ જંગ જસ લીધા રે; પાતશાહ ખુશાલ થઇન, જેનિ સિરપા દીધા . હાંરે ભાઈ ગજર્થં ઘેાડા દીયા ૨. સાહ જહાંગીર પાતશાહ પ્રા, પ્રબલ પ્રતાપિ સૂર રે; ખૂશાલ થઇનિ' જેનિ' પેતિ', દીધુ' પેાતાનુ' નૂર રે. ચિંતામણિ–પ્રાસાદ કરાવી, જેણુ કીરતિ વેલડી પી રે; સોનિ’ રૂપ” જલધરપર વૂડ, તુણુઇ હરી વલી ઘણું આપી ૨. ૦િ જૈન ઉધાર ઉધાર વલી દીનના, જેણિ' ધન ખરચી કીધા રે; પાતશાહ ઉમરાવે માન્યા, તેણુિ જગિ હૂ પ્રસીધ રે. ૬૦ ૧૯ શાંતીદાસ સરીખા શ્રાવક જેહનઈ, શ્રીપાતશાહ વદીતા રે; હયગય રથ પાયકના સ્વામો, સકલ લેયનિ પ્રીતા રે. ભાઈ ભત્રીજા સગા સીજા, સજ્જન જન સંઘાતિ રૈ; જોયા ભાગ્ય શ્રીભગવાનજીનુ, જેહુનિ એહવા નમ’પ્રભાતિ રે, ક્રિ૦ ૨૧ દિ૦ ૧૬ ક્રિ ૧૭ ૧૮ દિ ૨૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ થર પૂરવ દક્ષિણ પશ્ચિમ ઉત્તર, દહ દિશિ દેતિ વધી રે સહસકિરણ સુતની સાનિધિ, ચકી પરિભૂ સાધી રે, દિ૨૨ રાજનગર અનિં હિનપુર, વીજાપુર લગઈ ભાઈ રે, દિલ્લી આગરા સીંધલ સિમાણુ, તાં લગઈ સૂર સજાઈ. દિ. ૨૩ સિદ્ધસેનનિ વિકમરાજા, હેમનિ કુમારનરિદા રે, તિમ શ્રીરાજસાગરસૂરીનિ, સાહ સહસકિરણના નંદા રે. દિ. ૨૪ જિમ શ્રી મહાવીરનિ શ્રેણિક, રૂખભનિ ભરતનરિદા રે, તિમ શ્રી રાજસાગર સૂરીનિ, સાહ સહસકિરણના નંદા રે. દિ. ૨૫ સુહસ્તિસૂરિનિ સંપ્રતિરાજા, અકબૂર હીરસૂરિનિ રે; ધરમશેષનિ વિમલમંત્રીશા, તિમ શાંતી રાજ સૂરિનિ રે. દિ. ૨૬ નેમિનાથનિ કૃષ્ણનરેશા, શ્રી બપભદ્ધિનિ આમ રે તિમ શ્રી રાજસાગરસૂરીનિં, સાહ શાંતીદાસ સુખ ઠામ રે. દિ૨૭ શાંતીદાસ અનિ સૂરીની, કરતિ બેઈભેલી રે, ઠામિ ઠામિ ચમકતી ચાલઈ જિમિ બે સુગણ સહેલી છે. દિ. ૨૮ સાહ વાઘજી શ્રીપાલ તણુઈ ઘરઈ, ઓચ્છવ રંગ ઘણેર રે, ગુણીજન ગાઈ વાજિત્ર વઈ, ઉંચા દીધા ડેરા રે. દિ. ૨૯ ઠામિ ઠામિ થી સંઘ તેડાવી, લિઈ લહેલિખમીન રે, આચારિજ પદ મહેછવા માંડયા, ધન દિહાડે વાઘને છે. દિ. ૩૦ સંવત સેલ અઠાણુઆ વર્ષે, પિસ પૂનિમ ગુરૂવારિ રે, પુષ્ય યોગિ જુગતિ શશિ આવઈ, ચડતિ દિવસ ઉદારઈ ૨. દિ. ૩૧ શ્રીવૃદ્ધિસાગર સૂરીસરનિ પદ દેઈ, જગિ જસ લીને રે, શ્રીવૃદ્ધિસાગર સુરીસર સુકુલી, ગુરૂ સેવા માંહિ લીને રે. દિ. ૩૨ બિંબ પ્રવેશ પ્રતિષ્ઠા યાત્રા, પદ પંડિત વાચકને રે; માલારોપણું પ્રમુખ ધરમનાં, કીધા કાજ સકુનાં રે. સમકિત દાન દાન વલી વ્રતનાં, ભાવિક લેકનિ દીધા રે, શ્રીજિનવરનાં વચન સુણાવી, માનવ ભવ ફલ લીધા છે. દિ. વિમલાચલ ઉજલ અબુંદ ગિરિ, રાણિકપુર વર રંગ રે, વરકાણે પ્રભુ પાસ સંખેસર, અંતરીક શુભ સંગિ રે. દિ૩૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ૩ ૨ તણિ ધી ઘણા કારણ જાય ઈત્યાદિક તીરથ યાત્રા ફલ, સંઘ ચતુરવિધ સાથિ રે; લીધાં કીધાં કાંમ ધરમનાં, બીજાંઈ નિજ હાર્થિ છે. દિ. ૩૬ કેવલી ક્લિાથિકે જીવે વધ હુઈ, ઈમ કહિતાં જેણિ વાર્યા રે; સુદ્ધ ધરમ સમઝાવી જગમાં, ઘણુ જીવ જેણુિં તાર્યા છે. દિ. ૩૭ ધરમસાગર તણિ ધીંગડ મલ, વાદીના નાદ ઉતાર્યા રે; સુદ્ધ પરુપી જગ જસ લીધે, ઉત્સુત્ર ભાષતા વાર્યા રે. લબ્ધિસાગર તણે લીલાપતિ, સકલ કલા ભંડાર રે, નિરતી ચાર સંયમ પાલીનિ, કીધો આતમ ઉધાર ૨. દિવ રાજનગર પ્રમુખવર ક્ષેત્રે, રહી માસિં પંગિ રે, લાભ ઘણું ધરમના લીધા, દીધા ભવિજન રંગ રે. દિ. ૪૦ ઈમ વસુધા તલિ વિહાર કરતા, સંવત સતર એકવીસિં . શ્રીરાજપુરિ ચઓમાસિ પધાર્યા, શ્રી પૂજ્યજી ઘણી જગીસઈ સે.દિ. ૪૧ શ્રી વૃદ્ધિસાગર સૂરીસર સમઝુ, શ્રી ગુરૂ સેવાનિ કાજિ રે; ચોમાસું ગુરૂ પાસિં રહીઆ, વિનય વિવેક વિરાજિ રે. દિ૪ર વાચક ચક ચૂડામણિ સરિ, રતનસાગર રુડી રીતિ રે; નિજ ગુરૂ પાસિં ઉલાસધરી, રહિ સેવા કજિ પ્રીતિ રે. દિ. ૪૩ પંડિત સૂરસાગર હરસાગર, માનસાગર ઉલાસિં રે, સંદરસાગર રહે આ જ લેવા, સેવા કરવા પાસિં છે. દિ. ૪૪ હાલ ૬. રાગ–મેરી. વાચકરાય નેમિસાગર ગુરૂ મેરે–એ દેશી राजनगरनो श्रावकसमुदाय । શ્રી સંઘ રાજપુરાને, પર ઉપગારી સુદ્ધ આચારી, ધરી ધરમ ધુરાને; શ્રી સંઘ જ્યા જ્યા રાજપુરાને–આંકણી. ૧ પરિખ સંઘજી કેરે નંદન, પરિખ અમરચંદ સુખદાઈ સાહ દેવકરણ રતન શાંતીદાસ, સહ નાના સગા ભાઈ. શ્રી. ૨ સાહ મેઘજી રાયચંદ, અમીપાલ જેઠા રામજી રાજઈ; વેણી દેસી તણે સુત વાઘે, તસ પીત્તરાઈ પારસવીર છાજિ. શ્રી. ૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સાહ અરજી વાઘજી ભાઈ પરિખ ભાણ સુત સહિ; સહ સુંદરસાહ રાજધર ધરમી, સાહ માધવજી મન મેહિ. શ્રી. ૪ ગાંધી ઓધવ અનિ સાહ વાછઓ, સાહ પૂજીએ સુખદે, સાહકિકે દેવકરણને નંદન મુખ જિયે પૂનિમ ચંદ. શ્રી. ૫ સાહ ડુંગરસી સિલેકસી બિં ભાઇ, સાહ કહનજી સુત સેહિ; સાહ હરદાસ સિવદાસ બિં ભાઈ, મેવાડા મન મેહિ. શ્રો૬ સાહ રતનજી કહાનજી જિં, સોની શ્રી રૂષભદાસ; સાહ આસકરણ તે સહ મંગલને, સાહ સતેષી સુખ વાસ. શ્રી. ૭ સાહ જેઠા સુત હંસરાજ સાહ, સાહ વાહૃા ગુણભંડારા; સાહ સુંદર ધરમદાસને સુત, સકલ વરધમાન કંસારા, શ્રી. ૮ સુલતાણપુરના ભાવિ સારા, ભાવસાર સહુ આવ; ભગતિ કરઈ ભગવાનજી કેરી, આણંદ અધિકઉ પાવઈ. શ્રી. ૯ ઈત્યાદિક શ્રાવક ગુણ ભરિયા, દરિઆ જેમ ગંભીર એક મુખશું કેતા ગુણ કહીઈ, શ્રીસંઘ સાહસવીર. શ્રી૧૦ શંખ શતક પુકલી આણંદ, વલી અરહદાસ પૂતા; તે સરીખા રાજપુરના શ્રાવક, ધરમતનું ધુરિ જૂતા. શ્રી. ૧૧ પૂજા પ્રભાવના સાહમવચ્છલ, દાન અવારિ દેવિ; ભાવ ધરી ભગવનજીના, ચરણકમલ નિત સેવિં. શ્રી. ૧૨ હાલ ૭, રાગ-ઉપઇ. अहमदावाद-वर्णन। જે માંહિ વરતિ જયજયકાર, જેમાં સકલ વસ્તુ વિસ્તાર જે દીઠઈ ઉપજઈ આલ્હાદ, એહવું નગર શ્રી અમિદાવાદ. ૧ જેમાં સુજન લેક િઘણું, પહુચાડિ મનની કામણું જે દીઠિનાઈ વિખવાદ, એહવું નગર શ્રી અહિમ્મદાવાદ, ચોરાસી ચઉટ જિહાં ભલાં, વસ્તુવાનાં જેઈઈ તેતલા; ઠામિ ઠામિ જિહાં સકલ સંવાદ, એહવું નગર શ્રી અહિમ્મદાવાદ. ૩ જિહાં મદ ગલતા મયગલ ગમઈ, ચઉઘડિઓ નિત્ય નિત્ય ગડગડિ; Page #94 -------------------------------------------------------------------------- ________________ પ ત્રિપાલીક' નાતિના નાદ, એહેવુ' નગર શ્રી અહિમ્મદાવાદ, ચતુર પુરૂષ વડરાઇ” કરિ, જિહાં ઘેાડા ધારા ગતિ ધરઇ’; ગાયન ગાઇ" સરલઈ સાદ, એવું નગર શ્રી અહિંમ્મદાવાદ, ધજા તારણુ મંડપ પૂતલી, કૈારણીઇ” બહુ શેાભા મિલિ; જેહમાં એહવા જિન પ્રાસાદ, એવું નગર શ્રી અહિમ્મદાવાદ. આપ રુપથી અધિકાં ઘણાં, નિર્ખી રુપ જિહાં રામાતણાં; ઇંદ્રાણી મૂકઈં ઉનમાદ, એન્ડ્રુવું નગર શ્રી અહિમ્મદાવાદ. જિહાં વાહિની દાહિ'ની વહુ, જિહાં લક્ષ્મી નિશ્ચલ થઈ રહિ’; જિહાં ષટ રિસણુના સ’વાદ, ઐહવું નગર શ્રી અહિમ્મદાવાદ. જિહાં દાની દાન દેતા સિ', કલાવત કલા અભ્યસઈ; પુણ્યવત પરિહરઇ’ પ્રમાદ, એવુ' નગર શ્રી અહિમ્મદાવાદ દૂહા. શ્રી સુત શાંતીદાસને, વરધમાનને સાર; વલી વિશેષ વાઘજી તણું, સહૂ મિલિ કીઓ વિચાર. ભગવનજીનઇ” ભગતિસુ, પધરાવી જઇ અત્ર; ચઉમાસામાં ચીખલઈ, નિત કિમ જઈ તંત્ર. ઇમ સમઝોનિ સંચસુ, પધરાવ્યા ભગવન્ત; મૂલાસેઠ ઉપારિ’, મહાચ્છવ કરઇ મહાજન, નિશિદિન પૂજÛ પાઉલાં, નિશિદિન અઇસ'પાસિ, ગાઇ ગ’ધ્રુપ ગુણીજના, નિશદિન મન ઉલાસિ સરલઇ સાહિ' શ્રાવિકા, સાંઝી દીઇ સુજાણુ; રાત્રિજંગ રુડા કરઇ, ઘર ધિર રગ મંડાણુ. હાલ ૮. ડખાની દેશી-રાગ-અસાઉરી. C ૪ ૬ . 3 ૪ अमदावादना सेठिआओना नामो। સાહુ શાંતીદાસના સુત સવે સુદરૂ, રતનપર રતનસાહુ રાજિ; સાહ લિખમીચ'દ સાહ માણિયગ્ર', હુંમસાહુ ચતિ' વાજિ', ૧ ૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ સતર સતરોત્તરિ કાલ દુકકાલમિ, સાહજગÇ જિસ્યા એ છાજિં; અવલ વર વેલી સાવ સેનાતણ દેઈ જગિ જેહ ભાવઠિ ભાંજઈ. ૨ અભિનવા ઉઠીઆ સાહ શાંતીજિશા, રાઉ ઉમરા પાતશાહ વદીત ધરમ કારિજ કરા દુખ દારિદ્ર હરા, મનેહરા મનહરા લોકપ્રીતા. ૩ દાન ગુણિ જેહ નપ કરણ કાનિ કીઓ, પગુણિ જેહ રતિપતિ હરા; સાર ઉપગાર ગુણજેહવિકમ જિસ્યા, જાહ ગુણરાશિકરિ જગ ભરાય. ૪ પરતણી દાર પરિહાર કરતા સદા, સાર ભરવા સદા પુણ્ય પિતઈ; જેહ સુખ કામી જેહનિ ધામીઇં, પામીઈ તેહ સુખ એહ જોતઈ. ૫ સાહ રાયસંઘ દ્વધમાનને સિંઘસમ, સહ કલ્યાણુમલ દિણિંદ સુદરદાસને સાહ સુરચંદ જય, સાહ લાલચંદને મલકચંદ, સા. ૬ સાહ રહીઓ રૂષભદાસ ગુલાલચંદ, સાહ વાઘજીતણું સુત ભલેરા; દેસી રાય ભડવાય વાઘ ઘણું, દેસી સોમા તણું સુત ઘણેરા. ૭ દેસી આંરાય કપૂરભાઈ સવે, સાહ વીરાતણું ધરમદાસ તેજસી સાહ અમરચંદ અતિ ભલા, સહ ટેકર અનિ પુત્ર તાસ. ૮ સાહ ઉત્તમ નાનાસાહ પોમસી, સાહ સારંગ સમર સુજાણ; સાહ હરજી તણે સાહ રતનજી, મોદિયાં સાહ રાજપાલ ભાણ. ૯ સાહ ગેડીદાસ પ્રતાપસી સૂરજ, સાહ મનછપિતા જાસ છાંછા; ઇંદ્રજી ભૂલીઆ સાહધિનિઆ તણા, પુત્ર બે પૂરતા સકલ વાંછા. ૧૦ સાહ જગસીહ જગિ સીહ સરિખે સદા, સાહ સૂરચંદ રુપચંદ ભાઈ સાહ શાંતીદાસ ડીંડૂ તણુ ગુણ ઘણું, સાહ નારાયણ સુખદાઈ. ૧૧ સહ મંગલતણે છાછો , સાહજિણદાસને નેમિદાસ; સાહ ડુંગરસીહ સાહ હીરા મેઘજી, સાહિ સુંદર સાહ વીરદાસ. ૧૨ પરિખ વર લાલજી પરિખ ઠાકર તણે, સાહસબઈ તણો રવજી રાજિં સાહ વલી ભાઈ તસ લાડિકે, સાત ઇંદ્રજી ધનજી વિરાજિ. ૧૩ પજી દેવજી સાહ અખઈ વલી, સાહજેઠા તણે ધરમદાસ; સાહ ઉદયસંઘ સાહપની સુત , સાહસમાતણે નેમિદાસ. ૧૪ સાહ ઓમકરણને સાહ સૂર સદા, સંઘવિ જયચંદનિ સોમકરણ જવહરી મેઘને મેઘ પરિ ગાજતે, આસપૂરણ સદા આસકરણ ૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ પ૭ સાહ મૂલિઆ તણે સાહ અદિએ ભલે, સહ પનિઆ તણે દેવરાજ સાહ થાનસંઘ મેઘા પાસદત્ત નઈ, પરિખ ધરમદાસ કરિ ધરમકાજ.૧૬ સાહ વીરચંદ સૂરચંદ દેશાઈ વાઘજી, કહાનજી નાનજી દેસિ છે; હરે ઉદયસંઘ પ્રતાપસી અમરસી, સાહ ખેત સતીદાસ છે. ૧૭ સાહ તાલણસી તણે તારાચંદ, રતન ધના તણું સુત ઉછાહ; સાહ પાસવીર પરિખ જસૂ જ, સાહ લહજી બીજા સકલ સાહ. ૧૮ સાહ લાલજી વાઘા તણા વાઘેલા, આઘલા ધરમ કરવા ધસતા; સાહ રવજી અનિં ૫જી અડાં, ધન્ય જનની જગ્યા એહ સતા. ૧૯ પરિખ સુંદર ભલે વલી જસવીર સાહ, સાહગેવાલ સાહ સકલ સેજિં એહ પ્રમાપુરિમાંહ સેહાસિરિ, ધરમના કામ કરતા ન ખેસિં. ૨૦ રાજપુરવરતણું સાહ નવાપુરા, સહ અસાવલી સુગુણ ગાડી; અદલઈ દલપુરા શેખપુર સુખકરા, ફાર કુરમાન કુરમાનવાડી, સા. ૨૧ અવલ ઉસમાપુરા મીર મીરપુરા, નિજામપુર અહિમ્મદપુરા ધર્મ ધારી; વર શકંદરપુરા સાહબીબીપુરા, નામ કાલુપર કિતિગેરી. સા. ૨૨ રાજનગર તણે અનિ પુરાતણ, સંઘમિલિએ ઘણે સુગુરૂ પાસિં; નેહ નિજ મનિ ધરી દેહ તિમ સજ કરી, સીખ ભાખિં સુગુરૂ મન ઉલાસિં. સા. ૨૩ હાલ ૯-ભેલીડા હંસા રે વિષય ન રાચીએ દેશી. अंतिम उपदेश। સગુણ સનેહારે શ્રી સંઘ સાંભ, વચન અહ્મારૂં રે એક નેહ ધરોનિ જિનધરમ કીજીઈ, પીજીઈ અમૃત એહ. ૧ સગુણ સનેહારે શ્રી સંઘ સાંભ–આંકણી, સમતિ પામ્યું રે તુ ન ચૂક, જવ લગિ હુઈતનુ પ્રાણ; સમક્તિ પાખિરે એ જગિ જીવડે, પામિ દુખનિજે ખાણ. સુ. ૨ જિમ સિર હુંતી રે ન તજિ પાઘડી, ઉત્તમ પુરૂષ અપાર; તિમતુલ્લે જિનની આણ પાઘડી, તજો રખે શિરથી લગાર. સુત્ર ૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ મુહડિ મીઠું રે બહુ પરિ બોલી ઇ, કરીઈ પર ઉપગાર; અ તિ કિaઈ રે હાંઈ ન કોઇ, જીવીઈ જા જગસાર. સુ. ૪ પરનિં દુખીઆરે દેખી બહુપરિ, મન કરે સુકુમાર, પિતિ આપદ જવ આવી પડઈ, તવ થઈઈ કઠિન અપાર. સુ. ૫ પરસ્ત્રી દેખી રે નીચું ભાઇ, ટાલીઈ પરની નિંદ; પરધન લેવા રે મન કીજઈ નહીં, તે લી જઈ પરમ આનંદ. સુ૦ ૬ સામાયક પિસર નિતનિત કરે, પરિહરે પરહે પરમાદ; મન ઉનમાદરે કિ આણે રખે, રાખે રખે વિખવાદ, સુહ ૭ જુગતિ જતન કરિ જીવ ઉગારીઇ, વારીઈ વિષય વિકાર, સાર સંભાલરે કીજીઈ વ્રત તણી, ઉત્તમ એહ આચાર, સુ૦ ૮ સંવત સતરસિવરસ ય ત્તરિ, અહ્મારઈ પ્રાણઆધાર; સાહ શાંતીદાસ રે સુરલેકિંગ, તિહાં અહ્મા જાવું નિરધાર સુ તિણિ કારણિરે ભાવ ઊજલી, છઠ્ઠ નિશ નિરવાણ; શાંતીદાસરે સહેદર ધમના, મિલવા કહ્યું પ્રયાણ. સુ૦ ૧૦ એમ કહી નઇંરે અણસણ ઊચરી, શરણું ચારનારે કીધ; હાથ ઊંચે કરી તવ શ્રી પૂજ્યજી, સંઘનિં ધરમલાભ દીધ. સુ. ૧૧ હાલ ૧૦. રાગ-ધન્યાસીરી. સંભરિઆ ગુણ ગાવા મુઝ મનિ હીરના રે–એ દેશી. खंभातना श्रावकोने धर्मलाभ। શ્રી ખંભાઈત સુંદર બંદિરમાં વસઈ રે, સાહ સૂર ગુજાણ; જાણે રે, જાણોરે દેસી હરજીને સુત હેમજી રે. સાહ અમરસી વાછ ઘરમતણે ધણું રે, સહ પાસવીર જસરાજ; રાજિ રે, રાજિ રે સાહ પાસવીર કરમચંદને રે. સાહ શ્રીકરણ તે સોહિ શ્રીપતિ સાહન રે, સહ મેઘજી સોનપાલ, પાલિ રે, પાલિ રે જે આણુ શ્રીજિનરાજની રે. સાહ દેવજી વલી સેની વિમલસી જણાઈ રે, વાર ઈદ્રજી તરંગ રોલ, ચિલર, ચોલરે પરિરંગ લાગે જેનિં ધરમને રે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ ઇત્યાદિક સહૂ શ્રાવકનિં વલી શ્રાવિકા રે, એદ્ધતિ અહ્વારો નેહ; નેહિ રે, નેહિં' રે ભાઇ ધરમલાભ પહુંચાડયા રૅ. હાલ ૧૧. વીઆની દેશી. सुरतना श्रावकोने धर्मलाभ | લાલા સુતિ સહર સે હમણું, ઘણું ચતુરાઇનું` ઠામ રે; લાલા યલ ખીલા ધરમના, કર રગ રંગીલા કામ રે. સૂ૦૧ લાલા સાહુ ઉદયસંઘ સુત સુંરુ, સાહુ કીકે લીલ વિલાસ રે; લાલા તસ ભાણેજા હેજિભર્યાં, શાહુ શાંતીદાસવીદાસ રે, સૂ૦ ૨ લાલા વુહુરા નેમિ વખાણીઇ, ઘણા ધરમ નીમનેા ધામરે; લાલા સાહુ ધરમદાસ નાગજી ભલા, સાહુ પ્રેમા કૅમલસી નામ રે. સૂ. ૩ લાલા પરિખ હું સર્જી લાલજી, સેાનો રવજી ઈંદ્રજી આણુંદ રે; લાલા સાહુ મેધા મ’ગલ અતિભલા, પરિખ વીરદાસ ગોવિંદ્ર રે. સૂ. ૪ લાલા સાહ માણિકયજી વજીયા, પરિખ ભૂલજી ભાણજીચંગ રે; લાલા સાહ વર્ધમાન વજીએ વલી, સાહુ ધરમદાસ જેસ`ગ રે સૂપ લાલા સાહુ ધનજી સુત સાહુ વીરજી, પરિખતુલસી વિમલ વખાણુ રે; લાલા સાહુ ધનરાજ સાહુ માહવજી, સાહ સુમતિ વઇ જિન આણુ રે, ૬ લાલા ઇત્યાદ્ધિક સહુ સ`ઘનિ, ભિલ લેઇ અન્નારૂ નામ રે; લાલા ધરમલાભ પહુંચાડયા, કહ્યા કર્યાં ધરમનાં કાંમ રે. હાલ ૧૨. રાગ-મલ્હાર. નેસિસાગર ઉવઝાય ચઉ'માસુ` આવીયા રે—એ દેશી. बहनपुरना श्रावकोने धर्मलाभ | અરહાંનપુરના સંઘ સહિન' સુખ કરું રે, સાહુ સયવચ્છ મુખ્ય તે ધરમ ધુરંધરુ રે; સાહુ ઇંન્ના ધન ધન્ન લાધાના ગુણ ઘણા રે, એ ત્રિğ' ભાઇ જાણુ કુઅર અમરા તણા રે. સૂ પ સિ કચ ક્રિસ ગુ કિ કુ॰ ૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ fo રૂ, પરિખ શ્રી લાધા રતન જતન કરિ’ અતિ ઘણું સમક્તિ રતન સુજાણુ રાખિ' નિત આપણુ રે; ઇત્યાદિક સહુ સંઘનિ' આદર અતિ ઘણિ રે. ધરમલાભ પહુચાડયા નાંમિ અન્ન તણું રે. તાલ ૧૩. રાગ—દેશાખ, તથા કાફી. पाटणना श्रावकोने धर्मलाभ | હું હુ' અલિહારી સંઘની, પાટણપુર કેરા; દોસી પ્રેમજી પ્રેમસ્યુ”, કરઈ' ધર્મ ઘણેરા. હું આંકણી, ૧ સ’ઘવી રતન રતન જિસ્યા, ધરમીમાં લીહ; સાહ જયરાજ જગમાંહિ જ્યા, જીવરાજને સીહુ, સ હું ગણુજીના ગુણુ ભર્યાં, થાવરજી થાભિ’; મોદી કલ્યાણુ વસ્તુપાલના, શ્રીમાલીમાં શેભિ સેઠ રાયસઘ સેહામણેા, કુલ મુકુટ માણિકય; પદમ વલિ’મ શિવચ'દ સાહ, દોસી કપૂર માણિકય. વાહરા ધરમદાસ દ્વીપત, પરિખ હ્રીએ રાજિ; પ્રેમજી કમલસી કુલતિલેા, ધરણી માંહિ છાજિ', ઇત્યાદિક સહુ સંઘનિ, અહ્વા કિમ વિસારૂ, ધરમલાભ પહુંચાડયે, લેઇ નામ અજ્ઞારૂં. હું ૫ હું ઢાલ ૧૪, રાગદેવ ગંધાર, નામાંતરઈ', ગૂજરી, તથા ધન્યાસી. राधनपुरना संघ धर्मलाभ | શ્રી સ’ઘ રાયધનપુરના રાજિ', ધર્મ ધુરંધર રુપ પુરંદર, સુંદર વદન વિરાજિ’શ્રી, આં, ૧ થેાલણુ સેડ સેઠ શ્રીપતિ માલા, અપઈ નરપતિ ગાજિ; નાનજી સેઠ સેઠ વલો ગાડા, સ ંઘવી ઇંદ્રજી છાજિ ઇત્યાદિક સહુ સધ મનેાહર, દુખિઆના દુખ ભાજઇ; ધરમ લાભ અહ્વારા કહિયા, શ્રી સ‘ધનિ સુખ કાર્જિ, શ્રી, ૩ શ્રી. કિ અતિ॰ કિ નિ॰ કિ આ ક તા ૨ હું હું ૩ ૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ ઈણિ પરિસિકલ નગર પુરગામિ, ઠામે ઠામિ સમાજિં; ધરમલાભ અધ્યારે કહિયે, દિન દિન ચઢતિ દવાજિ. શ્રી. ૪ દૂહાस्वर्गवास। આચારિજ ગુણ આગલા, પાઠક ગુણે પ્રસિદ્ધ જતી ગુણે જુગતાજ મલિ, સીખતેહાનિ દિદ્ધ. સંયમ સૂવું પાલ, પરિહર પરમાર વિરહ અદ્યારઈ વાલહા, મમ ધ વિખવાદ. વાસી અનુતર વિમાનના, જેહનાં સુખ વિખ્યાત તેહિ સુર તિહાંથી ચવઈ, તે માણસ કુણમાત. શ્રી રૂખભાદિક જિનવરા, અતિશયતણા ભંડાર આખિં પૂરિ થઈ, રહિ નવિ સયા લગાર. અહ્નો પરલેકિ પહુચતાં, તુહ્મ મ ધર ખેદ; ધરમ નીમ કરે ઘણું, સમઝી એહજ ભેદ. વરસ અઠ્ઠાવીસ જનમથી, પૂરે થયે પ્રસંગ પંડિત પદવી ભાગવી, ચઉદ વરસ લગિ ચંગ. ઉપાધ્યાય પદવીતણું, સાત વરસની સિદ્ધિ વરસ પાંત્રીસ લગિ ભેગવી, આચારિજ પદરિદ્ધિ. ૭ વરસ ચઉરાસી આયુનિં, અતિ ઘણી પ્રસિદ્ધિ લખ ચોરાસી જીવનિ, ખિમતિ ખામણું દ્ધિ. શુભ કરણી અનુદતાં, સુણતા શ્રી સિદ્ધાંત, દરિસણ કરતાં દેવનું, મુખિ કહિતાં અરિહંત. સાવધાન શુભ ધ્યાનમાં, જપતાં શ્રી નવકાર રાજસાગરસૂરીસર, પામ્યા સુર અધિકાર. રાજસાગરસૂરીસ, પહુતા સુરપુર માંહિં, સુર રમણી રગિં કરિ, નિત નિત અધિક ઉચ્છાહ. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૨. શ્રી રાજસાગરસૂરીસરુ, સહ શ્રી શાંતીદાસ બે સુર મિત્ર મિલી, સુરપુરિ કરિ વિલાસ. હાલ ૧૫. રાગ–ગેડી. ઝાંઝરીઆ મુનિવર ધન ધન તુહ્મ અવતાર—એ દેશી. चतुर्विध संघनो विलाप। ભગવન ભગવનજી ઈણિપરિ, સૂરીસર કરતે રે સાદ, ભગવનજી ભાખિં નહીં રે, તવ ઉપને વિખવાદ. ગુણવંતા ગુરૂજી ઈમ કિમ દીજઈ રે છે, ગછ નાયક બિરુઆ ઈમ કિમ ડીઈ નેહ, સૂરીસર સુંદર ઈમ કિમ છેડીઈ દેહ, ભગવનછ ભા ઇમ કિમ કીજઈ રે એહ–આંકણિ. તુ પરેકિં પધારી આજી, શ્રી તપગચ્છ કેરા નાથ; ભગવનજી ભગવનજી ઈણિ પરિ, કેનિં કહિસ્ય જોડી હાથ. ગુ. ૨ અવિનય અહ્મ જાણું કરી, તુહ્મ નથી કરતા અહ્મણ્યું વાત; અહ્મનિ તુલ્બ ઘણા વાલાજી, એક વાર બેલો અહ્મચા તાત. ગુ. ૩ તુમ્ભ અબેલે સ્વઈ લીયેજી, જે કહો તે કરૂં અન્ને કામ ભગવન ભાખે ભાખડીજી, રાખે રે અહ્માણી મામ, ગુણ તુહ્મચા કેતા કહુંજી, એકિ રે મુખિં હું આજ મયા કરી મુઝ નિ દાઉજી, તપાગચ્છ કેરૂં રે રાજ. ઈમ કહિતાં ધરણું ઢલ્યાજી, મૂરછા આવી અસન, શીતલ વાઈ જાગીયા, મુખિં ભણતા ભગવન્ન. હા હા દૈવ અઢારમું છે, નિરદય માંહિ શીરતાજ; જન જનનિ દુખ દેતાંજી, ન કરિ કેહની લાજ. લહ પણુિં અદ્ભનિ લાલીઆ, પાલી પિસી પઢારે કીધ; આજ વીસારી મહેલીઆ, પિતિ રે કીધી પરભવ સીધ. ગુ. ૮ પાઠકજી હઠ લઈ રહ્યાજી, તાજી કહે મુજ એહ; વાત એકાંતિ પૂછતાછ, હવિ કુણ પૂછશ્યઈ તેહ ગુરુ ૯ x 7 w ગુર છે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩ પતિ દેતા પુડપુડીજી, પેારિસી પભણ્યા પૂ;િ મીઠ‘ વચન એલાવતાજી, કહિતા તેનિ વિ* દિઠે. અા ઉપરથી નેહલેાજી, તુહ્મ રે ઉતાર્યાં માહરા સ્વામિ; અદ્ભુતુદ્ઘારા શિષ્ય અશ્રુ' જી, જાવ જીવ જ પસ્યું'તુહ્મારૂ નામ. ગુ૦ ૧૧ સાધવી સહુઇ ઇમ કહિઁ'જી, વિલપતા ધરી દુઃખ; ગુણ તુહ્મારા અષ્ટિ ધણાજી, કેતારે કહીઇ' હવડા મુખિ. ગુ૦ ૧૨ શ્રાવક સહુઈ ઈમ કઠુિં, અજ્ઞાા કિસ્સા અપરાધ; ૩૦ ૧૫ એક વાર ખાલી કરી જી, અાનિ' સ્વામી પૂછે સમાધિ. શુ૦ ૧૩ શાસ્ત્ર સ` સ`ભલાવીઆંજી, ટાલ્યા રે મનના સંદેહ; મન અન્નારૂ' માહીઉ'જી, તુહ્મારં સુગુણ સનેહુ, સેવન લે. સુતા લેજી, ચાખા ચગા લેઇ; હરખ અ વધાવતાજી, ગિરુઇ ગુઢુલી દેઇ. દેવિદાસ કુલ ચાંદલીજી, વાહલાં રે બાઇના વીરા હાઈ; અરિઆ ફાડાં તણાજી, એક વાર સાસુ તુ જોઇ. ગુરુ ૧૬ ઉપધાન તુા વહિવાડીઆંજી, તુારે પહેરાવી અાનિ' માલ; આલે!અણુ આપી તુહ્યેજી, વિ કર્યાં સાર સ’ભાલ. સ'ધ ચતુરવિધ ઇમ કહિ જી, નિરમેહી તુઘ્ન મન્ન; સુણિ’આદી સાહિબાજી, દિરસણુ દૈયા ભગવન્ન, સવ ચતુરવિધ ઈમ કઠુિં'જી, તુારે પામી પામી સુરની રિદ્ધિ; સહી કરો નઈં સાહિબાજી, સનિ કર્યાં સાનિદ્ધિ, ૩૦ ૧૮ ઢાલ ૧૭. રાગ સારગ ઈડર ખા ખિલી રે એ દેશી. ૨૦૧૦ ૩૦ ૧૪ ૦ ૧૭ गुण स्मरण । તિં મત મહિઉ' અહ્વ તણું રે, મન માહન સૂરિદ; જિમ કેાઈલનુ આંખલિ રૈ, જિમ ચકવાનુ દિણું દ. સૂરીસર ધનધન તુઃ અવતાર, તુહ્મ નામિ... જય જયકાર. આંકણી, સવશ ઉદયાચલઇ રે, ઉગી કરી ઉદ્દાત; ૩૦ ૧૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ જ કુમતિ તિમિર દૂરિ' કરી રે, જગમાંહિ પ્રસરી જ્યંતિ. સૂ॰ ૨ પાંચ મહાવ્રત નિર્મલાં રે, પાલી પાંચ આચાર; પાંચ સમિતિ ત્રિણ ગુપતિસ્તુ' રે, કરી વલી ક્રિયા ઉધાર. છઠ્ઠું અઠ્ઠમ ખાર વરસના રે, દસમ દુવાલસ સાર; ચઊથ પ્રમુખ તપ ઘણા કરી રે, આંખિલ પાંચ હુજાર. અબ્રિગ્રહ કીધા ઘણા રે, પાંચ વિગય પરિહાર; તે તુો અહિને ન વીસરા રે, જિષ્ણુ શાસણ સિંગાર સૂ૦૫ દૂહા. સ'ઘ ચતુરવિધ તિહાં મિલી, તજી પર હૈા પરપ’ચ, શ્રી પૂજ્યનિ` ખેલાવવા, સાચા મેલિ સંચ શ્રીઅનુચાન શિરામણી, થઇ તે સાહસ ધીર; નિર્મલ નીર પખાલો, શ્રી પૂજયજી તણુ' શરીરઅવલ વિલેપન અતિ ભિલ', ભરી તે કનક કચાલ; સ્વઈ હાથ શ્રી પૂજ્યનું', અ`ગ કિર' ર`ગ રાલ, કસ્તૂરી કરપૂર ભર, કેસરસ્યું કરિ સજ્જ; મૃદુ દુમાસન ક્લપઢિ, પહિરાવ્યા શ્રીપૂજ્ય. પાવન પાર્ટ ખઇસારીયા, સૂરિજ સાહમા સૂરિ; અંગ પૂજા સંઘ સહ્કર', આણી આન ંદ પૂર. ઢાલ ૧૮. રાગ—મારૂણી. સ્ ૪ શ્રી પૂજ્યનિ” પૂજ્યઇ' રે, સહુ શાંતીદાસના રે,બેટડા બહુત મ’ડાણિ, અગર ઉત્તેવિ ́રે અખીર ઉડાડતા રે. અગ પૂજાઇ સાવન નાણુ ૧ શ્રી પૂજ્યનેિ પૂજઈ" રે... આંકણી. 3 સાહુ ધમાનના રે સાહ વાઘજી તણા રે, પૂતડા પાખરીઆરે સીહુ; ઢાસી ગોવિંદના ફૈ ગિરૂઆ ગુણ ભર્યાં રે, લિમાંહુિ અકલ અખીહુ. શ્રી. ૨ ઇત્યાદિક રે સહુ સંધિ પૂજિઆ રે, સેના રુપા કેઈ નાંણ; સ્વ પષ્મી પર પખ્ખી રે તેણ· પૂછઆ રે, અવસર જાણી રે સુજાણુ. શ્રી. ૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ ય અઢી હજાર પઈએ રે પૂજાણા શ્રી પૂજજીરે, જૂએ જૂએ પુણ્ય પ્રમાણ; સાવધાન થઈ રે હવિ તમે સાંભલો રે, માંડવી તારે મંડાણ શ્રી. ૪ હાલ ૧૯. રાગ–સિધુએ. मृत्युमहोत्सव । માંડવી કીધી ત્રેવીસ બંડી, બેઅ બલ વિશે કરી મંડી; ગમટી થઈ અતિહિં ગાઢી, કસબી વચ્ચે વીંટી કાઢી. ધઓલી પીલી નીલી રાતી, ઝિલમિલતી મિલતી ગાતી; થી ફલના કલશ બનાયા, તે સેવન પાત્ર છાયા. ધજા પાંચ વરણની સહિ, ફરકતી મનડું હિં; ઝલકતા કામન તારા, જાણે વીજ તણું ઝબૂકારા. જાણે પાંચ વરણ ફૂલવાડી, જાણે નવ પરણીતા લાડી; જાણે કરિ સંધ્યા ફૂલી, જાણે ઈંદ્રાણી નક કૂલી. જાણે માસ વસત વનરાજી, તેહથી પણિ દીસ તાજી; અથવા એ દેવ વિમાન, ઊતરિઉ થિક અસમાન. તે માંહિ ઉતર પટ ઘાલી, શ્રી પૂજ્યનિરૂડિ ઝાલી; તે માંહિં લેઈ પઉઢાડિ, ગુરૂભગતા પુરૂષ ઊપાડિ. ઉખેવિ વાટિ અગર, તેણેિ વાસિં વાસિઉ નગર; રુપા થટલેઈ માંહિ, સાથિં વસ દે લીઉ ઉછાહે. નિપાયાં અતિ બહુ મૂલે, સેના પાને ફૂલે; જવાહરીવાડા વધાવ્યા, પછિ પૂજ્યજી આઘા સિધાવ્યા. ૮ લઈ ચાલ્યા ચહુટા માંહિ, ઉછલતા પઇસા સાહિ; લેઠ કલે થેલે , કે રાગ રસીલા ઈ. સાયિં માણસ દેઈ હજાર, જેવા મલિઆને નહીં પાર; પાચ સબડું આગલ વાજઈ, તેણે નાદિ અંબર ગાજિ૧૦ માદલ તલ તાલ કંસાલા, ગાઈ ભેજિગ ભાટ રસાલા; કેટપાલતણું સાથિપાલા, સહુ લેક તણા રખવાલા. ૧૧ સુર અસુર આકસિ મિલિઆ, વિદ્યાધર જેવા ભિલિઆ એણ પરિ ઠામ પતા, શ્રી પૂજ્ય ઘણું સમહૂતા. ૧૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ ઢાલ ૨૦. રાગ –ધોરણું. અરિજાત ઠામિ જેઈ તિહાં ઠાવકી રે, પૃથ્વિી પાવન કીધ; પનાહ મણ સૂકડિ તણું રે, ચહિ ખડકી તિહાં લીધ રે. રાજજી ન વિસરઈ, જેહના ગુણ જગિ પ્રસીધરે; શ્રી પૂજ્યજી ન વિસરઈ-આંકણું. માંડવી મૂકી ચહી ઊપર રે, રે કંઈઓ બિસઈનું માલ; અગર સવામણ તે લીએ રે, ખડકી લાધઓ રસાલ રે. રા. ૨ અંબરનિ વલી અગરજે રે. ચૂઓ કસતૂરી સાર; પાંચ સેર ઝાઝેરડું રે, માંહિ મેહલિઉં ઘનસાર રે. રા. ૩ સોના નાણું મુખિ ઠવી રે, દેઈ દૂધની ધાર, નમે અરિહંતાણું કહી રે, શ્રી સંઘ કરિ સતકાર રે. રા. ૪ શ્રી પૂજ્યનિ લાવી સંઘ વલ્ય રે, નાહી નદીનિ તીરે, શ્રાવક આવ્યા ઉપાસિરિ રે, નયણે હલકંતિ નીરિ રે. . ૫ શ્રીવૃદ્ધિસાગરસૂરીસ રે, સાથિ સહુ સમવાય; દેહરિ દેવ વાંદી કહિં રે, શ્રી ગુરૂ હીઅડાથી ન જાય રે. રા. ૬ અદ્ભાનિ તુલ્મ ઘણું વાલા રે, તુટ્ય કાં દીધો છે; એક પ કીઓ નેહલ રે, ક્યું મેરા અનિમેહ રે. રા. ૭ હાંજી હેજ ધરી કહું રે, હીડા તુઝનિ હું હેવ; શ્રી પૂજ્ય સુરકિં ગઈ રે, વિસારીસ મમ સેવ રે. રા. ૮ ઈ પરિ કહિતાં શ્રાવકે રે, સહુ મિલી પ્રણિપતિ કીધ; સમઝાવી શ્રી સૂરિનિ રે, કરાવી ઉપાસિરિ સીધિ રે. ૨. ૯ અખીઆણાં આવ્યાં ઘણું રે, ઠામે ઠામિ અપાર રે, તે કહિતા મુઝ જીભડી રે, કહે કિમ પામઈ પાર રે. રા. ૧૦ હાલ ૨૧. રાગધન્યાસી. શ્રાવક આવ્યા ઉપાસિરિએ; શ્રી સંઘ ચતુરસુજાણ; ઉચ્છવ અતિ કરિએ, પટ્ટ પરંપર થાપીઆએ, શ્રી ભટ્ટરક ભાણતે. જ જો સહુ કહિએ. આંકણું. Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રીવૃદ્ધિસાગરસૂરિસરૂએ, જિમ ઉદ્યાચલ સૂર છે, ઉગે અતિ ભલોએ તેજ પ્રતાપ તિહાં પ્રકટોયાએ, પાપ તિમિર ગયાં દૂરતે. જરા ૨ વાદી ગૃહડ નાસી ગ્યા એ, હરખ્યા ભવિજન કેકતે, ' શોક નાસી ગયે એક દિય-કમલ વિહયાં ઘણુએ પ્રકટ પુણ્યલિક તે. જ૦ ૩ ધરમ કરમ પ્રકટયાં ઘણુ , નાઠી કુમતિ રાત, - વહિડાં વા, એક ગાઈ ગુણઅણગેરડીએ, પૂરિ ચેક પ્રભાતિ તે. વૃદ્ધિસાગરસૂરીસરે, પ્રતિપે કોડિ વરસતે, શ્રી સંઘ ઈમ કહિએ, શ્રીકૃપાસાગરકવિરાજને એ, શિષ્ય દીઈ આસીસ તે. જ૦ ૫ હાલ રર મંગલ ગાવિ યુગલઆર—એ દેશી. શ્રીવૃદ્ધિસાગરસૂરિસરુ રે, વરસ્વામિ અવતાર રુપિ રતિપતિ છતીએ રે, ગુણમણિ તરે ભંડાર.. સૂરીસર મેરે મનિ વારે-આંકણી, હારે સખી દેખતાં ઊપજઈ આનંદ, હાંરે સખી મુખ જિત્યે પૂનિમચંદ, ગચ્છ નાયક મેરે મનિ વચ્ચે રે. સૂ૦ ૨ જિસી કમલની પાંખડી રે, આંખડી ઈસી અણુ આલ; ભાલ સ્થલ ભાસિં ઘણું રે, નાસિકા દીપ સિખાલ. સૂ૦ ૩ દંતપતિ દાડિમ કરી રે, અધર પ્રવાલો રંગ; ગ્રીવા શંખ સહામણી રે, વચન સુધારસ સંગ. કુસુમ ધનુષચો ધનુહડી રે, ભમહડીએ તિમ વંક; કમલ નાલસી બાંહડી રે, કેહરી લંકયે લંક. ગજગતિ જીતી નિજ ગતિ રે, ચરણકમલ જુગચંગ; મૃદુલ મયા દેહડી રે, તેહ ઘડી કનકાનં રંગ. સૂર ૬ ઇંદ કુંદ દિલ ઊજવું રે, મનિ નહી મયલ લગાર; તિલકસાગર સૂરગિરિ લગિ રે, જીવ ગણધાર. સૂ) ૭ ૯૯૯દદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદર. 1 इति श्रीराजसागरसूरीश्वरनिर्वाणरासः सम्पूर्ण । સૂ૦ ૪ Page #107 -------------------------------------------------------------------------- ________________ +++++ પંડિત-શ્રીન્યાયસાન-નિર્વાળરાસ । મંજી-પ્રસ્તાવ । w દૂહા. સકલશ્રેયલતાતતી, પ્રભુ પુષ્કર જલધાર; દુરિત ધામને ટાલવા, સહસ કિરણુ અણુકાર. અશ્વસેન ફુલ ધ્વજસમે, વામા કેરે નદ; શ્રી સખેશ્વર પ્રણમતાં, હાર્વે નિતિ આણુ ≠. હવૈ સરસતિને' પ્રણમીયે, આપે વયણુ વિલાસ; મુરખને પડિત કરું, જ્યું કીયેા કાલિદાસ, ભાવ ગુરૂને વાંદીય, ગુરૂવિષ્ણુ જન નહી કોઇ; દેવ દાવ ગુરૂ શિરધરે, ગુરૂવિષ્ણુ જ્ઞાન ન હેાઇ. શ્રી ગુરૂના સુપસાયથી, ઉપજ્યા જ્ઞાન વિશાલ; ૫૦ શ્રી ન્યાયસાગર તણું, ચુ' નિર્વાણુ રસાલ. શ્રાતાજન તુમે સાંભલે, મુકી વિકથા સ’ગ ગુરૂના ગુણ સુણતાં થકાં, ઉપજે બહુલા ર’ગ. શ્રવણ દેઇ નવિ સાંભલે, વલી વિચ્ચે આણે છે; અવર જન જો દેખસ્યું, તે કહુસ્યું મહીસુધ એહુવુ' જાણી વિજના, એક ચિત્ત એહ; કવિયણ કહે તુમે સંભલેા, જિમ ઉપજૈ મુઝ નેહુ. ૫૦ શ્રીન્યાયાધ્ધિ તણા, ગુણ ગાતાં દોત્તિ; સુખ સ’પદ હાઇ અતિઘણી, વાધે ખડુલી મત્તિ ૧ 19 Page #108 -------------------------------------------------------------------------- ________________ હાલ ૧દેશી–લલનાની. भिन्नमाल वर्णन। મધર દેશ મનહરુ, જિહાં નવ કેટી ગામ લલનાં તેહમાં તિલકની એપમા, પુર ભિન્નમાલ છે નામ લલનાં. ૧ મધર દેશ મનેહરુઆંકણી. લંકા શેકા આણિનૈ, જલધિઈ કર્યો પ્રવેશ લલનાં. લેક સહુ સુખીઆ વર્સ, એહવે મરુસ્થલ દેશ લલનાં. મ. ૨ માર-સબદ મનમથ રહ્ય, સુણી કુંતલૈં બંધ લલનાં રાઠોડ અજિતસિંઘરાયની, રિપુ સેવા સારી કરે સંઘ લલનાં મ૦ ૩ દંડ પતાકાંઈ સુર્યો, છેદ નારાનેં બાણ લલનાં રૂદન’ સુ વયરી ઘરે, એવી ભૂપતિઆણુ લલનાં મ૦ ૪ જિનનાં ચિત્ય તિહાં સુંદરું, ચોવીસી પડિમા સાર લલનાં એછવ કરીનૈ પ્રતિષ્ટિયાં, એ જિન પૂજે હેઈ નિસ્તાર લ૦, મો ૫ વસતીસાલા અતિભલી, નિગ્રંથ કરે આવાસ લલના પિસહ પડિકમણુ કરે, વલી શ્રાવક ઉહાસ લલનાં. વ્યવહારી બહુલા વસ, રિદ્ધિ કરીને પૂર લલનાં લખેસરી કોટેસરી, દ્રારિદ્રને કર્યા દૂર લલનાં. મ૦ ૭ ચોરાસી ચહટાં ભલાં, હટ્ટ શ્રેણિ નહી પાર લલનાં, મોતી માણિક હીરા ભલા, જવહેરો કરતા વ્યાપાર લલનાં. મ૮ ગઢ મઢ મંદિર ગેપુરાં, પરિખા ચિહું દિસિ સાર લલનાં વયરી પરાભવ નવિ હેઈ, સુભટને નહિ કાપાર લલનાં મ. ૯ પુર બાહિર વાડી ભલિ, કિડાનાં ઉદ્યાન લલનાં, છયલ છબીલા જન મલી, આવીનૈ કરે તાન લલનાં. મ૦ ૧૦ એ વર્ણવ નગરી તણે, કીયે પહિલી ઢાલ લલનાં કવિયણ કહે શ્રેતાઘરે, હે માંગલ માલ લલનાં. મ૧૧ દૂહા. માતા-પિતા . ઈણિ પરિ સભા નગરની, વરતે અહનિશિ જાસ; ૧. અશોક તર્જનને ઘરે-પાઠાંતર. 3 Page #109 -------------------------------------------------------------------------- ________________ દંત કથા નવિ પામીઈ, કેઈ ન રહે ઉદાસ. તેહ નગર માંહિ વસે, સવંશની જ્ઞાતિ સાહ શ્રીમોટો દીપ, પુર જનમાં વિખ્યાત. ઘરણિ સયાં રૂડી, સુભ લક્ષણ સુવિધાન; પ્રેયસી પ્રાતિ ચાલે ભલા, જિમ રતિ સ્ત્રીને કામ. વ્યાપારી સિર સેહ, બટુલી ઘરમાં આર્થિક અધિકાર પુરમાં ઘણું, માન ઘણું મહીનાથ. સાહ મોટે ઈણિ પરૅ, જગ માટે કહવાય; યથા સંપત્તિ દાન દીધું, ભિક્ષુકને ચિત્તલાય. હાલ. ૨–દેશી હમીરાની. સાહ શ્રીમેટાને ઘરે, જિનનું ચય વિસાલ સુગુણ છે; પૂજા કરે મન ભાવસ્યું, મુકી મિથ્યા તનુજાલ સુગુણુજી, ગુરૂ ગુણ સાંભલે દિલધરી–આંકણ૦ ૧ અરિહંત દેવને જાણતે, ગુરૂ સુસાધુ પ્રમાણ સુ૦ કેવલી ભાખ્યો ધર્મ છે, તેહની માને આણ સુગુરુ ૨ સાહા શ્રીમેટો ઈણિ પરે, પાલે જિનવર ધર્મ સુત્ર જીવવિચાર નવતત્વના, તેહના જાણે મર્મ સુવ ગુo ૩ ઘરણું રુપાઈ અનુક્રમેં, ગર્ભ ધ અભિરામ સુત્ર દિન દિન તે વધતિ થક, સફલ કરતી કામ સુ૦ ગુ. ૪ સાર સુપન દેખે તિહાં, ગર્ભ તણે પરભાવ સુત્ર એક દિન તે રજની સમિ, દીઠું સપન જમાવ સુ. ગુ. ૫ યામિની પશ્ચિમ ઉપરે, દીઠે તરૂ સહકાર સુત્ર તતખણ જાગી તે સમ, ચિંત ચિત્ત મઝાર સુટ ગુ. ગુણ ગાતાં જિનવર તણું, પ્રગટયે તવ પરભાત, સુત્ર જઈને પૂછે કંતર્ન, સુપન તણે અવદાત સુર ગુરુ ૭ સાહા મોટે ધારી કરી, જઈ પૂછે ગુરૂ પાસ સુત્ર ૧-પામર પદવી ખાસ–પાઠાંતર. Page #110 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ કહે સુત તુમ થાયચ્ચે, સહુજન થાસ્ય દાસ; સુવ ગુ૦ ૮ એ છે ઉત્તમ છવડે, ગર્ભનાં કરો યતન સુત્ર વિદ્યા ભણસ્ય અતિ ઘણી, કહેત્યે સહુ ધન ધ્યન સુ0 ગુરુ ૯ એવી ગુરૂ વાણી સુણી, આ ઘર પાસ સુ. ગુરૂઈ વાર્તા જે કહી, ભાખી તે સુપ્રકાસ સુ૦ ગુ૦ ૧૦ ડેહલા ઉપજે અભિનવા, જિન અરચું દેઉં દાન, સુત્ર સાહા માટે સવિ પૂરતો, ઘરણીને વધે વાન સુ ગુ૧૧ શતિ જગે ઓછવ કરે, જિનનાં ગાવે ગીત, સુ કવિયણ કહે બીજી ઢાલે, મુઝ ઉપની બહુ પ્રીતિ સુ. ગુરુ ૧૨ દૂહાGરમ-મથા હવે નવ માસ પૂરે થયે, કરતાં બહુ યતન; હર્ષ થયે મન અતિ ઘણે, પ્રસબે પુત્ર રતન. ૧ સંવત સતરસે ભલે, અઠાવીસો જાણ (૧૨૮ શાકે સેળસે ત્રાણુઈ (૧૯૯૩), જાણે માસ શ્રાવણું. ૨ પખવાડે ઉજલ ભલે, અષ્ટમી ઉપર નુંમિ; વાર સુધાભેજી ગુરૂ, નખત્ર અનુરાધા ખેમિ. વહ્યા છે. તે અતિભલે, સૂર્યોદય તે જન્મ; એ વિધે પત્રી જાઇ, ગ્રહ સઘલા ઉત્તમ. હાલ. ૩–ઘરિ આજી આંબે હરીઓ—એ દેશી पितानुं मरण अने वैराग्योत्पत्ति। દસ દિવસ પૂરે થયે ટાઢ્યું સૂતકનું ધામ, શ્રેતાજી સાંભલે ગુરૂ સ્થા, મુકી વલી પંચ પ્રમાદ,તાજી સાંભલે ગુરૂ કથા; સજન કુટુંબ મેલી કરી, કરાવ્યાં ભેજન આરામ; છે. ૧ ફઈર્ચ નામ તે થાપીઉં, હર્મ ધરીને નેમદાસ. ફઈને સખી ઘણું, સફલી કરી સહુની આસ, શ્રાવ ૨ ચંદ્ર કલા જિમ વધતી, તિમ પુદગલે વધતે બાલ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૪ છે. શ્રેટ છે. ૫ શ્રેટ ૬ શ્રોત છે. ૭ પંચે અંગે પડવડા, દીસતે અતિ સુકમાલ. ચંચલતા ચિત્તમેં ઘણી, ચતુરાઈને બહુ ઠાઠ સુણતા વિદ્યા સીખ, ઈમ વસ થયાં તે આઠ. એ સાહા મોટા ભણી, અંગે તે ઉપને રેગ; જૈનધરમને જાણુતે, એ સઘલા કર્મના ભેગ. અંત અવસ્થા જાણીને, ઘરને ઈમ સમઝાવિક કુલ વ્યવહાર ચાલ, ધર જિનધર્મને ભાવ. સાહા માટે સુધે મને, ધરી અરિહંત કેરું ધ્યાન, કાલ કરી સુગતિ લહી, છે રહ્યા પુત્ર નિધાન. શકાતુર રૂપા ઘણું, વલી સેકાતુર તે પુત્ર રૂપા મનમાં ધારતી, પુત્ર રાખચ્ચે ઘરનું સૂત્ર. નેમિદાસ મન ચિંતવે, એ સર્વે છઈ અસાર; મન વૈરાગમાંહિ ઘરે, કિમ પામીઈ ભવને પાર. હવે કાકાને ઈમ કહે, મત કર મુઝ વિવાહ પંચ વિષયના ભેગો, જીવ પામૈ દુખ અથાહ વ્રત કરે એકાસણું, પિરસી નવકારસી જાણિ; યથા શક્તિ વ્રતને કરે, ગુરૂપાસે સીખે નાણ. પૂજા કરે અરિહંતની, વલી ગુરૂના સેવે પાય; કવિ કહે સુણે ત્રીજી ઢાલે, સુણે આગલ જે હવે થાય. છે. ૮ છો. ૯ છે. છે. ૧૦ શ્રો. છે. ૧૧ - ૧૨ विद्याभ्यास। બાલક નેમિદાસને, વરસ થયાં નવ જામ; ચતુર ચાણકય શિરોમણ, સકલ કલાનું ધામ. પ્રાત સમય ઉઠી કરી, જનક બંધ ઘર જાય; કામ કાજ સેવે કરે, મન હતો ચિત્તલાય. મુક ભણવા શુભ દિનૈ, અધ્યાપકને ગેહ, મુખથી ભાખે જેતલે, તે ઉતારે દેહ. આધ્યાપક મન ચિંત, થડા દિનમાં ડિભ; Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૩ વિદ્યા સર્વે સખી, થયે સંપૂરણ કુંભ. માતા તે હરખી ઘણું, હરખે જનકનો ભ્રાત; પણ મન માંહે નવિ લહે, નિસ્પૃહને અવદાત. ઢાળ૪–કપૂર હવે અતિ ઉજલુ રે—એ દેશી. જુહ- ના એક દિન નેમીદાસજી રે, કાકા સાથે જાય; ચૈત્ય જુહારણ નીકળ્યા રે, પ્રણમેં જિનવર પાય રે. ૧ ભવિજન એ સંસાર અસાર, પાલે સુદ્ધ આચાર રે, ભવિકા એ સંસાર અસાર–આંકણ. શ્રી ઉત્તમસાગરજી અનુક્રમે રે કરે ગ્રામ નગર વિહાર; ચાતુર્માસિક આવીયા રે, પુર ભિનમાલે ઉદાર રે. ભ૦ ૨ ચિત્ય જુહારીને વલ્યા રે, દીઠે ઉપાય તામ; ગુરૂ દીઠા ઔડા તિહાં રે, આગમના જે ધામ રે. ભ૦ ૩ ગુરૂને વિધિસ્યું વંદીને રે, માગલ બેડા દેય; નેમીદાસ ગુરૂ દેખીને રે, હરખિત થયે મન સેય રે. ભ૦ ૪ ગુરૂઈ દીધી દેસના રે, મોંઠા પીયૂષ સમાન; બાલક સાંભલી ઈમ કહે રે, સુણિ કાકા સાવધાન રે. ભ૦ ૫ એ સંસાર અસારમાં ૨, ફૂટંબ મિથું છે ફૂડ અંત સમે નહી આપણું રે, એ જીવનમાં ઘૂડ છે. ભ૦ ૬ ભત્રીજાની વારતા રે, સુણ કાકા કહે અમ; સ્યુ મન તુમ દીક્ષા તણું રે, તુમ હકર્મ મુઝ પ્રેમ છે. ભ૦ ૭ કાકે દિલમેં ધારિને રે, સેનું ને સુગધ; અવસરને જે ચૂકર્યે રે, આંખ છતાં તે અંધ રે. ભ૦ ૮ જનક ભ્રાતા ગુરૂને કહે રે, હર રિખિજી પુત્ર એહમાં ઢીલ કિસ કરી રે, રાખ તુમચું સૂત્ર છે. ભ૦ ૯ ધર્મલાભ ગુરૂઈ કહ્યા છે, બાલક એવું વાન; આગે પણ વજસામને રે, દીધાં છે સુવનાં દાન રે. ભ૦ ૧૦ ૧૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ બાલક મન હખિત થયે રે, ગુરૂ મુખ દીઠું જાસ વય નહીં પણ ગુણે રડે રે, એહમાં નહી વિમાસ રે. ભ૦ ૧૧ કે ફિર વિનતી કરે છે, સુણે ગુરૂજી મુજ વાચ; દીધી અગી જે અમ હતી ?, ગ્રત્યે હીરો ત્યજે કાચ રેભ૦ ૧૨ એહને ઘડીય ન વયે રે, છે હજી બાલક એહક આણુ ભંગ જો તુમ કરે રે, નવિ ધર જો તમે ખેહરે. ભ૦ ૧૩ ઉદ્યમ કરીને ભણાવ રે, જિમ આવે જસવાસ; ચાથી ઢાલે છતા સુણો રે, દીઠે પુહચી આસ રે. ભ૦ ૧૪ દૂહા, રીક્ષા-21 ભત્રીજો વુહરાવીને, મન પામે આરામ ઈણ પરે સીખ દેઈ કરી, કાકો પડતો ધામ, શ્રી ઉત્તમ સાગર હવે, બાલક નેમીદાસ; મનમેં જાઈ ઇખિ પરે, શું દીક્ષા ઉલાસ, શુભ મુહરત લઈ કરી, શુભ તિથિને શુભ વાર; અમૃત ઘટિકા ધારિને, વેસ દીયે સુખકાર. સંઘ સઘલો ભલે થઈ, એછવ કરતા સાર; દ્રવ્ય ઘણે તહાં વ્યય કર્યો, મન ધરી હર્ષ અપાર. ન્યાયસાગર અભિયાદિઉં, દીક્ષાનું એ નામ; ચતુર સુલક્ષણ જાણીયા, એ રાખસ્પે આપની મામ હળ –મારી સહી રે સમાણીએ દેશી. હવે ગુરૂ મનમાં ઉદ્યમ ધારી, ભણાવવાને ઉપગારી રે; ભણે ઉદ્યમ કરીને–આંકણિ. પ્રથમ પડાવશ્યક મન જાણી, ઢતા દિલમાં આણું રે ભ૦.૧ પ્રાત સમય ગુરૂ પાઠને દેતા, પાછા ઉત્તર શઘ લેતા રે ભવ જીવાદિક નવતત્ત્વને ભણુતા, પાઠને ફિરી વલી ગણુતા રે ભ૦. ૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ, ધારે મનને ઉમેદ રે ભ૦; કર્મગ્રંથને વલી કર્મપયડી, તીક્ષણ બુદ્ધિ હવે તેડી રે ભ૦.૩ પ્રવચનવાણીજિન મુખે ભાખી, તે ગરૈ શું થો રાખી રે ભ0; ન્યાયસાગર શિષ્ય મનમાં ઘરે, એ ભગુ પાર ઉતરે રે ભ૦. ૪ ઉત્તમસાગરને વંઘા ચરણે, ગુરૂ વિષ્ણુ કે નહી સણે રે ભ; સ્વામી મુખ ઉપગાર કનૈ, વલી વાત કહું દિલ ધરીને રે ભ૦. ૫ ગણધરે ગુમાં આગમ છે, તેહમાં તુમચી બલી ગમ્ય છે રે ભ ગુરૂઈશિષ્યને રાતે જાણ્ય, શિષ્ય ભણચૈ ઈમ મન આ રે ભ૦, ૬ ભાવસ્યુ ભણયા ન્યાયસાગર, થયા આગમન અરિ રે ભ; જૈનવ્યાકરણ હરિભદ્રના ગ્રંથ જેયા, જસવિજયગ્રંથનો પંથે રે ભ૦. ૭ લgવ્યાકરણને કામદી મોટી, સવાલાખ મહાભાષ્યનો કાટો રે ભ; પંચકાવ્ય નૈષધ પર્વત, અલંકાર સેવે મુખ ધરતા રે ભ૦. ૮ જોતિષ ગ્રહ નક્ષત્રના ચારા, તેહનાં વલી શાસ્ત્ર અપાર રે ભવ; હવે ન્યાયસાગર હદયે ધ્યાયે, મુઝ નામ યથાર થાયે રે ભર; ગુરૂ સાથે સહાજાન, સારંગપુર, તિહાં વિહાર કર્યો અનૂર રે ભ૦.૯ ન્યાયના શાસ તે વિવિધ પ્રકારે, જવા માંડયા શુભ વારે રે ભ; તર્કસંગ્રહને તર્ક તે ભાષા, સુણતાં વાદી હૈઈ ઝાખા રે ભ૦. ૧૦ ન્યાયમંજરી મુક્તાવલા સાર, તે પઢતાં લાગે પ્યારી રે ભ; ચિંતામણિ શિરોમણિ ગ્રહથી, સહસ વીસ મકરાનાયો રે ભ૦. ૧૧ ઈણિ વિધિ ન્યાયશાસ્ત્રને જોયાં, સવિ પંડિતના મન મેહ્યા રે ; કેસના ગ્રંથ તે કેશ સરીખા, સાહિત્ય શાઍ વલી પરખા રે ભ૦. ૧૨ સહુ પડિત જ ગુરૂનૈ આપ્યું, જેવું નામ દીયું તેવું રાખ્યું રે ; નવ નવા ગ્રંથને આપથી જોડે, વાદીના મન મેડે રે ભ૦. ૧૩ ઈણિ વિધિ ભણે વિદ્યા નીઆલી, ગુરૂની ચિંતા સવિ ટાલી રે ભવ; વરસ થયાં ન્યાયાબ્ધિને ત્રાસ, ગુરૂ પુહુતા સ્વર્ગ જગીસ રે ભ૦. ૧૪ એછવ કરી ગુરૂ પાટે ઉજવાયા, પં શ્રી ન્યાયસાગરજી ઠવીયા રે, શ્રત જ્ઞાનના ધારી. વિહાર કરતા ધુલેરગામે, તિહાં રૂપભનું ચૈત્ય સુઠામે રે શુ0. ૧૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ નરે કીર્તિ હેઅડગ છપતિ, સંઘ લેઈ શુભ મતિયે રેશ્રવ; ન્યાયસાગરેજી સાહિં ઠાણાસું, યાત્રા કરવા મનડું વાચ્યું રે; થયા કૃતના ધારી. ૧૬ હંબડગછપતિ સાધુને દે, મુઝ વાદે ન આવે તેને રે થયા મુખ્ય વિદ્યા આગે એ નિરતા, ફાટી બીચ ખાઈ પેટ ભરતા રે થઇ. ૧૭ એહવે દર્યને કરવા લાગે, મેરી વિદ્યારે કોઈન ત્યાગે રે ; શાંતિવિજય બીજા વલ સાધુ ન્યાયમુનીને કહે અલાઉં રે થઇ. ૧૮ શ્વેતાંબર તે તૃણ મુઝ તેલ, એવાં વાક્ય તે બેલે રે ભવ; ન્યાયસાગરજી તતખણ ઉઠી, હુંડરિ સરસતિ રુઠિરે થઇ. ૧૯ એ હુંબડ તું બડની મતિ ઠુંઠી, સબ બાત કરે છે જૂઠી રે ; શ્વેતાંબરને વાણી નૂડી, એ દેવંતાવું પીઠ પૂઠી રે થ૦. ૨૦ એહની માતૃઈ ખાધી જે સૂફી, રહસ્ય મુઝ આગે મતિ ઝૂઠી રે ; લાખ લહૈ બધી જબ મુંઠી, ઉઘડી જઈ તન ભૂઠી રે થ૦. ૨૧ ન્યાયની ન્યાયવાણી જબ છૂટી, થઈ હુંબડની મતિ બૂઠી રે થઇ ઘનધારા સમ યુકિત તે વૂડી, હ ય હુંબડ ઈજત ખૂઠી રે થ૦. ૨૨ શ્વેતાંબર મત થાયે પૂષ્ટી, પાલખી ઉતા રુડા રે થ૦ હબડના મતને ઉથા, ન્યાયસાગરના જ વ્યાખ્યા રે થ૦. ૨૩ કવિતા असमांन गुमान करत जगत सोही गुमान कथीर ज्युं गायो, उदयापुर लोक विलोकत कोकज्यु बागर नागर हैं बहु वायो शान्तिविजय बुद्धि न्यायपयोनिधि आगम तर्क विवाद विचायो, गांम धूलेरमैं आदिमदेव हजूर दिगंबर नायक हायो॥१॥ હવે ઉજેણે કુમતિ હરા, જિન પૂજા મતને હરાવ્યા રે ; પાટણ પાસે સિદ્ધપુર ગાબ, હરિ ઢુઢક કીધા પ્રણામ રે થ૦. ૨૪ વિચરતાં દશરથપુર આવ્યા, યવનાધીશને મન ભાવ્યા રે ; તેણે આવી નિમિત્તને પૂછ્યું, કામ થાયૅ એહમાં ચૂં છે રે થ૦. ૨૫ વચનસિદ્ધિ ફલ્યો તતકાલ, ગુરૂ આગે ધ લેઈ માલ રે થ; ૧ દિગંબર, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ગુરૂ કહે એ અમે પાસ ન રાખું, અમો ભીક્ષા આણ ચાખું રે થ૦. ૨૬ ન્યાયસાગર મનમાં હું ધારી, એ અર્થ અને કારી રે થ; લેભનું મૂલ તે પાપને જાયે, મનમાંહિ વૈરાગ આણે રે થ૦. ૨૭ પંચવિગયના નિયમને લેવે, જાવ જીવ ગ્રહ સખેવે થ; સંવત્ ૧૭૬૩ સારે, કિયા ઉદ્ધાર વિચાર કરે થ૦. ૨૮ પુદગલ ધરમ તે સબહી છેટે, કિયાઉદ્ધાર ાિ મેટો રે થ; પાંચમી ઢાલે એ સાધુને નમતા આપ નિતિ સુખ મન ગમતા રે થઇ. ર૯ દૂહા. अमदावादमां चातुर्मास अने धर्मदेशना। પંડિત ન્યાયાબ્ધિ હવે, મનમાં ધ વૈરાગ વિહાર કરે પૃથવી તલ, ધરૈ જિનધર્મ અથાગ. ભવિજનને પડિ બેહતા, સ્વારથ વિણ ઉપગાર વાણી મીઠી અમૃત સમ, સુણતાં ભવને પાર. જિહાં જેહ ભવિ દેખતા, તિહાં તે ઉપદેશ સર્વકલાધરની પર, આપે માર્ગ વિશેસ. ગુણ સત્તાવીસે ભલા, વયણ કહે સ્યાદ્વાદ અનુક્રમે વિચરંતા થકા, આવ્યા અમદાવાદ. ઢાળ ૬. અરણુંક મુનિવર ચાલ્યા ગેચરી–એ દેશી. ભવિજન સુણાઈ ગુરૂની દેશના, અણુ હૃદય મઝારેજી; માયા જલમાં એ પડે પ્રાણીઓ, સુખ નથી કાંઈ સંસારે છે. ભવિ. ૧ આજ કાલિ પહેરમન ચિત, હું મેલીસ બહુ રિધ્ધાજી; હા હા હૂર્ત લેભ વસે ફરે, પણિ જિનધર્મ ન કીધેછે. ભગ ૨ અંજલી માહિં જલને રાખતાં, તે સવિ નીંકલી જા ; ઇમ દિવસે દિવસે આઉખું ઘટે, પણ જિનધર્મ ન થાયૅજી. ભ૦ ૩ પ્રહ મહિં તે મધ્યાને નહી, તે સંધ્યા નહી ભાવે; અરે ભવિપ્રાણી ! મત સૂઈ રહે, જિનમેં ચિત્ત લાજી. ભ૦ ૪ ૧ પાલે શુદ્ધ અચાર–પાઠાંતર Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮ એ છવકે ત્રિણ છે એરટા, ગ જરાને મરણજી; કે માન માયા લોભ એ ચાડીઆ, એ ભયમાં અરિહંત શરણુજી. ભ૦ ૫ કલરુપ અહઠ ભમેં ઘણું, આયુ કૂપ જીવ જલ જાણે, રાતિ દિવસની એ ઘડ માસિકા, ચંદ્રસૂર વૃષભે તાણજી. ભ૦ ૬ તેહ કલા નહી તે ઓષધ નહી, તે નહી કાંઈ વિજ્ઞાનેજી; કાલ પનાગ આવીને જબ ડર્સે, જિનધર્મ એષધ જાણે છે. ભ૦ ૭ બંધવ મિત્ર માત પિતા વલી, પુત્ર કલત્ર મલ્યાં કૂડાજી; અંત સમેં કઈ કામ આવે નહી, જે પુણ્ય સબલ રૂડાજી. ભ૦ ૮ ગર્ભવાસ છે અતિહિ ભયકરૂ, અસૂચિ સૂગામણુ જાલેજી; વાર અનતી કમ પ્રભાવથી, વસી જીવ એ બાલે . ભ૦ ૯ પાંચે ઈંદ્રો ભેગને રાયતાં, મધુબિંદુ દષ્ટાંત તે ભવિયા વિષયને પરિહરે, પામે ભવને અંતેજી. ભ૦ ૧૦ દસ દષ્ટાંતે અનુભવ હિલે, દેહિલ સુકુલે જન્મેજી; દેહિલું શુભ ખેત્ર દેહિલ ધર્મ, તે કરો ભવિ મનેજી. ભ૦ ૧૧ ન્યાય નિગ્રÁ ઈણિ વિધિ દેશના, દીધી હિતને કાજે; કેઈ બૂઝીને મહાવ્રત ઉચર્યા, ચ્યાર શિષ્ય થઈને વિરાજે છે. ભ૦ ૧૨ ઈમ બૂઝવતાં નવ શિષ્ય જાણઈ, પાલે શુદ્ધ આચારે; ગુરૂની આજ્ઞા માંહિ ચાલતા, દેષ રહિત લેં આહારેજી. ભ૦ ૧૩ શ્રોતાજન તુમે દેશના સાંભલી, ટાલ મિથ્યાતનું જાલજી; છઠી ઢાલે કવિ કહૈ મુઝ હા, દિન દિન મંગલ માજી. ભ૦ ૧૪ દૂહા. ઈણિ વિધિ બહુ જન બૂઝવ્યા, થાપ્યા જિન મત સાર; રાજનગરમાં ઢંઢીયા, સમઝાવ્યા સુખકાર, કુમતિ અર્થ ફેરવી, ચૈત્ય શબ્દ કહે જ્ઞાન, ન્યાયાબ્ધિ કહે મુઝ પરિ, ઢું રાખે મન માન. ચિત્ય શિખરબદ્ધ દેહરા, આગમને અનુસાર, ટીકા ચર્ણિ ઉવેખીને, ર્યું બેલે છે ગમાર. Page #118 -------------------------------------------------------------------------- ________________ આગમ યુક્તિ હરાવીયા, બોલી ન સયા મૂહ બહુ યશવાસ તિહાં થયે, કુમતિ થયા સબ ગૂઢ. ઢાળ ૭-દેશી-નણદલની, રેરાટા-તર્થયાત્રા સંવેગી સાધુ શિરોમણી, ન્યાયસાગરજી મહંત –ધન દિન હે ધન દિન. ઉગ્ર વિહાર કરે ભલા, સેવા સારે સંત ધન. ન્યાયસાગર મુનિ ચિરંજ્યા–ધન. ૧ મનમાં ઈમ આલેચીઉં, વિવિધ પ્રકારનાં ચૈત્ય ધ; યાત્રા કરી સફળે કરૂં, મુઝ અવતાર પવિત્ર. ધ ન્યા. ૨ વિહાર કરતા સેરઠ દિસે, તીર્થ શેત્રુ જો રમ્ય, યાત્રા કરી ઉલટ પણ, રિષભજિકુંદ પ્રણમ્ય, ઘ૦ ન્યા. ૩ સાહાશ્રીવધુ સામીદાસની, બિંબપ્રતિષ્ઠા કીધ; સિદ્ધાચલ ઉપરિ ભલી, દ્રવ્ય ખરચો જસ લીધ. ધ ન્યા. ૪ ભાવનગરે ભલી ભાંતિસ્યું, સંઘે વિનવ્યા ગુરૂરાય, ધ બિંબપ્રતિષ્ટા કીજીયે, જિમ જિનમત જસથાય. ધ ન્યા. ૫ ઘેઘે નવખંડ પાસજી, તિહાંથી ગઢ ગિરના િધ આબુ અચલ તારગિરિ, યતન ચૈત્ય ઉદાર. ધ ન્યા. ૬ વિહાર કર્યો દક્ષિણુ દિર્સ, વંદ્ય અંતરીક પાસ; ધ૦ અવરંગાવાદ પધારીબા, સાંઈયાં સંઘે કર્યા ખાસ. ધ ન્યા. ૭ કસ્તૂર લાલચંદે વીનતી, ગુરૂનેં કહાવી સાર; ધ૦ બુરહાનપુરમાં પધારોઈ, વાંદો થઇ નિસ્તાર. ધ ન્યા. ૮ ઉછવ મહેચ્છ આવીઆ, કહ કસ્તુર કર જોડિં; ઘ૦ પાસ તણે કરે છે, જમે છવ મનમેડિ ધ ન્યા૯ તેની સામગ્રી એ ઠી, કરી છે કે અતિચંગ, ઘ, બિંબપ્રતિષ્ઠા તિહાં કરી, સહજનને ઉપને રંગ. ધ ન્યા. ૧૦ ૧દય બિંબ પ્રતિષ્ઠયાં પાસ-પાઠાંતર. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધ ન્યા ૧૧ સૂતિ જ ખૂસર ભલાં, પુર ખભાત વિસાલ; ગ્રામનુગામે વિહરતા, ઇર્યા સુમતિની ચાલ, ગચ્છપતિના આદેશ હુયા, નવાનગર જાયા સાધુ; ધ॰ તિહાં ભવિજનને બુઝવા, તુમે વિદ્યા” અગાધ, તડુતવચન કરી ચાલીયા, ૫. શ્રો ન્યાયાધિ સુરંગ; ૧૦ સાતમે ઢાલે કવિ કહે, સુણા સુ’કી વકથા સંગ, ધ૦ ન્યા૦ ૧૩ ધન્યા ૧૨ દૂહા.. રા-વ્યાધિ । ઇણિ અવસરિ ન્યાયાધિનેં, ઉપના અંગ વિકાર; કાઢગાંમડ રલીયામણુ, લાક સુખો દાતાર. એહવે રાજનગર તણેા, સહૈ કીયા વિચાર; નિગ્રંથ ન્યાયાધિ તણું', કનૈ દરસણુ સાર. વાંદી લાહેા લીજીઇ, આપે વલી પ્રતિધ; અભ્યાસે વઢી સીખીઇ, જ્ઞાન તણા હાઈ મેધ. સંધ સઘલે ભેત્રે થઇ, પુર્હુત ગાંગ(મીડ ગામ; ગુરૂને વાંદી ભકિતસ્તુ, વયણ કહ્યું અભિરામ, હાલ ૯૬ છે એ મુનીવર વિહરણ પાંગર્યાં રે—એ દેશી. गुरू शुश्रूषा अने सदुपदेश । વણ ગુરૂજી અમચે દિલમે ધરે રે, આવે રાજનગર ચેમાસ રે; માવી પાવન કરી અમ આંગણાં રે, જિમ પુડુચે અમચી મન આસરે૦ ૧ ગુરૂજી અમચા વયણુ દિલમાં ધરા રે—આંકણી, સંઘે' વીનતી કરી ફ્રી ફ્રી ઘણું રે, આવ્યા રાજનગર ચામાસ રે; ગઢસ્યુ* અ`ગ શિથિલ ન્યાયાધ્ધિનુ રે, પણ મનમાં નહી મુનીજી ૧ ઉદાસ રે. ૩૦ ૨ પાલે લેાહારની માંહિ' પધરીયા રે, ચ્યાર્ચે માસાનેા કરી થાપ રે; વીરજિન આા કહી છે શાસ્ત્રમાં રે, તે જાણીને મુનિ રહ્યા આપ રે, ૩૦ ૩ ૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ દિન દિને રોગ વા ન્યાયાબ્ધિને, જાણે મનમાં છેહ વિધાન રે, અસરણ સરણ એક અરિહંતજીરે, તેના કરતાં મનસ્યુ વખાણુરે ગુવક ન્યાનચંદ અમીચંદ બાવક કુલે જે રે, આગેવાન થઈને નિધાન રે, ખોદામ સંપત્તિ પિતા તણું રે, ગુરૂની સેવામાં સાવધાન રે, ગુ ૫ સાહ શ્રી લાલચંદ કુલ સાયર સમે રે, તેમાં મેતીચંદને જન્મ રે; રાજનગરમાં યશ-કીતિ ઘણી રે, જે કુમર થે યવન રે. ગુ. ૬ ગુરૂની સેવા ભક્તિ ઘણું કરે રે, માંડ રાતિ જગાને ઠાઠ રે; સ્તવતા ગુણ જિનવર સાધુ તણા રે, એ છવ કીધે દિહાડા આઠ રે.ગુ. ૭ બહુ પકવાનની પરભાવન કરી રે, નવિ નવિ ભાતિ જાતિ વિસાલ રે; લતર પ્રકારે જિન પૂજા કરી રે, સાહા મોતીચંદે ઉજમાલ રે. ગુ૦ ૮ નવ અંગે મેતીચંદ પૂછયા રે, સેના રુપાને તે દ્રવ્ય રે; હું જાણું મનમાંહિ ઈણિ પરે રે, એવી ભક્તિ હોઈ તે ભવ્ય રે. ગુ૯ સાહ વૈર પાનાચંદ ભ્રાતૃયે રે, ન્યાયની કરતા સેવા ભક્તિ રે; ગુરૂને નવ અંગે પૂજા કરી રે, ખર દ્રવ્ય તે આપણિ શક્તિ, ગુર ૧૦ સામીવચ્છલ કર્યા બૈ ભાઈયેં રે, પુર્વે ખર બહુલે દામ રે, મુખથી નાકારે કહિવે નહી રે, રાખ્યા સાહમિલકચંદ નામ ગુ. ૧૧ ખીર સમુદ્રમાં કમલા ઉપની રે, એવી કુશવ તે માને પેટ રે; બાઈ કુસલ કુસલ પરિણામસ્યર, એષધ હરાવ્યાં તે શ્રેષ્ઠ . ગુ૧૨ મુનિસર શિષ્યને સીખામણ દીર્ય , ઘર જિનવરને તમે ધર્મ રે; શા અભ્યાસ કદી નવિ મુંકારે, પામતે આભવ પરભવ સર્મરે ગુદ ૧૩ ગુરૂજી શિક્ષા દે શિષ્યને હવે રે--આંકણી ગુરૂમર્યાદા જે દોઠી તમે રે, તે હવે ચાલ સુધે પંથે રે ભણ ભણવ શાસ્ત્ર તે જૈનનાર, માયા નવિ કર મન મંથ રે. ગુ. ૧૪ ૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧ પ' શ્રી મણિસાગર મણિ સમ ગારે, ઉન્નયસાગરનુ' જ્ઞાન છેતર ધીરસાગર ધીરજ વ્રતમાં સદારે, જયસાગર જયવંતો ોતિરે ગુ૦૧૫ એ ચ્યારે શિષ્ય સુજાત શિરામણી રે, સેવામાં ગુરૂની સાવધાન રેક ન્યાયસાગર સાગરની ઉપમારે, ચ્યારે શિષ્ય તે રત્ન સમાન ર. શુ૦૧૬ દ્વિતશિખ્યા દીધી ગુરૂ શિષ્યને, જિન ધ પુષ્ટ કરશુને કાજ રે; તતવચન અંતેવાસી કહું રે, સાચુ ન્યાયસાગર મુનિરાજ રે, શુ૦૧૭ શ્રાવક શ્રાવિકાને હવે' ગુરૂ કહું રે, જેહવી જોઇયે તેહવી સીખ રે; ધર્મનેં કરજ્યે આસરા પાપથી રે, જિનધર્મ મીઠા જાણા ઈખરે; ગુરૂજી શિક્ષા દે સંધનેં હવે ૨. શુ૦ ૧૮ ભવીયેા આયુ વાચુ સમ ગણા રે, ખલ તે ઇંદ્ર ધનુષ પર એય રે; ચાવન વીજલી ઝબકારા સમુ રે, કમલા નદીલ્લ્લાલસી હાય રે. ૩૦ ૧૯ સ્નેહ તે કુંજરશ્રવણ ચંચલ પણે રે, દેઢુતા રાગે ભરી' અહુ રે; લવિજન ધર્મ મુદા નિશ્ચલ કરેા રે, પાવન કરીઇ કાયા ગેહ રે, ગુ॰ ૨૦ જીવ ચેાનિ ખમાવે સાધુજી, વરે ભાવના ભાવે ચિત્ત રે; ગુણુ સત્તાવીસને' સ‘ભારતા રે, જ્ઞાન દન ચારિત્ર વિત્ત રે, ૦ ૨૧ ગુરૂજી આતમને હવે ખૂઝવે રે. ચેતન કાયા નહી હુંવેં તાહરી દે, મેહ મ કરે તુ’હિં લગાર રે; પુદગલના સ્વભાવ તે જાણુન્મ્યા રે, પૂરે, ગલી જાયે, એ આચાર રે. ગુ૦૨૨ ઇમ સીખામણુ દીધી જીવન' રે, શ્રાતા આઠમી ઢાલે' રસાલજો; કવિયણુ કહૈ હવે આગલ સુણા રે, ગુરૂને ઉજવીય: ઉમાલરે. ગુ૦ ૨૩ स्वर्गवास । .. અરિહંત સિદ્ધ સાધુ તણેા, કેવલી ભાખ્યા ધર્મ, એ ચ્યાર શરણાં ભલાં, ધ્યાતાં શિવનુ શર્મ ૧ શિષ્ય કહી,—પાઠાંતર. Page #122 -------------------------------------------------------------------------- ________________ તૃતીય શલ્ય નિવારતા, પંચંદ્રિય વસ્ય સાર; સકલ જતુ ખમાવીનૈ, પચખ્યા ચાર આહાર. ચઢતે ચિત્તે સાધુજી, અસર કરે અભિરામ; ક્ષમાવત ધીરજ ઘણું, નિજ ચેતનને કામ. શ્રી ન્યાયાબ્ધિ મુખથક, નિયમને લેતા લેક; નિશિ-ભક્ષણ કેઈ નિલવરણ, કઈ સ્વદારસખ. ૪ દ્વાદશ વ્રત કેઈ ઉચરે, જેહની જેહવી શક્તિ, ઈણિ વિધ નિયમ ઘણે ધર્યા, જે પાલે તેહને મુક્તિ. સંવત સતર સત્તાણુઈ, ભાદ્રવને કૃણપક્ષ, અષ્ટમી તિથિ એષસિસમે, દેવગતિ લહૈ દક્ષ. ૬ હાલ ૯ ઠંહણ રૂષિને વાદણ હું જારી લાલ–એ દેશી. भावकोए करेलो मृत्यु-महोत्सव । અમીચંદકુલ સાગર સમે, હું વારી લાલ, જસાહાનાનચંદ રે હું અંત સમય ગુરૂ ચાકરી હું કરતા થઈ અમંદરે હું 1 ધન ધન શ્રીસંઘ ચીરંજ હું વારી–આંકણું. હીરચંદ સુત વલી જાણીઈ હું સેભાગચંદ સુજાત રે હું રાજનગરમાં શેભા ઘણું હું મુખ અમૃત સમવાત રે હું ધડ ૨ એ બાંધવ સેહે ભલા હું જિમ લક્ષમણ ને રામ રે હું તિમવેર પાનાચંદ જાણી ઈહું સુભસ્થાનકૅ ખરદારે હું ધ૦ ૩ નાણમાં મતિ ન્યાનચંદની હુ દાનમાં નહી નાકાર રે હું નમવું એક અરાહતને હું મુખથી મંત્ર નવકાર રે હું ઘ૦ ૪ વિનય વિવેકી સાત્વીક હું તારી ગુણવંત રે હું અરિહંતને ધર્મ જાણતા હું. વયણથી સાત દંત રે હું ઘ૦ ૫ સતર ભેટ પૂજા ઘણી હું રચે રચાવે સુસનેહરે હું , $ પ્રભાત. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જેમ આસાઢો મેહુ રે હું પ્રગટયે માતીચંદ મૈં હું૦ ગુણ શીતલ જિમ ચદ રે હું૦ ૦ ૭ હું તેડુમાં ઉપના ઝવેર પાનાચ'દ હું૦ ૮ ૨ ૯ ગુરૂ હું ૬૦ ૧૧ ૫૦ ૧૨ દાનથી કર ખેંચે નહી હું લાલચ ઇંકુલતિલકસમે હું ભણુ તણી પર દીતા હું॰ જિંગ ઉખઊા જન કહેતું રત્ને ભરી મડી અમદ રે હું જાણુ' મલુક્ચ'દ કુલ એ સમે કમલાકર વાસલે રહી હુ’- વાણા મુખમાં પ્રવેશ રે હું શુભ ભાવના હૃદયે ધારી હું હવે કીતિ બેલી વિશેસ ? હુ॰ ઠામ ન પામ ત્રીણુ આગલે' હું કહેતી જનને કાન રે હું॰ રહિવા ઠામ ખાલુ અશ્રુ હું॰ આવી ીસાણો નહી માન મૈં હું. ધ૦૧૦ યશ-સાભાગ્ય ચઢતા થયે હું રાજનગર ખડુ દેસ ૨ હુ॰ જિન ભકિત કરે કે હું મિથ્યા નહીં લવલેસ ૨ સાહા શ્રી ભવાની મેઘજી હું॰ સંઘ નાયક સુવિખ્યાત રે હું પેારવાડ વશે સેહરે હું ઉત્તમ કુલ સુજાત રે હું દાનગુણે સુતરૂ સમે હું॰ મુખથી સત્ય વચન્ન રે હું આણુ માન જેના સહુ હું મિષ્ટ વાકય હર્યા મન્ન રહું ૪૦ ૧૩ નાનચંદ લાલચંદ શુદ્ધ મને હુ॰ ગુરૂની સેવા કીધ રે હું પાનાચંદ રુપચă સુણ્યા, ખહુ ભકત યશ લોધ ૨ હું દોલત દીપે અતિ ઘણી હું॰ મેટા અમીર ઉમરાએ રે હું શિરપેચ ક્રિયા બહુ તિહાં હું ખ ંભાત સાથ ચલાઉ રે હું ધ૦ ૧૫ સારથવાહ ધના થયા હું॰ તિમ શ્રીભવાનીદાસ રે હું નિગ્ર’થની સેવા કરી હું જિનધર્મે ઉલાસ રે હું ફ઼ાજ માંહિ' તે કરી હું॰ સેવામાં બહુ નૃત્ય રે હું અસવારીઇ અન્ધ થ ભલા હું દીપે' જિમ આદિત્ય રે હું ૪૦ ૧૭ ભાઇચંદ લખમીચંદ ગુણુ ભલા હું॰ કુશલ વીરચંદ જાણુરે હું ભાઇચ'દ તિલક્સી પ્રેમસ્યું હું વાહરા સુમતિ હીરા સુખ્યાનરે હું૦ ૧૮ લાધેા અજરામર મન ભલા હુ॰ સેભાગી હીરા હીરાલાલ રે હું ઠાકરસી વાઘજી તણા હું॰ સર્વ સધ મલ્યા ઉજમાલ રે હુ॰ ધ૦ ૧૯ ૧૦ ૧૪ ૧ ૧૬ ઉં ૧-શિરપેચ દેયી ને કહે હું, પાઠાંતર. Q ૫૦ ૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ સ્વ કુશલ આદિ સહુ શ્રાવિકા હું રાતિ જTM ગાયાં ગીત રે હું લાહા લીધે ભાવસ્યું હું॰ જિનશાસન એ રોત રે હું દેવવિમાન રચ્યું ભલું હું પધરાવ્યેા ગુરૂરાય ? હું॰ જયજય નોંદા જયજય ભદા હું॰ મુખથી કહેતા જાય રે હું॰ ૦ ૨૧ રાજનગર જન ઉમટચે. હું સંકણું મારગ થાય ૐ હું...૦ અહુ દ્રવ્યને ઉછલતાં હું ઢોલ દદામાં વાય રે હું અગર ચંદન દહન દીયા હું લોક સહુ આસિકા પર હું જિનદાઢા સુરપતિ ગ્રહે હું એ જાણે દૃષ્ટાંત ૨ હું કેઇ ઘર જઇ વજ્ર પૂજતા હુ॰ પૂજાતિશય મહંત ૐ હુ શુભતણો રચના ભલી હું॰ પાદુકા થાપ્યા ઉદાર રે હું દસપુરે વાડી ભલા હું અર્ચતાં હાઇ સુખકાર મૈં હું૦ વિમાન તણાં જે વસ્ત્ર રે હું રાખે બહુલા જસ રે હું॰ ; o ૦૨૦ ૧૦ ૨૨ ૧૦ ૨૩ ૧૦ ૨૪ ૧ ઢાળ ૧૦—ધન ધન શ્રી કૃષિરાય અનાથી—એ દેશી. તપગછ માંહુઁ અધિક વિરાજૈ, આનંવિમલસૂરી ગાજે રે; તેડુ સમે વઝાય તે જાણેા, શ્રી વિદ્યાસાગર મન આણે રે. ભવિષણુ ભાવધરીને વંદા, છઠ્ઠું છઠ્ઠુ આંબિલના તપ કીધા; સ્વતા સુખ લીધા રે. ભ૦ આંકણ, તત્પરે ધર્મસાગર ઉવઝાયા, સહુ પ્ર ́ જેહુના પાયા રે; તત્પર્ટ વિમલાંભાથી ધોરા ૧૦ ૨૫ * મ્હને જે પ્રતિ મળી છે તેમાં અંતિમ પત્ર નથી તેથી કર્તાની પ્રશસ્તિના કેટલાક ભાગ અપૂર્ણ રહ્યા છે. બીજી પ્રતિ મેળવવા માટે કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા પણુ તે સફ્ળ થયા નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ पंडित-श्रीवीरविजय-निर्वाणरास। – – श्रीपरमात्मने नमः । દૂહા. શ્રી સખેશ્વર પાસજી, પ્રણમું એહના પાય; અશ્વસેન રાજા કુલે, જનમ્યા શ્રી જિનરાજ. વામા ઉરસર હંસલે, ગુણ મણ રયણ ભંડાર જરા નીવારી જાદવતણી, પ્રગટ જય જયકાર પદમાવતિ ચરણે નમું, જાગતિ જગ વિખ્યાત, સુખ લીલા આપે સદા, દુઃખ નિવારણ હાર. સરસતી ભગવતીને નમું, ગુરૂ ગુણ ગાઉં રસાલ; શ્રી શુભ-વીર ગુરૂતણુ, ગુંણ ગાઉ મને હાર, ગુરૂ દીવ ગુરૂ દેવતા, ગુરૂ ગુણ યણની ખાણ ગુણ ગાઉં ગુરૂજી તણુ, પ્રગટે ક્રેડ કલ્યાણ. હાલ ૧૦ જુએ જુએ અચરિજ અતિભલું-એ દેશી. जन्मभूमि अने माता-पिता। સુણો રાજનગર રેલીયામણું, સુંદર મેડી માલ પ્રધાન રે, તહાં લેક વસે સુખી સદા, મન ગમતા ભેગ ભેગરે. તહાં સુંદર પ્રાસાદ જિન તણા, બેઠા ત્રોભુવનનાથ રે, સુ. ૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ સુ૦ ૨ તે દેખી મુમતી ભાગતાં, નવી ફાવે તેહને લાગ રે. તે માંહે વસે વ્યવહારીયા, વરણું અઢારમાં સીરદાર રે; શેઠ હેમાભાઈ નામે ભલા, સુત પ્રેમાભાઈ યુવરાજ રે. ૪૦ ૩ ગુરૂ ભક્તિ કરે તે ગુણભરી, સરધાર્વત સુખકાર રે; એ આ સંઘ સકલ મલી, ગુરૂ ભક્તિ કરે મહાર રે. સુ. ૪ તે નગર માંહે પિલ પ્રધાન છે, શાંતિદાસને પાડે ખાસ રે; ઘીકાંટા આગલ તેહ છે, મારગ જાતાં વાંમ હાથ રે, ૨૦ ૫ તિહાં વસે વિપ્ર એક વલી, નામે અસર જયકાર રે, તસ પ્રિયા વિજયા ગુણભરી, રૂપ રંગને સેભા રસાલ રે. મુ૬ સુખ ભોગવતાં સંસારના, પુત્રો હુઈ તેહને એક રે; ગુણે ગંગા સરખી તેહ ભલી, ગંગા નમેં ગુણવત રે. સુત્ર ૭ લઘુ બાંધવ તેહને છે વલી, કેશવ નામે કુમાર રે; તસ અંગ ઉપાંગ સેમેં ઘણું, રૂપે ત કુમાર રે. સું- ૮ રમતા ગમતા મેટા થયા, માતાજી હરખીત થાય રે, વન વય પામ્યા જબ દેખીને, પરણ એકજ નાર રે; રુ. ૮ માત તાત કુમરને દેખીને, હરખ્યો તેહને પરિવાર રે, રંગવિજય કહે કુમરતણું, આગલ વીરતંત કહેવાય રે. સુ. ૧૦ સંસારા સજન વરણ સર મલી, માતાપિતાહિક જેહ, પરણુ વિપ્ર કુમારીકા, રલીયાત નામે તેહ. લીલાવત લીલા કરે, કેશવ નામે કુમાર, એહવે વર પામી કરી, હરખીત હુઈ તે નાર; માતા મહીલા ભેગા રહેતાં, વરસ અઢાર તે જાય; ભીમનાથ ગામે થકી, આવી ભેલા થાય. Page #127 -------------------------------------------------------------------------- ________________ તલ ૨. ઘર જમાઈ પ્રાહુણા સુ–એ દેશી. माता साथे कलह अने गृह त्याग। એક દિન માતાજી કહે સુણે સંતાજી, માને અમારી વાતરે ગુણવંતા; ઘર આવ્યે તું ગામ જઈ સુ ઘરમાં ચેરી થાય. વચન ન માંગ્યું અમારું સુત્ર સી કહું ઝાઝ વાત ગુ; કેધ કરીને કલ કલ્યા સુત્ર દીધા કુમરને ગાલ. ગુ. ૨ કુમર પણ ક્રોધે કરી સુહ ઘરથી નિકલ બાર રે ગુર; રીસાવી રેચકે ગયા સુર રાજનગરમાં નવી જાવું. ગુ. ૩ માયને મન ચિતા થઈ સુ કહે વહુ આગલ વાત ગુ; વહુ કહે સાસુજી સુણે સુ૦ કહુ તમને વાત. ગુ૪ આસુ ભરાણુ નેત્રમાં સુહ કિમ જનમારે જાય ગુ; સમજ્યા વિના જે બેલવું સુત્ર અણ ચિંત્યે દુખ થાય. ગુર ૫ કંત વિનાની કામની સુણો સાસુજી, જિમ બિછડી તરૂ ડાલ, સુણસા વિયેગી નારી તણે સુણે અલંગ અવતાર. ગુ૬ વહુનું દુખ સાસુ સુણી સુત્ર પુત્રને ખાળવા જાય ગુ; પુત્રનો ભાલ જડી જદા સુઇ રોચકા ગામ મઝાર. ગુ. ૭ મૃત કારજકરી માયનું સુત્ર દિલમાં દુખ ભરાય ગુ; રાજનગરમાં નવી જાવું સુત્ર નિશ્ચય કરો એ વાત. ગુ૦ ૮ પાલીતાણે પહતાં જરા સુર રેગ સરીરે ભરાય ગુ; આય ઉપાય ઘણુ કર્યા સુરેગને અંત ન થાય. ગુ. ૯ શ્રી શુભ-વીર વિજ્ય ગુરૂ મલ્યા સુર રેગને કીધે નાસ ગુ; તવ કેશવ હરખીત થયા સુ મન માને ઉપગારર. ગુ. ૧૦ કરેજેડી ગુરૂને કહે સુ કહે તે જાઉ મઝ ઘેર ગુ; ગુરૂ કહે ઘર જઈ શું કરો સુ જો દીક્ષા અમપાસ. ગુ. ૧૧ ગુરૂ વય તે સાંભલી સુ. કેશવ કરે વિચાર ગુ; રંગવિજ્ય કહે સાંભલે સુઇ આગલ જે બ વીરતંત. ગુડ ૧૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ गुरु वचन-स्वीकार। ગુરૂઈ કહ્યું તે સાંભલી, ચિતે ચિત્ત મઝા ગુરૂછે ઘર જાવા તણિ, માનિ નહી મુઝ વાત. ગુરૂઈ ગુણ કે ઘણે, તે કામ છોડી જાય; ગુરૂ ઉપગાર માને નહી, તે નર દુખીયા થાય. માહરે પણ ગુરૂજી તણું, કરવું વચન પ્રમાણ કરવું મારે તે સહી, વચન કહું અમુલ. ગુરૂ કહે ખંભાયત જઈ દેઈમ્યું દીક્ષા ઉદાર; છવ મહેચ્છવ સંઘ કરે, ભકિત કરે ભલિ ભાત, કહે ગુરૂને પ્રણામ કરી, ખંભાતનું નહિ કામ વચમાં દીક્ષા આપી, જે આવે રૂડું ગામ, હાલ ૩. ઘાતકી ખડે હો કે પછે અરધ ભલે એ દેશી. રીક્ષા મારગ જાતા હે કે ગાંમ એક આવીયું, પાનસર પહતા હે કે મનમાં ભાવી ઉં; ચિત્તમાં ગુરૂઈ છે કે વચન વિચારીઉં', દેવી દીક્ષા હો કે ઈમ નીરધારીઉં. અઢારસે અડતાલે છે કે કાતિક માસ ભલે, ગુરૂ દિક્ષા આપે કે સુંદર દીવસ કહ્યું, તિહાં વીરવજયજી કે નામ તે પાડીઉં, ખંભાતના સઘને છે કે વ્યતિકર કહાવીએ. હરખીત થઈને છે કે સંઘ તે આવીયે, ભલે ભાવે કરીને હો કે સાહમઈયું લાવીએ; ગુરૂ નયણે દેખી છે કે સંઘ હરખીત થયે, ઘણે ઓચ્છવ કરીને છે કે સેહરમાં લાવીયા. ૧ર Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ૪ , પિષધશાલામાં હા કે ગુરૂ પધારિયા, સાંભલી દેશના હા કે ચિતમાં ભાવીયા, પૂરણ પુજો હો કે ગુરૂજી પધારીયા, શિષ્ય શ્રી વિજય હે કે ધીરજવંત કહાવીયા. ભાણુળજબરુ શિષ્ય તેમાં ભલા, વીરજવીજય કે લધુ શિષ્ય થયા, ત્રણ શિષ્યની સાથે છે કે શ્રી શુભવિજયગુરૂ, સહુ સંઘને સાધુ હા કે સયલને સુખ કરૂ. જ્ઞાન દાન દેશ છે કે જીમ તે કલ્પતરૂ, ચતુવિધ સંધને છે કે સાંભલી સુખ થયું ગુરૂભક્તિ કરતાં હો કે સકિત વધે ઘણી, કુસુચાર ની હા કે સેવા તેહ તણું. અરજીને રસ્તો છે કે બાવલી, અરજુન ગુરૂહ કે પ સે વચને વી; એહ વ ા કે કે ઈને ન આપવો; ગુરૂ જ રજુ કહે હો કે એ વાત તે સાચી કહી. એક ભીલ આવ ને હા કે ગુરૂને પાએ પડી, વિદ્યા મુઝ અપ છે કે મેહર નજર કરી; અધ્યાપક ગુરૂછે છે કે વિદ્યા આપી નહી, તવ ભલ્લે જઈને કહે કે માટીની મૂરતી કરી. ધૂપ દીપને કુસુમેં હો કે સેવા કરે ઘણી, આકીનથી કરતો હૈ કે વિદ્યા સિદ્ધ થઈ ઈણિ પરે ગુરૂની હો કે ભકિત કરે ભાવે, વીરવિજય ગુરૂની હે કે ભક્તિ ચિંતવે. • • • • • • • • • • • ૬. મુરખ પણ પ્રણને છે કે વૈયાવચ ફલી. ચતુર નર પ્રાણું છે કે હઈડે તે ધરે, Page #130 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ કરતાં છે કે ભવ સાયર તરે. રંગવિજય ગુરૂની હેર સેવા સાચી કરે, ઈંમ સેવા કરતાં હો કે સુખ તે લીલાવર'. ૧૧ દૂહ विद्याभ्यास। શ્રી શુભવિજય ગુરૂ તણી, ભક્તિ કરે મુની વીર; વિનય કરી વિદ્યા ભણ્યા, જેમ વધે વડબીજ. સાસ્ત્ર અરથ સિદ્ધાંતના, આપે ગુરૂ ગુણવંત; સુશિષ્યને ગુરૂ સીખ, સાસ્ત્ર તણે વીરત ત. વિવેકી વિચક્ષણ વીરને, દેખી હરખીત થાપ; અધ્યાપક તે સુપીયા, વિદ્યા ભવ. કા. અધ્યાપક દેતે વલી, જોઈ બુદ્ધિ પ્રકાસ, ગહન અરથ તે આપતે, મન ધરી મેટે ઉલ્લાસ, વીર વિવેકે સાંખીયા, અધ્યાપક ગુરૂ પાસ; પંચ કાવ્ય પઠી થયા, ખ દર્શન વિખ્યાત, હાલ ૪ તીસ વરસ ઘરમાં વસ્યા રે–એ દેશી. पन्यासपद-प्राप्ति । શ્રી શુભવિજય ગુરૂ તણા રે, શાહુજય મુસિષ્ય; ગામાંતર તેહીજ ગયા રે, રહ્યા ધીર ને , ગુ. ૧ ગુરૂ ગુણ ગાઈઈ, ગાતાં બહુ સુખ થાય ગુ0--આંકણી. અઢારસેં અઠાવને રે, રચી સીલની રેલ, થુલીભદ્રમુની તણા રે, ગુણ ગાતાં ગ જ લ ગુ. ૨ અઢારએ અઠાવને રે, અષ્ટ પ્રકારે કોઇ; પૂજા શ્રીજિનરાજની રે, બાંધે તે શુભ વીર. ધીરવિજય ખંભાયત રહ્યા રે, વીરવિજય ગુરૂ સાથ; અમદાવાદમાં આવીયા રે, સંઘ તે સાહમાં ય ગુ૦ ૪ Page #131 -------------------------------------------------------------------------- ________________ સાહમઇયુ' ભલી ભાતસ્યુ રે, જિમ કરે' કાણીકરાય; તેણે વીધે સંઘ સકલ કરે રે', હુઇડે હરખ ન માય. ઇ'મ મેટે' મંડાણુ શ્યુ રે, આવે. અમદાવાદ માહે'; અયસકારની પેાલમા રે, ગુરૂજી ઉતરીયા ત્યાહે ગુરૂ પણ દેશના દીઠ રે, જિમ પુખર જલધાર; સાંભલી સહુ સહુ હરખીયા ૨', વરત્યેા જયજયકાર. જે જે ગુરૂમં અરથ કહ્યા રે', તે તે સાંભલી વીર; સાસ્ત્ર અર્થ તે સદ્ઘા રે', હરખીત થયુ શુભ ચીત, વટપદ્ર માહે ગયા રે, શુભ ગુરૂની સઘાત; ચેાગ વેવરાવ્યા સુત્રના રે, સકલ સઘની સાખ. પન્યાસપદ ગુરૂજી દીઇ... ૨', સંઘ સકલ પરીવાર; વાસ`પ સહુ સંઘ કરે રે, વીર તે હરખીત થાય. દ્વેગ વહ્યા વીના ૨, સૂત્ર તે નવી વ‘ચાય; એ આણા જિનરાજની રે, તે મેટા વવહાર. અઢારને સાઠે વલા રે, શુભ ગુરૂ સરગ સંધાય; ફાગણુ શુટ્ઠી દ્વાદશી રે', સઘને સાક ભરાય, ગુરૂજી ગયા તે જાણીને રે', હુઇડે ખેદ ભરાય; એહવા ગુરૂજી નહી મલે' રે, ગુરૂના મેાટા આધાર. રાતા પણ રેહવે... નહી રે', આખે આંસુ નીરધાર; સંઘ સકો સમઝાવતાં રે, હવે. સ્યા કરવા ઉપાય. વીર કહે' સહુ સ ંધને રે, ગુરૂ કેમ વીસરા જાય; આધાર હુંતા એહના રે, કુંણ કરે' મુઝ સાર. સકલ સ’ધ કહે' વલો રે, આગમનેા આધાર; રગવિજય કહે વીરને ફ્, પાટ થાપ્યા તેણી વાર. દૂહા ઇમ સંઘ સરવે' મલી, વન્દે ગુરૂના પાય; પાટ મહેાચ્છવ સહુ કરે, સંઘ મિલી સમુદાય. गुरुपदे स्थापना । શુ ગુ ૩૦ ७ ગુ ૧ શુ ૩૦ ૧૦ ૩૦ ૧૧ ૩૦ ૧૨ ૩૦ ૧૩ ૩૦ ૧૪ ૨૦ ૧૫ ૩૦ ૧૬ ૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧ નગરસેઠ તિહાંવલી, નામે વખતચંદ્ર ખુશાલ તસ ઘરણ ગુણે ભરી, જડાવ બાઈ તસ નામ, ધનજી વાલજી જે કહા, વલી પ્રેમચંદ શહીદાસ સેઠ માણસા સીમણું, સહુ સંઘમાં સરદાર હવે વીર મુની દેશના દીધું, ટાલે સવી અંધકાર જ્ઞાન દીપક પ્રગટ થયે, સરવને સુખકાર. અમૃત વાણી ગુરૂતણું, સાંભલી હરખીત થાય; સકલ પંડિત શીરોમણું, જગમા વીર ગવાય. હાલ પ. છે મારે જાગ્યે કુઅર જામ–એ દેશી. विहार अने सुरतमां विजय । જીરે મારે વીર ગુરૂ મુનીરાજ, સક્સ સંધને ઈમ કહે રેજી; રે મારે અમે કરસ્યું વિહાર, આગના જે આપે વલી રેજી. રે મારે સંઘ ન બેન્ચે કાંઇ, સાંભલી સહુ ચિંતા કરે રે જી; જીરે મારે ગુરૂજી નિકલીયા બાર, લીંબડી વઢવાણે ગયા જીરેજી. જીરે મારે સુરત સેહર મજાર, વીર આવ્યાની વધામણી જીરે જીરે મારે સુરતને કરે સાહમઈયું, ભલી ભાવનું છરેજી. જીરે મારે સંઘ સકલની સાથ, સુરતમાં સંચર્યા રે; જીરે મારે પિષધસાલ મેઝાર, ગુરૂને પધરાવીયા રે જી. જીરે મારે દેશના દાઈ ગુરૂરાય, સાંભલી સહુ હરખીત થયા કરે; જીરે મારે ગછવાદી ગુરૂ તેહ, દેખી કેપે કલકલ્યા રે જી. જીરે મારે માલને ઉપધાન, ગુરૂઈ ઘણાને દેવરાવીયા રે જી; જીરે મારે જતી ખેદ ભરાય, તે સહુ દરબારે ગયા જીરેજી. જીરે મારે પીવાલે તેણી વાર, સહુને તેડાવીયા જીરેજી; જરે મારે કુણ છે કજીયો જેહ, સ્યું કારણ લડાઈ કરે છરેજી જીરે મારે તિથીને કજીયે જેહ, ઈમ જતી સહુ કહે છરેજી; જીરે મારે વીર ગુરૂ તેણું વાર, એ સઘલા જુઠે કહે છે. ૨ ૩ ૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ +8 ૧૦ ૧૩ જીરે મારે ટાપીવાલા કહે` ઇંમ, સાસ્ત્રીને' સાથ મેલાવીઇ જીરેજી; જીરે મારે જોતીસાસ્ત્ર પ્રમાણ, વરતારા કરે ખરા જરેજી, જીરે' મારે' સાસ્ત્રિ મેલ્યા તેણી વાર, વીરવિજય જીઈ કહી જીરેજી; જીરે' મારે તે તિથો કહેવાય, ધંમ સાહેબે' સાભલ્યુ' જીરેજી, જીરે' મારું' ટોપિવાલે તેણી વાર, જતી સહુને' દ‘ડીયા જીરેજી; જીરે' મારે’ પરમાણા કરી દીધ, સકલ સભા પરતક્ષ જીરેજી. જીરે' મારે કાઈ ન લે તુમ નામ, સુરતમાં સુખે રહેા જીરેજી; જીરે મારે' જતીઇ કર્યાં વિચાર, આપણું કાંઇ ન ખેાલવુ' જીરેજી. ૧૨ જીરે’ મારે’ સરકાર માંહેથી સાર, સેાભા વધી શુભ-વીરની જીરેજી; જીરે મારે' સેહરનગરને પુર, વિચરતા ગુરૂ આવીયા જીરેજી, જીરે મારે' સંઘે જાણીને' વાત, રાજનગરમાં લાવીયા જીરેજી; જીરે... મારે' શ્રાવક ખેલ્યા તેણીવાર, જગા અપાસરા તણા જીરેજી. ૧૪ જીરે મારે' સેહરમધે તેણીવાર, ઢીની પાલજ ભલી જીરેજી; જીરે મારે જગા તે દીઠી સાર, મુલે તે લીધિ ખરી જીરેજી, જીરે' મારું' લાલભાઇ કીકુજેહ, ભવાન ગમાં તે વલી જીરેજી; જીરે' મારે કરમચ'ના સુત, હરખચંદ નાંમે... ભલેા જીરેજી, જીરે' મારે' ગલાખચંદ જેચંદ, એ આદે' લેલા મલી જીરેજી; જીરે... મારે' સિવ સંઘ તેણીવાર, પાષધસાલા કરાવતા જીરેજી. જીરે મારે ગુરૂ પધરાવ્યા તેણીવાર, સરવે' સંઘ ભેલેા મલી જીરેજી; જીરે' મારે વીરવિજય ગુરૂરાજ, વાણી સુધારસ વરસતા જીરેજી, ૧૮ જીરે' મારે' ગુરૂ પ્રતિપક્ષિ જેહ, સાંભલી ખેદ રેં ઘણેા જીરેજી; જીરે' માર' ગુરૂપુન્યના નહિ પાર, તેનું એલ્યું ફાવે નહી જીરેજી, ૧૯ જીરે મારે શાસ્ત્ર સભામાં વાઢ, કરતા ગુરૂ થાઉં નહી જીરેજી; રે મારે સુરગુરૂ તણી પેર, સહુ પરસ’સા કરેં જીરેજી. જીરે મારે મેાટી સભા માઝાર, ગુરૂ ખેલે તેહિજ ખરૂં જીરેજી; જીરે મારે' પ્રતીપક્ષીની વાત, શાસ્ત્રથકી જુઠી કરે જીરેજી, જીરે'મારે' અહાસે અઢોત્તર માંડે, કુમતી જાગ્યા તે ઘણા જીરેજી; જીરે મારે પ્રતિમા ઉથાપણુ હાર, તે અમદાવાદ આવીઆ જીરેજી. ૨૨ ૧૭ ૨૧ ૧૧ ૧૫ ૧૬ ૨૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ જીરે' મારે’ કજીયા કરતા અપાર, ધર્માંને ઘણા હેલતા જીરેજી; જીરે' મારું' શ્રી શુભ–વીરના સિસ, આગલ કહું તે સાંભલેા જીરેજી. ર દૂહા. કજિયા સરકાર માંહે કરે, ધર્મ તા તેણી વાર; તે કેમ ચુકાવી, સાહેબ મુઝાણા તે વાર. ટટા કેમ ચુકાવિયે, ધર્મ તણા કહેવાય; તે માટે સભા કરૂ, ઈનસાખ સાચા થાય. ત્યારે ક્રુકને કહ્યું, તુમ ગુરૂને' તેડાવ; એમ તપાવાલાને કહ્યુ', તુમ ગુરૂને' ખેલાવ. ત્યારે ઢૂંઢક આવિયા, અમદાવાદ મેાઝાર; ગલિક તે ઉતર્યાં, દેખતા વિકરાલ. સાધુ સર્વ ભેલા થયા, સંઘ સર્કલ પરિવાર; સરકાર માંહે 'ચર્યાં, વીરવિજય સિરદાર. શ્રાવક સરવે તે મલી, આવ્યા ગરુને પાસ. કર જોડી ગુરૂને કહે, પુરા અમારો આસ. ગુરૂ કહે. શ્રાવકને વલી, સાસનનુ' જે કાંમ; કરવુ. અમારે તે ઘટે, કેહેવાનુ' નહિ કાંમ. ढूंढको साथै कलह | ઢાળ ૫. વિવાહલાની દેશી. न्यायालयमां न्याय । હવે' સંઘ સકલ મિલિને રે, ગુરૂને' કહે હેત ધિરને રે; ગુરૂ સ’ઘ સાથે' પરવારિયા રે, મારગ માંહિ સ’રિયા રે. ૨ જયવંતાજી. ૧ ભુજનગરથી સાધુ તેડાવ્યા રે, આણુ દુશેખરજી ઇહ્યાં આવે રે; રાજનગર ત્યાં સાધુ કહાવેરે, ખુસાલવિજય માનવિજયઆવેરેજ ૨ દલિચદષ્ટ ખેડેથી આવે રે, લબ્ધિવિજયને જોડમે લાવે રે, ઇમ સાધુ સહુ ભેલા થાવે રે, દરબાર માહે સહ જાવે ૨. જ ૩ ७ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૪ જ છ ૦ ૮ જ ૯ શ્રાવક તે કેઇ સહાવે મૈં, સિરિમાલિના સે કહાવે રે; ભગવાન સેઠ તે ભાવે રે, ઇચ્છાસાને ઝેડમે લાવે રે. વખત માનચંદ મસુદ્ઘિ કહિયે રે, હરખા માનચંદ પણ ઇમ લહિયે રે; વિસનગરથી ગલાસા આવે રે, જેચદસાનિ સાથે જાવે, જ૦૫ દરબાર માંહિ સહુ જાય રે, શાસ્ત્રિને' મિલ્યા તેણુ વાર રે; પુછ્યા શાસ્રતણા વિચાર રે, ગુરૂ ઉત્તર ક્રે તેણ વાર રે. શાસ્ત્રિ સભા સહુ હરખે રે, તમને' બ્રુક સુ' કરસે રે; જુઠા છે તે તુમથી ડરસે રે, નાસિ ગામે ગામ તે ફરસે રે, તેણી વાર તે કજીયેા ચાલે રે, વીરવિજયજીને સાહિબ મેલાવે રે; દેખિ આદર ઘણા આપે ૨, કુસમાં ગુરૂ બેસારે રે. જે જે વાત સરકારે પુષ્ટિ ૨, તવ ઉત્તર ગુરૂજી આપે રે; સાહેબ સાંબલિ રાજી થાવે રે, હવે દુઢકને ખેલાવે ૨. જેડારિખને તિહાં તેડાવે રૈ, પુછ્યા ઉત્તર સામા ન આપે રે; એ જુઠાને' કાઢો ખાર રે, તવ નરસીરિખને' ખેલાવે રે. નરસીરિખ દેખી ધુ્રજે રે, પુછયા ઉત્તર કાંઇ ન સુજે ૐ; હયડા માંહિ ધણું મુઝાણા રે, હુવે સાહેબ ફરી ના પૂછે રે, જ૦ ૧૧ પુછે: શ્રાવકને તેણિ વાર હૈ, સૂત્ર માંહે સ્યા અધિકાર રે; પ્રતિમાની સાચી વાત રે, ઇમ બેલે માહાજન સાથે રે. પ્રતિમાંની વાત તે સાચી રે, સાહિબ સુષુિ થયે રાજી રે; શુભ-વીવિજય સેાભાગી રે, સરકાર સાભા ઘણી આપિ રે. જ૦ ૧૩ સહુ સંઘ તે જીતિને આવે રે, જિનશાસનના ડંકા વાગે રે; તવ દેખીને’ કુમતી લાગે રે, તિહાં શાસન સેાભા વાધે રે, જગમાં તે જસ ગવાય રે, સાંતિ સહુ હરખત થાય રે; શુભવીરવિજય સુખકાર રે, ર’વિજય કહે` જયજયકાર રે, જ૦ ૧૫ ૪૦ ૧૦ ૪૦ ૧૪ દૂહા. શાન-મહ્રાસ્યા વાદવિવાદ કરતાં થકાં, શાસનને' હીતકાર, પૂર્વે આચારજ થયા, કરતા તે ઉપગાર, જ ઃ જ૦ ૧૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવત ગુરૂજી કરે, શાસનને ઉદ્ધાર; આઠ પ્રભાવક માં કહ્યા, જ્ઞાનવંત ગુધાર. જ્ઞાની જ્ઞાન મગન રહે, સુખમાં કાલ ગમાય; નિંદ્યા વિકથા પરીહરી, જ્ઞાન ભણે મુનીરાય, રાજા સ્વદેશમાં વલી; લેક પૂજે તેણિ વાર; પંડિત દેસો દેસમાં, પામે આદર અપાર મુરખ ટેલું ભેલ મલી, કરતા કિરીયા અપાર; તેહે કર્મ ખપે નહી, પમેં નહીં ભવપાર. હાલ ૬. કુંવર ગભારે નજરે દેખતાં—એ દેશી. सिद्धाचल उपर प्रतिष्ठा। ગુરૂઈ ગુણ કે ઘણે રે, સંઘને કરે સુખકાર રે; એહવા ગુરૂ ગુણે ભર્યા રે, જ્ઞાન તો ભડાર રે, ગુરૂજી ગન ગુણે ભર્યા રે–એ આંકણ. સૂત્ર પીસ્તાલીસ વંચિયા રે, હરખ સહિત ગુરૂરાય રે સાંભલી સંઘ તે હરખીયે રે, ભકિત કરે ઉદાર રે. ગુરૂત્ર ૨ સુરસભા તી ભતો રે, તેમાં સેઠ સીરદાર રે હેમાભાઈ તણે રે, પ્રેમાભાઈ કુમાર છે. ગુરૂ૦ ૩ બીજા ચંદ્ર તણું પરે રે, ભુરાભાઈ કુમાર રે; તે જે દીપંતા દેય જણા રે, સરઘાનંત સુખકાર રે. ગુરૂ૦ ૪ ભવાન ગમાન તણું રે, પાટવી છે પરધાન રે, તેહ સભામાં બેસતા રે, દુલચંદ તસ નામ રે. ગુરૂ૦ રૂપચંદ પાનાચંદ તણે રે, નંદન ગુણ અભીરામ રે; સુંદર નામ સોહામણું રે, ઉમાભાઈ તસ અભધાન રે. ગુરૂ૦ ૬. ઉપદેશ દેઈને કર્યા રે, આવક સરધવત રે; મીથ્યાત ટાલિને થયા રે, સાક માસ તેજવંત છે. ગુરૂ૦ ૭ ઈણિ પરે કેઈને ઉધર્યા છે, મોચ્યાત સલ્લ કરી દૂર રે; ૧૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯. ખેત્રપાલની પેાલના રે, શ્રાવક થયા અનુર ૨૨, ગુરૂપદે શ્રાવક સક્રિમિલિ ૨, વંદે ગુરુત પય રે; હવે શ્રાવકા માહિ ખરી રે, તેહુનાં નામ કુત્રાય રે. દાંતેરમાં સિરામણિ રે, દય વત દયાલ રે; હડી'ધ તિષ્ણુ કહે રે, હરકુમ્બર તĀ નાર રે. હિં તે સંઘ ચતુરવિધ કા રે, જિનઅ ણુ ધરનાર રે; તેહુને' આગલ ગુરૂજી દીપતા હૈ, દેશના દિયે જલધાર રે, અઢારસે ત્રાણુ તા ૨, મહા મહિના કેવાય રે; સેડે અધારિ એકાદશ રૂ, અજન સલાકા પ્રીધ ૨. મુંબઇવાલા હૈાસેિડજી રે, ટુંક કવિ ણિ વાર રે; શ્રી સિદ્ધાચલ ઉપરે રે, બેસાર્યાં જગનાથ રે. વ'દન પૂજન તેહનુ' કરે રે, સ’ધ સકલની સાથે રે; ખમચંદભાઇ ખુશી થયા રે, વોરચન દિલધાર રે પ્રતિમા પાંચ હજારને રે, થાપિ ભગવતી ઉદાર રે; શ્રી શુભ-વીર્ વચન કરે રે, રગ આણુંઢ તે થાય રે, દૂા. सेठ हठी संघना मंदिरनी प्रतिष्ठा । રાજનગર માંહિ રાજતા, આસવસ સિગાર; સુત કેશરીસિંહુતણેા, નામે ઠ્ઠીસા સાર. શ્રી શુભ-વીર્ વચન સૂણિ, હુરમ્યા હુઇડા મેઝાર; ચૈત્ય કરાવે તે વલિ, મેટા જિનપ્રાસાદ. હુઇડા માંહિ હુ‘સ ઘણી, પ્રભુ પધરાવણને કાજ; પણ નવિ પ્રભુ પધરાવિયા, સેઠજી સર્ગ સુધાય. હરકુઅર હુઆ થથિક, મુકિ સેડના સેગ; પ્રભુ પધરાવે... ભલીપરે, પામી ગુરૂના જોગ પ્રતીમા ભરાવી પ્રભુતણી, ખરચે ધન અપાર; સુવિતિ કને કરાવી”, અજન સલાકા ઉદાર. ગુરૂવ ગુરૂ° ૨૦ ૧૦ રૂ૦ ૧૧ ૩૬૦ ૧૨ ૩૩૦ ૧૩ ૩૨૦ ૧૪ ૨૨૦ ૧૫ 3 Page #138 -------------------------------------------------------------------------- ________________ હાલ ૭. જિન ચંદ્રપ્રભુ આધારે કે, મારી વિનતી રે લોલ–એ દેશી. ગુરૂજી વીરવિજય પન્યાસની પાસે આવીને રે લોલ, ગુરૂજી અંજનશલાકા કરાવી ચીતમાં લાવાઈ રે લોલ; ગુરૂજી સેઠ ગયા તે સરગે ફરી નાવિયા રે લોલ, ગુરૂજી અમે મન માહે ધાર્યું કે પ્રભુ પધરાવીયે રે લોલ. ૧ ગુરૂજીઈ વચને વીચારી ચીત કે ઉત્તર તવ દઈ રે લોલ, ગુરૂ કહે એહવા રૂડાં કામ કે નેતનત તમે કરે રે લોલ, ગુરૂ કહે જેહથી બધે પુન્ય કે ભવસાયર તરે રે લોલ, ગુરૂના વચન સુણી તવ જઈને આણંદ થયે રે લોલ. ૨ ગુરૂજી સૂત્ર અરથના જાણ કે મુહુરત તવ દઈ રે લોલ, સાથે જેસી દીનાનાથ કે, મુહુરત લખી દોઈ રે લોલ, ગુરૂ કહે ઓગણસ ત્રણનો માહ મઈને ભલે રે લોલ, ગુરૂ કહે વદ અગીયારસ દીવસ ખરે રે લોલ. ગુરૂ કહે સંઘ મેલા સર્વને તે ઉપર કરે રે લોલ, ગુરૂના સુણ વચન વીલાસ કે સામગ્રી સજે રે લોલ; મોટા મંડપ ઓચ્છવ મચ્છવ વરઘોડા ઘણું રે લોલ, દેખી દુનીયા કેરા લેકને હરખ હડે ઘણે રે લોલ. મંડપ માહે પધરાવે મહારાજ કે જે દીપતા રે લોલ, ગુરૂજી કીરીયા કરાવે સાર કે શાસ્ત્રમાં જે કહી રે લોલ, ગુરૂના વચન પ્રમાણે શેઠાણું વિવિધ સાચવે રે લોલ, ગુરૂજી સકલ સંઘની સાથે કે પ્રભુ પધરાવતા રે લોલ. ૫ ગુરૂ નાના ઉમાભાઈ ઈમ કે મરથ સેવી ફક્યા રે લેલ, સાંમી કપતરૂ સમ ગુરૂજી તમે મલ્યા રે લોલ; ગુરૂજી જિનશાસનમાંહે કે જીવ ડંક થયા રે લોલ, ગુરૂ શુભ-વીરવિજયના શિષ્ય કે રંગવિજય કહે રે લોલ. ૬ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩ છે ઈણિ પ સ સનનાં કર્યા, ગુરૂઈ રૂડા કામ; તેહ થકી જગમાં વલી, છે જગમાં ગુરૂમ. વલી જિનશાસનમાં હે, દુરઘટ ગ્રંથ કહેવાય; તે ગ્રંથ ગુરૂજીઈ વાંચી, સભા સમક્ષ મઝાર. વિશેષાવશ્યક ભલે, ન્યાય નીરધાર; સાંભળતાં સુખ પામીયા, સંઘને આણંદ થાય. સુત્ર પીસ્તાલીસ તણું, વેગ વહેલા ગુરૂરાય; અમને જોગ વેવરા.વયા, કર્યો અમને ઉપકાર. એહવા ગુરૂ જગમાં નહી. દેખંતા દુખ જાય; વાર વિવેકી વિચક્ષણ ઘણા, ગુગ તે કેતા કહેવાય, ૫ ગુરૂજી જ્ઞાન ગુણે ભર્યા, પંડીતમાં સરદાર; ચરણે ગુરૂના જે નમેં, તે પામે મંગલ માલ. વૈયાવચ કરે ગુરૂતણી, પાંમી તાસ પસાય; ગુરૂ ભકિત કરતા થકા, પામે રંગ રસાલ, દ્વાલ ૮, તેરણથી રથ ફેરવી રે હા–એ દેશી. स्वर्गगमन। એગણુસ આઠે થયે રે રાજ, તેને શ્રાવણ માસ રે; ગુરૂજી મેરે સાહેબ. ગુરૂને સરીરે સુખ નહી રે રાજ સહુને ચિંતા થાય રે. ગુરૂજી સંઘ સકલ ભેલો મિલા રે રાજ કરતા અય ઉપાય; ગુરૂજી મે. શિષ્યને ગુરૂજી કહે રે જ, કયા ન માને વાત રે. ગુરૂ૦ ૨ તે રોગ નીવારવા રે રાજ, કરતા કેડ ઉપાય રે, ગુરૂ ભાદરે ભુંડો વલી રે હા, વદી તીજને ગુરૂવાર રે. ગુરૂ૦ ૩ પાછલે પિ હરે પધારીયા રે હા, હિતા ગુરૂ સુરક રે. ગુરૂ એવડી ઉતાવલ સ્યુ કરી રે હા, ઢું ચાલ્યા ઈણ વાટ રે. ગુ૦ ૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ਨਾ ਡ ਡ ਗ ਗ ਗ ਗ ਡ ਡ ਗ ਸੰਗ ઈશું વાટે જે જે ગયા રે હા, ફરી ન મલે બીજી વાર રે, મુઝને મેલી એકલો રે હા, હવૅ મુઝ કુરુ આધાર રે. ગુરૂજી ગયા તે દેખીને રે હા, દીલમાં દુખ ભરાય રે, બાળપણથી સાહેબે ૨ હા, ઉછેરી માટે કિધ રે. માય તાત તેણી પરે રે રાજ, મુઝને કર્યો ઉપગાર; વરણ અઢાર ગુરૂ વાંદવા રે રાજ, સંઘને સેક ભરાય રે. સહુ મિલી સમઝાવતાં રે રાજ, કહે ત્યા કરીશું ઉપાય; ગુરૂના ગુણ વિસરે નહી રે રજ, સી કહુ ઝાઝ વાત રે. ગુ૦ ૮ ઉઠી રે ગુરૂ તણા રે રાજ, નીત નમતા ગુરૂ પાય રે, રંગકહીને કુંણ લાવચ્ચે રે રાજ, કોને પુછીચું વાત છે. ગુરુ ગહન અરથ ગુરૂજી કહે રે રાજ, સાંભલી સંશય જાય રે ગુ. કુમતી મિથ્યાતી બેસ્ય રે રાજ, જે જે અવલી વાત રે. ગુ. ૧૦ ગુરૂ વિના કુંણ નિરય કરે રે રાજ, સાચિ સિદ્ધાંતની વાત ગુ પણ ન વિચાર્યું કે આગલ રે હા, બાલપણામે મુઝ જાય છે. ગુરુ ૧૧ સમજ્યા નહી મારો આતમા રે રાજ, સુખમાં કાલ ગમાય રે; ગુરુ સૂત્ર અરથ સમજે નહી ? રાજ, કાંઈ ન પુછી મેં વાત રે. ગુ૧૨ ગુરૂ વિજોગનું દુઃખ ઘણું રે રાજ, તે કિમ મુઝથી ખમાય રે; ગુરુ તેણે કારણ ગુરૂજી કહું રે સાજ, આવિ મલે એક વાર રે. ગુ. ૧૩ સુર લેકે સુખીયા થયા રે રાજ, નવિ સંભારે મુઝ નાથ રે ગુરુ જિમ ગુરૂ ગત મને થયું કે રાજ, સાંભલી વીરનિરવાણ રે. ગુ. ૧૪ તિમ મુઝને તુમ ગયે થકે રે રાજ, પ્રગટે ખેદ અપાર રે, ગુ. મેટા રંગવિજય સમજાવતા રે રાજ, સોસે કરી મુઝ વાત રે. ગુ. ૧૫ હઈયડુ માહરૂ કમકમે રે રાજ, દેખી તુમ નીરવાણ રે, ગુરુ અને પાણી ભાવે નહી રે રાજ, આંખમાં ઉંઘ ન ભરાય છે. ગુરુ ૧ ગોચરી પાંણું લાવતા રે વાજ, આપે ગુરૂ આદેશ રે; હવે કેને પુછી ઈ રે રાજ, કુણ કરત્યે આદેસરે. સિબિકા સંઘ કરાવતા રે રાજ, શોભા બનાવિ ઘણું શિબિકા માંહે પધરાવતા રે રાજ, જીમ કરતા Page #141 -------------------------------------------------------------------------- ________________ ભક્તિકારક લેલા મિલ્યા રે રાજ કરતા ભક્તિ ઉદાર રે; ગુરુ પમાભાઈ પુર્વે ઘણું રે રાજ, મગનભાઈ ભેલા થાય છે. ગુ. ૧૯ ઉમાભાઈ તે આવતા રે રાજ; ભુરાભાઈની સાથે રે, ગુરુ હીરાભાઈ તે આવતા રે રાજ, ત્રિકમદાસ તેણુ વાર રે. ગુવ ૨૦ દલીચંદ ડાહ્યા ઘણું રે રાજ, કરતા એહીજ કામ રે; ગુરુ કિરીઆ કરવા આવીયા રે રાજ, જોઈતામંદી તેણુ વાર રે. ગુ. ૨૧ ઉમાભાઈ હુકમચંદ વલી રે રાજ, મુલચંદ કરમચંદ સાથ રે, ગુરુ લલુભાઈ રાયચંદ વલી રે રાજ, જેઠા કુલચંદ આયા રે. ગુ. ૨૨ હીરા ભગતને સત સત રે રાજ, ફતેભાઈ તસ નામ રે, ગુરુ ઈણિ પરં શ્રાવક સહુ મલી રે રાજ, સીબિકા ઉપાડે તેણીવાર રે, ગુ. ૨૩ સિબિકા મારગ સંચરી રે રાજ, આવિ ચઉટા મેઝાર રે; ગુરુ ખલક લેક જેવા મલ્યા રે રાજ, દેખી અચંભે થાય રે. ગુ. ૨૪ સાહેબ જેવા આવીયા રે રાજ, કરી કચેરી બરકાશ રે; ગુરુ વેપાર ન કરે વાણીયા રે રાજ, મલીયા વરણ અઢાર રે. ગુરુ ચકલે ચઉટે તીહાં ક્યારે રાજ, ધર્મ તણે રે ઉપગાર રે; ગુરુ પસુપબિ સુખીયા થયા રે રાજ, ખુસીમાં દાડે રમાય રે. ગુ. ૨૬ મોટા મોટા ચાર્લે આગલે રે રાજ, લેઈ ગયા દરવાજા બાર રે, ગુરુ દુધેસર આરે આવીયા રે રાજ, ચિતા રચે તેણી વાર રે. ગુ. ૨૭ સુડ સુગંધિ ઘણિ રે રાજ, નાખે કસ્તુરિ બરાસ રે, ગુરુ શ્રાવક એક ભરે થકે જે રાજ, અગનિ પ્રજાલે તેણિ વાર રે. ગુ. ૨૮ ખેદ થય ઘણે સંઘને રે રાજ, આંસુ ચાલે ચોધાર રે, ગુરુ કિરીયા કરી ગુરૂજી તણી રે રાજ, સંઘ સકલ ઈહાં આય. ગુ. ૨૯ રંગવિજયને વાંદીને રે રાજ, બેઠા થઈનરાસ રે; મક એક કહે સાસ્ત્રને રે રાજ, સાંભલી નીજ ઘેરે જાય છે. ગુરુ ૩૦ તે રેસ આવી રે રાજ, વિજયાદસમી ગુરૂવાર રે; ગુરુ ભાદરે ભયા રે રાજ, રંગવિજયને તેણી વાર રે, ગુડ ૩૧ પાછલે પે હરે જાલી રે રાજ, દેસના દીધી મહાર રે, ગુવ એવડી ઉતાવલ હ્યું રાજ, હરખી નિજ ઘર જાય છે. ગુ. ૩૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ માસ માસ તીથી આવતી રે રાજ, ઘરના મુકી કાજ રે, ગુરુ ધરમ કારજ કરવા ભણે રે રાજ, પિસા કરે પિષધસાલ રે ગુ. ૩૩ સાતમી વછલ તે કરે રે રાજ, બાર માસ તે જાય રે, ગુ. એક સહસ નવસે ઉપરે રે રાજ, મહિને માઘ સુદી છઠ છે. ગુરુ ૩૪ સોમવાર સોહામણે રે રાજ, પગલા થાપ્યા પુન્ય કાજ રે, ગુo ઓચ્છવ મેચ્છવ ઘણું કર્યા રે રાજ, બેસારી જિનરાજ રે. ગુ૦ ૩૫ આંગી અને પમ બનાવતા રે રાજ, પૂજા વિવિધ પ્રકાર છે, ગુરુ સાહમવછલ રાતી જમે રે રાજ કરતા હરખ તે થાય છે. ગુત્ર ૩૬ પનર દીવસ પૂરા થયા રે રાજ, ભકિત કરે શુભ ભાવ રે, ગુ. ગુરૂ દેવની ભક્તી જે કરે રે રાજ, તે પામે ભવને પાર રે. ગુo ૩૭ શ્રી શુભવીરવિજય તણા રે રાજ, ગુણગાતાં આણંદ થાય રે; ગુ ઇમ ગુરૂના ગુણ મેં રસ્તવ્યા રે રાજ, રંગવિજય જયકાર રે. ગુo ૩૮ દૂહા. શ્રી શુભ-વીવજય તણ, ગુણ તે જગમાં ગવાય કુતીરથી કુલિંગીયા, ગુરૂથી નાઠા જાય. ગુરૂવાણી અમૃત સમી, સાંભલી જે નરનાર; જ્ઞાન પ્રમાદ તેણે થયે, મિથ્યાત દુરે જાય. સત્તાવિસ ગુણે સાધુના, ભરીયા એ ગુરૂરાય; દસવિધ સામાચારીને, પાલે એ ગુરૂરાય. પંચ મહાવ્રતધર થયા, વલિ રક્ષક ખટકાય; વિષય તેવીસ નીવારીને, ગુરૂજી થય ગુણકાર. દ્રવ્યાનુજોગ જાણે સહુ, વલી જાણે કાલને ભાવ; ગહન અરથ ગુરૂજી કહે, કરતા જ્ઞાન રસાલ. વલી ગઈં ગ્રંથ એક કર્યો, સંશય છેદનહાર; પ્રશ્નચિતામણી નમે ભલે, સજલતાં સુખ થાય. એહ ગુ ના ગુણ ઘણું કહેતાં નવે પાર સુરગુરૂ પણ ગણતી કરે, તેઈન પૂરા થાય. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મુઝ મતી ગુરુગુણુ ગાયવા, મેટે મુઝ ઉલ્લાસ; બાલ બુદ્ધી છે માહરી, તેથી કિ ચીત ગુણ કહેવાય. શ્રેતા સર સાંભલે, ગુરૂનું કર્યું નરવાં; ભણે ગુણે જે સાંભલે, પ્રગટે કેડ કલ્યાણ. કલશ તપગચ્છ નદી સુરતરૂ પ્રગટયા–એ દેશી. ગાયા રે મેં ગરૂ ગુણ ગાયા, ઉલટ અંગમાં આંણી જી; ગરૂને વઈઆવશ્ચ નવી કરે, તેને હે ગુણહ ણી જી. ગાયા રે મેં ગરૂ ગુણ ગાયા, ઉલટ અંગમાં આપણું જી-એ આંકણું. ગુરૂકુલવાસ ન સેવે જે મુનિ, સુત્ર રહસ્ય નવી જાણે છે; તેનું વચન પ્રમાણ ન હવે, તેનું બોલું નવિ ફાવે છે. ગાયા. ૨ ગુરૂને વિનય વઈયાવરચ કરે, વલી ગુરૂ સાથે વિહારીજી; ઈમ તે સૂત્ર સિદ્ધાંતે ભાખ્યું, ગણધર દેવ છે સાખી. ગાયા. ૩ ગુરૂ પીને ઉગ્ર વિહારી, કરતા કિરીયા અપાર; તેની કીરીયા પ્રમાણ ન થા, ઈમ બેલે જિનરાયજી. ગાયા. ૪ ગુરૂ કુલવાસમાં હતાં જે મુની, ભણુતા સુત્ર સિદ્ધાંતજી; તેહિજ આણુ શ્રી જિનવરની, પાલે તે ગુણવંતાજી. યાયા૫ કપટ ક્રિયા જે સંજમ ધરતા, ગામે ગામ તે ફરતાજી; ભેલા લેકને ભામે પાડી, જગતને ધંધે ઘાલેજી. ગાયા૦ ૬ ધામધુમ દેખીને દોડે, અંતર ભાવન લેતાજી; બાહ્ય દ્રષ્ટી દેખતા બાપડા, અંતર દ્રષ્ટી ન દેખે જી. ગાયા. ૭ જેમ મૃગ કસ્તુરીઓ દસ દિસ ફી, તેમ તેમ તે જગમાં ભમાતાજી; નીજ સરીરમાં છે સેગંધ, તે નવી જાણે અજાણુજી. ગાયા૮ સુરગુરૂ વયણ સાંભળે તે હે પણ, તે હે સરના નવા થાય; જેને સદગુરૂનાં સુણ વાં, તેને સરધ વેજી. ગાયા ૦ ૯ તે ન સમકત કહિ જે, તે બીજે ટીહોંચન ન જાવે છે; સરધા ભાસનને સુખ થાવે, દુખડાં દુરે જાજી. ગાયા. ૧૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છ સીંહસૂરીસર, તપગચ્છ કે રાયા છે, તાસ સોસ સત્યવિજયઝ, wત્યા ! ! હયાજી ગયા૧૧ સીસ મનહર કપુણવજયજી કપ સમ ! કડુ વાળ; ખીમાવિજય ખીમા શું છે ના, જ વિજય મુ ( રાયજી, માત્ર ૬ ૨ તાસ સસ સંવેગી પીતા, શુકજ સે ભાગી; સુંદર સરસ જ ગત ચા, દરવાજ બડ ભા ગીજી. ગાયા. ૧૩ વીર ગુરૂની સેલા , કરતી જળ વ્યાપજી; હેવા ગુરૂના ગુણ ન પીવે, તઇ - ૧૫ પાપીજી. ગાયા૧૪ ગુરૂ ગુણ ગાવે બહુ સુખ થ', , ઠેમલાવેજી; તસ ઘર લીલા કલા છે , ગ . ગ રસાલાજી ગાયા૧૫ અનુકરમેં સુખ સંપદા પર સ ર ફરસેજી; ગુરૂની ભગતી કરતા પ્રાં , મનનું શરૂ કરશેજી, ગાયા. ૧ પ્રયમ ગુરૂને પછે દેવ , પ ર ની વાણી જી. ગુરૂના ચર્સ કમલ સ . ; માલ મ ગુણ શીજી ભાયા૧૭ સંવત્ એગ રૂદ્ર ૯૧ વરને, ચત્ર પુનમ મારજી; ઈમ નવાણના રચ નો વિજ દેવસૂરી જી ગાયા. ૧૮ ઈમ શુ અવારનવજયનું , વાંસુ, બધુર સયુ રગ રસ લે રંગવિજય કહે ભણસે ગણુસે, તલ ઘેર મંગલ માલજી, ગાયા૧૯ 长乐会会长态还不是会关系要求安委会安全运会 । इति श्रीवीरविजयनिर्वागरात संपूर्णम् । 国家安全关系会会长老会堂举实,这是关系亲宏:云层是 ૧૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ श्रीकरम चंद्र मंत्रि- वंश प्रबंध । મેહ-પ્રતાય । ८ નમઃ દાળ .. રાગ—આસાઉરી. ફૂલર્વાધ-પાસ પ્રણામ કર, ગંગવાણુ સમરેવ; શ્ર(જનકુલમુદ્રિય, હૃદય કલિયુ ધવિ. શ્રીખ-ગચ્છ રાય, યુગપ્રધાન જણચ૬; શ્રીજિ સિ'હમ્ નદ ય, જિનિષ્ક્રિય નૃતું. તાસુ કથિને ઉવઝાય ગુરૂ, શ્રો જયસેન સુસ; વાચના જ વિનય, નિરિ આધક જળીસ, ૩ જિનશાસન ઉઘાત કર, કરમચંદ દ્રુપદ; તેહુની વ’શ પર`પરા, પ્રભઇ સાહઁગ કંદ, તે નિરુણ હરષધ કરી, મત્રીસર પરબધ; ધર્મવત શુ ગાવતાં, જિ... હુવઇ સુભ અનુ'મધ, આગે કુમનારદના, વિમલતા સુરસાલ; ગીતાર્થ ગુરૂ ગ્રંથીયા, ગુગુ સુણી ઇ સુવિસાલ. ચપઇ. पूर्ववंश वर्णन - श्रीकरण | વશ શિરામણું દેવડાવ, ? લવાઇ એ ધક પ્રશ'સ; તિહાં શ્રીસાગરભૂપતિ લઉ, સૂર વીર વિક્રમ ગુરુનિલઉં, Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ તેહનઇ આઠ રમણિ ગુણવતી, પટરાણી માનવતી સતી; માલવ પાતિસાહિ અલ જિઇ, તર્ક નિજ ભુજબ કરિ રઇ, ૮ ઊવસ તેહનઉ કીધઉ ક્રેસ, કિમ પરનીં સાસહુઇ નરેશ; તેઢુનઇ ત્રિઙ્ગ થયા સુતસિંહ એહિથ ગગદાસ જયંસ હો અહિર'દે મેડુિથી ન,િજિહાંની એહિચહરાં પરિવાર; આઠ પુત્ર તહનઇ એ ભૂપ, આઠ િહંસા પાલત ગજરુપ, શ્રીશ્રીકરણ જેાં જય - ક્ષ, તાલડા ભીમા રસિલ્લ; S . ૧૧ થદમા સેમસીહ પુનપાલ, પદમાં ભાગની તિ સુકુમાલ અન્ય વિસિં એહિથનૃપરાજ, ચિત્રકૃતિ અયઉ રણકાજ; રૂદ્ર પ્રમાણુ (૧૧૦૦) સુભટ શત સાથે સૂરાંન જય કહીયઇ આથિ. ૧૨ રાયસિ હજી બગલ ભિવ્યઉ, જયંત હૃથક સુરલોકઇ ચડય, દ્વિવ શ્રોણુ કરણુિ કામ, વિભનુ ષ મ થયઉ સુધામ ૧૩ તેહુની રતનાદેવી નારી, સેહ્ઇ સ લ ગુગ્ધ સસારિ; ગઢ ડારઇ (?) જિષ્ણુઈ મલિ લય, ાંણાંનામ તિહાં પામીયઉ. ૧૪ તેહુના સુત ણ્ નામઈ ચ્યારિ, જાણે ચ્યાર વેદ વિસ્તાર; સમંધર વોરદાસ હરિદાસ, ઉધભૂપૂઇ જંગની આસ. ગૌરીસાહુ ષજાનઉ તિયઇ, અન્ય દિઇ મારગિ આવી ઇ; લીધઉ ખાસો હિલ બિલ કરો, સેના સાહુ તણ સચો. વીઘઉ નગર દેખિ સામુ હદ, સૂર વ૨ કિમ ભાઈ કહુ; સાત સુભટ શત (૭૦૦) સેતા ૨ગુઇ, ઝુઝયક સૂર પ્રાપ્ત તૃણુ ગણુઇ. ૧૭ પાછલ જી’તુરિ કરિ આવિ, સૂર સકલ રણુ રસ ભાવિયા; પરલેઈ રહ્યુ કરીય પહુ'તા, ધરણીપતિ કહીયઇ રજપૂતા. તેહ દુર્ગ તિણિ સાહિઇ લીદ્ધ, સામિ વિના પરમેર દ્વિદ્ધ; હિવ જિમ એ વ'શાવલિ કહી, તે સાંભલઉ મનઈ ગહુગડી, રતનાદે પહુતી કુલઘરઇ, ખેડિપુરઇ પઢુિલી અવસરઇ; સમધર પ્રમુખ તિહાં સુત ચ્યાર, વિધિવા લાગા કલા ઉદાર, ૧૦ ૧૫ ૧૬ ૧૮ ૧૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૨૧ - તિણ અવસર ખરતર ગુરૂ કર જિ સર સાર; સાધુ વિહાઈ વિહારતા જાવ તિહાં સુકાર, શુભ શકુને હરિ બ હ , હો - ઈ લાભ મહેતા વરષા વાસઈ તિહાં રહ્યા, ' ધ એકતિ. X, હાથી ૨ ૨૩ રાજપુરૂષ પાક ઉ– એ દેશી. समधर अने तेना पुत्र-पौत्र । અન્ય દિનઈ શાસનમુરી નિસ ભાર આવી તાર; શ્રી ગુરૂનઈ ઈમ વોઈ, હાઈ ફી અભિ મ રે. ગછપાંત હરષિત હૂઆ—આંકણી. વ્યારિ નૃપતિ સુત બૂઝસ્થઈ, જિ. શારદાન ઉદય સાલે રે, કરિશ્યઈ તિણિ તુલ્તન ઈહો લાભ લઈ ચસાલા રે. ગ૭૦ ૨૪ શ્રી ગુરૂની દેસણુ સુn, જાણું અમૃત રોલ ; પ્રતિ બુધા તિણિ ખનુિં સંવ, રાજ કુમાર પુણ્ય વેલિ રે. ગ૭૦ ૨૫ દિનપ્રતિ જિન-પૂજા કરઈ, નિસુણ આ ગુરૂવાણિ શ્રી પુંડરગ રેઈ, જાત્રા કરઈ સુજાણ રે ભ૦ ૨૬ મારગ જાતાં ઘર ઘ ઇ, પૂગફલન થાલ રે, આપ્યઉ તિણિ લેકે કાઉં, ફેફલીય સુરક્ષાલ છે. શ૦ ૨૭ સંઘપતિ પદવી લહી, રામધરિ ધાં ભાર રે; જયતી લયસરોવરઈ, તેજપાલ જીત સા રે. ગ૭૦ ૨૮ તારાદેવી તેહનઈ, લાવનલીલનિધાન રે; ગુજરદેશ ધણી ભણ, અ નઈ બહુ માનિ રે. ગ૭૦ ૨૯ ભેટી ઘણી દઈ કર, મુકાઈ દસે રે; અણહિલપાટણ ધણી, જયકે તેજપાલ નરેન્સ રે. ગ૭૦ ૩૦ વિલ્હા નામઈ તેહનઈ, સુત પતિ પતિ સમ ગાત્ર રે, Page #148 -------------------------------------------------------------------------- ________________ ગ૭૦ ૩૩ શત્રુજ્ય રેવતગિરિ, સંઘ કરી કરઈ જાત્ર રે. ગ૭૦ ૩૧ મુગતિનિલય મુગત કયલ, દેઈ દાન અપાર રે; સર્વ સંઘ પિહરાવીય, સેહગ સિરિ ઉરિહાર રે. ગ૭૦ ૩૨ સેવન મુદ્રા થાણ્યું, પંચ સેર ચિત્ત ચાહ રે, મોદક લાહી ઘર ઘરિ કરઈ, લાછિતણ ભૂઈ લાહ રે. શ્રી જિનકુશલસૂરીસન, પદ ઠવણઉ ઉચ્છહિ રે; પાટણનગરિ કરાવીયઉ, શ્રી આચારિજ પાંહિ રે. ગ૭૦ ૩૪ શ્રી સમેતશિખરિ જઇ, કરઈ સફલ નિજ મારે, સંઘ સહિત મનરંગટ્યું, જાણું પૂરવ ચાલ રે. ગ૭૦ ૩૫ પર સેનાયઈ રૂંધીયા, સારગિ સંઘાધીસ રે, સંઘ સબલ તે જાણિનઈ, નાઠી નામી સીસી રે. ગ૭૦ ૩૬ લાહાણિ પુંડરગિરિ પરઈ, કીધી મારગ તામ રે; સદ્ગકાર દીવઉ વલી, રાખ્યઉ જિશિ નિજ નામ રે. ગ૭ ૩૭ ઈમ કરિ જિનશાસનિ ઉદઉ, અનશન વિધિસું લીધઉ, સંઘપતિ સરગિ પધારીયા, બહુ બધુ કારિજ કીધઉ રે. ગ૭૦ ૩૮ તાસુ પાટિ વહઉ હુઅલ, તસુ ઘરિ વીના નારિ રે; કઆ ધરણું તસુ થયા, સુત નદી સુવિચાર છે. ગ૭૦ ૯૯ શ્રી સિદ્ધસેહરગિરિ તણી, શ્રી ગિરિનારની જાત્ર રે; સંઘ પૂજ વલી તિરણ કરી, પિષિ અપૂરવ પાત્ર રે. ગ૭૦ ૪૦ પર્વ દિવસનઈ પારણુઈ, વિવિધ અન્ન પકવાનિ રે, સાહષ્મીવછલ કરઈ, જાવજજીવ પ્રધાન રે. ગ૭૦ ઈમ નિજ ધન વાવી કરી, સાતે ખેત્રિ પવિત્ર રે, સુર લેકઈ લીલા લહી, નિર્મલ જાસુ ચાર રે. ગ૭૦ ૪૨ તાસુ પાટ કઆઉ હુઅઉં, નામિઈ પિણિ પરણામિ રે, માઠઉ અમૃતફલ જિસ, સમરી પૂરવજ ઠામ રે. ગ૭૦ ૪૩ મેદપાટીદાસ આવીય, ચિત્રકૂટનઈ વાસ રે; રાજા અઈ સનમાનીય, ફલીયઉ પુણ્ય વિલાસ રે. ગ૭૦ ૪૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ હાળ ૩. વાહણ સિલા મઉ તાણ-હુસેની ધન્યાસી. कडूआनी कारकीर्दी । શ્રી પાતિસાહિતી વાહિની એ, માલવસથી તામ; સુણી તિહાં આવતી એ, આકુલ થયા પુર ગામ. રાણજી ઈમ કહઈ એ, સંઘપતિ કરવું કે પાય; જિઈ સેના વિરઈ એ, પરધાનઈ તે થાય–આંકણું. તિણિ સેતી સંધિ સાચવી એ, પાછી સાહિની સેના ઉતારી આવીય એ, સકતિ કરી મહસેન. રાણ૦ ૪૭ હિવ નગરી હરષિત હુઈએ, રાજા ઘઈ બહુ માન; મંત્રીસર થાપીયલ એ, દેઈ હય ગય દાન. રાણ૦ ૪૮ હિવ કઆઉ મંત્રી હુઅલ એ, ગેયાનઉ કર છેડિ; સુજસ જગ જિણિ લિયઉ એ, પૂરિ મનોરથ કેડિ. રાણ૦ ૪૯ વલિ અણહિલપત્તનિ ગયઉ એ, મંત્રો ધય ઉલ્હાસ, નૃપઈ બહુમાનીય એ, આપ્યઉ પાટણ તાલુ. રાણ૦ ૫૦ શ્રી જિનબિંબ ભરાવિયા એ, ખરચી બહુવિધ વિત્ત, સવે કર છેડિઆ એ, રંજ્યા સજનાં ચિત્ત રાણ- ૫૧ લેકહિતાચારિજ કરઈ એ, શ્રી જિનરાજનઈપાટ; દિરાયઉ જિણિ વિધઈ એ, નંદિ મહેચ્છવ થાટ. રાણક પર તિણિ ઊચ્છવિ જે આવીયા એ, વસ્ત્રાદિકનઈ દાનિ, સંધ્યા સાહમી એ, માની કાઢઈ કાન. રાણ૦ પ૩ ગૂજરદેસઈ જીવની એ, હિંસા સગલઈ વારિ, કુમારનૃપની પરઈ એ, હિલ વરતાવિ અમારિ. રાણ૦ ૫૪ શત્રુંજય યાત્રા કરી એ, ભરીયા પુણ્ય ભંડાર; સરગ સુખ પામીયા એ, કીધા કામ ઉદાર. રાણ૦ ૫૫. મેરાગર તસુ સુત હૃાઉ એ, હરિષદે તસુ નારિ, - કાર્તિકેય. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ વિમલ આબૂગિરઈ એ, જાત્ર કરઈ ગિરિનારિ. રાણ૦ ૫૬ વિમલગિરઈ યાત્રા કરી એ, તીરથ મુગત કિદ્ધ, ગુપતિ દાનઈ કરી એ, જગમઈ જિણિ જ લદ્ધ. રાણા ૫૭ કુલમંડણ માંડણ હૂઉ એ, તાસુ સુપુત્ર પ્રસિદ્ધ સુમહિમા તેહનઈ એ, નારી સોસ સમિદ્ધિ. રાણ૦ ૫૮ તિરથયાત્રા તિણિ કરી એ, સમરીનઈ નિજ હામિ, સપરિવાર થઈ એ, આવ્યઉ મહેવાનામિ રાણું) ૫૯ જિનપૂજન પૈષધ કરઈ એ, પર્વ દિવસિ ધમકાજ; ક્રમઈ અનશન વિધઈએ, પામ્યઉ સરગ સમાજ, રાણુ ૬૦ ઉદયકરણ ઉદઉ હિવઈ એક તસુ નંદન મતિધાર; દયાસપૂરીયલ એ, ઉછરગટે ભરતાર. રાણ૦ ૬૧ તેહના સુત બેવઈ ભલા એ, નરપાલ નઈ નાગદેવ; તેજઈ કરી દિનકરુએ, કઈ શ્રી સદગુરૂ સેવ. રાણ૦ ૬૨ નાગદેવ ઘરિ કુલવધૂ એ, નારંગદે વર વંસ ગુણઈ કરિ સેભતી એ, સાલવતી અવતંસ. રાણ૦ ૬૩ તાસુ તનય ત્રય જયધરુ એ, જેસલ વિરમ નામ, લા ગુણિ આગલા એ, સારઈ સજનાં કામ રાણ૦ ૬૪ ઢાળ ૪. પુણ્ય પ્રીતમ વલિ મિલઈ–રાગ, ગુંડ મહાર. મંત્રી વછરા તેહનાં પુત્ર ત્રિહ હુઆ, જાણે ત્રિવરગ સાર; ત્રિભુવનની રક્ષા ભણે, વિહિ કી અવતાર. એહવા પુત્ર પુણ્યઈ હૂવઈ–આંકણું. શ્રી વછરાજ વડઉ તિહાં, દેવરાજ સુજાણ; હંસરાજ ત્રીજા તિહાં, સુણઈ સુગુરૂ વખાણ. એહવા દ૬ તિહાં વછરાજ સુભટ પુરઈ, નિજ બંધવ જેડિ; રિણમલનૃપ પાસઈ વસઈ, નાણુઈ કાઈ ડિ. એહવાઇ ૬૭ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અન્ય દિનઈ સેવા ભણી, કુંભાઈ પાસિ; રિણમલ નૃપતિ પધારિયા, ચિત્રકુટિ વિમાસિ. એહવા૨૮ રિણમલ રાઈ તિહાં હણ્યઉં, કરી કઈ પ્રપંચક નૃપ સરીક જન મારિવ, ન કરઈ ખલખંચ. એહવા ૬૯ હિવ જોધઉ સુત હનઉ, તિણિ દેસ વિણસ; જાણે અંતેઉર ગ્રહી, કર્યઉ જગલ વાસ, એહવા ૭૦ રાજ કાજ સગલા કરી, વછરાજ મંત્રીસિ; જોધઉજી નિજ વસિ કીયઉં, પૂછઈ તસુ નિસરીસિ. એહવા ૭૧ વયરલેવાનઈ કારણઈ, લેઈ ધ અનેક જોધઈ રાણુઉ નિરદલ્ય, ભેગી જિમ ભેક. એહવા. ૨ મેદપાટ દહવટ કરી, ધઉ જોધપુર આઈ; અંતેઉર જગલ થકી, આણી હરષિત થાઈ. એહવા હ૩ ધાનઈ સીતા સમી, નવરંગદે નારિ; વિકમ વિદા નામિ એ, દુઈ સુત સુખકાર. એહવા ૦ ૭૪ હાડી જસમાવિનઈ, જાય ત્રિ પૂર્વ નીબા સૂજા તિમ વલી, સાતલ સુભ સૂત્ર. હવા૦ ૫ વીકઉ તેજ અધિક જિ.ણિ, જસમાઈ દેવિ, સઉકિ તણુઈ જઈ લગી, ઈમ ચિંતવઈ હેવ. એહવા૦ ૩ - वरं रङ्ककलत्राणि, वरं वैधव्यवेदना वरमरण्यवासो वा, मा सपत्नीपराभवः ૭૭ છે. વિક્રમ કુમર છતાં કિહાં, મુઝ પુત્રનઈ રાજ, આવેસ્ટઈતિણિ રાજનઈ, જણાવઈ કાજ. એહવા૦ ૭૮ જાયા માયા મેહીયલ, નૃપ ચોધ બુલાઈ; વિક્રમ નઈ ઈણિપરિ કહઈ, તસુ જેમ સુહાઈ એહવા) ૭૯ જે નિજ ભુજિ ખાઈ ધરા, સુત તે પ્રમાણુ ભેગાવતાં પિતૃરાજનઈ, કિમ લહઈ વખાણુ. એહવા ૮૦ Page #152 -------------------------------------------------------------------------- ________________ એહવાઇ ૮૧ એહવા૮૨ એહવા ૧૧૩ બાપનો ભેગવી માય ચું, ભગિની પિતૃજાત; રાજ્યસિરી સુતનઈ કહી, તિણિ સંભલિ વાત. જંગલદેસ લેઈ કરી, સાથઈ વછરાજ; બુદ્ધિમંત મોટઉ અછઈ, કર તિહાં વછ! રાજ. એહનો સીબઈ ચાલિ, જાઈ જગલદેસિ; મંત્રોનઈ પુણિ સીખવઈ, તું પૂઠિ મ દેસિ. છલિ બલિ સવિ અરિવસિ કરી, સજડઉ કરી રાજ, મંત્ર તિસઉ કરિ તુ, નાવઈ જિમ લાજ. તુહ્મ ખેલઈ સુત મઈ દીયલ, તુહ્મ છઈ મતિ પ્રાણ; મત કાઈ એહની કદે, લેપઈ કેઈ આણ. સીખ ઈખ જિમ ત્રેવી, વછરાજ હું તે; શુભ શકુને વલિ પ્રેરોય, નવિ માવઈ દેહિ. કાહુની ગામઈ રહી, ભૂમીયા નરેસ કાઢીનઈ સુખ ભગવઈ, વાસી નિજ દેશ. AM એહવાઇ ૮૫ એહવા, ૮૬ એહવા. ૮૭ હાલ ૫. રાગ–કેદારે, ગેડી–ચંદલીયાની. ભાવિક જન વિદઉ સુહગુરૂ પાય, શ્રી ખરતર ગછરાય—એ દેશી. વછરાજાનું મંત્રિત પટરાણ રંગદેવીનઈ સુત થયા હરષ્યઉ રાય; લુણકરણ તરણિ જિસઉ પ્રતાપઈ ધરઈ દાય ઉપાય, વલિ નરઉ રાજઉ તેમ ઘડસી વલી વીસલ નામિક મેઘરાજ કેહણ સુત સવે રાખઈ જગમઈ નિજ નામ. વિક્રમ નુપ દીપઈ અધિક પહૂર જગિ વાજ્યઉ જસ તણુઉ તૂર. આંકણી. નૃપવાસ કાજઈ ગઢ કર્યઉ પાખતી નગર નિવેસ, વવવાાિ વિસિવા તિહાં આવીયા સુણિ સુનસિક Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તિણિ નગરનઉ સુમુહૂરતઈ શુભલગનિ સુંદર કામિ, જિહાં ભલા મંદિર માલિયા, કેડિમદેસર દીયલ નામ. વિક્રમ ૮૯ સવિ મંત્ર તંત્રઈ પૂછવા વછરાજ એક ધુરીશું, પરભૂમિ પંચાનન ”બિરુદ જિણિ ધર્યઉ અતિ સુકવીણિ; શત્રુંજ્યાદિક યાત્ર કરિ જિણિ કર્યઉ અંગ પવિત્ર, દેરાઉરઈ જિનકુશલની યાત્રા કરઈ વિમલચરિત્ર. વિક્રમ૦ ૯૦ મુલતાણુરઈ નરપતિ તિહાં બેલાઈ સુણિ જસવાદ, વર તુરગ કરી બહુ માનીયઉ પંચાગ દેઈ પ્રસાદ, તિણિ છત્ર એકજ આપીયઉ બહુ વર્ણ કરીય વિચિત્ર, વિકમતૃપતિનઇ સિરિ ધર્યઉ જાણે ચંદ્ર સાથિ નિખિત્ર. વિક્રમ૦ ૯૧ દેવરાજનઈ સુત ત્રિહ હુઆ દસ્ તેજા નામિ, ભેજ મ્યું ત્રીજઉ લુંણુ મંત્રો સારઈ સજનાં કામ; હંસરાજ હંસતણું પરઈ જલમાંહિ મજ્જન કિદ્ધ, દસ્તનય નીબઉ વલી જોગા રુપકરણ પ્રસિદ્ધ, વિક્રમ૦ ૯૨ નીબા તનય ખેતસી ખરઉ જે. તનૂર પંચ, સિવાજ પંચાયણુ વલી સિહરાજ પ્રમુખ અવંચ; ચકવીસવઠ્ઠઈ દેહરઈ અદ્યાપિ જજુ સંતાન, ધ્વજારેપ કરણ નિતુ કરઈ કિમ છેડઈ કુલ પુત્ર માન. વિકમર શ્રીવંતનઈ જયવંત પા પુત્ર કુલગ્રહ દીપ, મંત્રિ કર્ણ સુત શ્રીપાલ દીપઈ જાણિ મુગતા સીપ; સદારગ રાયમલ્લાદ તસુ સુત દઈ તેના પુત્ર, શ્રીવતના સુત પદમસી ઉદાદિક મંત્રસુનેત્ર. વિક્રમ.૦ ૯૪ વછરાંજનઈ ઘર ઘરણિ વાહાદેવના સુતસિંહ, કર્મસિહ શ્રીવરસિહ સેહઈ સુજસિ નરસિંહ વલિ રતનસી હિવ કરમસી નારિ કે તગદેવ, તસુ પુત્ર રાજા સુરિજમલ સંસાર સુગુણ ગજરેવા. વિક્રમ૦ લ્પ મંત્રિ રાજધર સુત માલ પીથા વલી જયતા જાણુ, સંસારચંદ્ર સુત માન માનઈ કરી મેરૂ સમાણ; Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ રત્નસીહ સુત વસ્તા વલી રાયપાલ માંડણુ નૂર, વસ્તપાલ સુત સુરતાણ સાંકર ઠાકુરસીહ સબૂર. વિક્રમ૦ ૯૬ વયરસલ્લ ભાખરસહ આદિક મંત્રી નૂરા જાત, રાયચંદ નેતસી પ્રમુખ માંડણ તનય મંત્રિ વિખ્યાત; ધનરાજ મહ રાયપાલ સુત રામદાસ સામીદાસ, નરસિંહના સુત નવ થયા નવનિધિ જિમ પૂરઈ આસા. વિક્રમ૦ ૯૭ ભીમરાજ અખા વયર વાઘ વર પંચાયણ નામિ, દૂધરાજ સાંગઉ જિણ ઉડા સુમતિ કરિ અભિરામ; વિક્રમ નરેસર વંસિ હિલ જાગીયલ લૂણુકરણ, અવતાર લીધઉ દાન દેવા જાણે રાય કરણ વિકમ૯૮ લુણકર્ણનઈ સુત જયતસી પરતાપસી સુપ્રતાપ, રતનસીહતેિજા વરસી રૂપસીહ કૃષ્ણ નિપાપ; શ્રી રામજી તિમ નેતસી કરમસી મુરિજમલ, કર્મસિંહમંત્રી સરહુંઅઉ વિ સુરમણિ જેમ અમુલ્લા. વિક્રમ૦ ૯ લુણકર્ણનઈ લહુ વયઈ ટીલઉ રાજનઉ જિણિ દિધ્ધ, વિધુ જલધિ ઇંદ્રિય ચંદ્ર (૧૫૪૧) વચ્છરિ વીકાનથરિ પ્રસિદ્ધ ગઢ કયઉ તિહાં શ્રી કમસિહઈ નામિવિહાર ઉદાર, બહુ વિત્ત ખરચિ કરાવાયઉ ધન જે કરઈ એહ જુહાર. વિકમઠ ૧૦૦ શ્રી શાંતિસાગર સૂરિ પહઈ નંદિ મહ મંડાણિ, જિનહરસૂરિ થપાયઉ નવિ કરી ધનરી કાંણુ; નિવેસ દાનિ સંતોષીઆ જે મિલ્યા ઉચ્છવ તત્વ, સાહમવચ્છલ વલિ કયઉ ધન તેહિજ ગિણુઉ સુક્યત્વ વિક્રમ૦ ૧૦૧ માંગણ-મન' કાર થકી જિણિ મુજ-ભેજ નદિ, ધન દાન કરિ મૂકાવિયા જસુ નમઈ સકલ નરિદ; પંડરગિરઈ રૈવતગિરઈ આબુબઈ શ્રી જિન જાત્ર, મુગતઉ કરી સંઘનઈ કરાવઈ શ્રી સિદ્ધખેત્રી સનાત્ર. વિકમઠ ૧૦૨ મારગઈ લાહણુ સાતમી ઘર આપતઉ મંત્રીસ, પદડવાણ ચિત્યઈ જાત્ર કરિ ખરચીયઉ ધરી સુજગીસ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પીરેજીમાં ત્રિહ લાખ દાખઈ જેહિ નિસુણે વાત, સત્રકાર યુગ જલનિધિ કરમભૂમી (૧૫૨) વચ્છરિઘઈસુહાત. વિ. ૩ જિણિ કલ્પપુસ્તક ચવદ વરસાં સીમ હરિષ વચાઈ બહુ દ્રવ્ય ખરચઉ અન્યદા ચિત્રકૂટ પ્રભુચ્ચું થાઈ રાજકુમારિ બીજે આવીય એ નિજ સામિનઈ દે ભ, વિવાહ ઉચ્છવ હિવ કરાવી વિદ્ધારી જિણિ સભ. વિક્રમ૦ ૪ રસ ભૂત ઇષ વિધુ (૧૫૫૬) અમિત વચ્છરિ થાપના જસુ કીધ; નમિચૈત્ય ગગન મુની સમિતિ શશિ (૧૫૭૦) વરસિ પૂરણ સીધ; અન્યદા પહુતા લુણકર્ણમ્યું નંદ કુલિ મંત્રિ, 'અરિ ઘાત કરિના વેરિસુ રણુ લાગઉ કિણહી મંત્રિ. વિક્રમ. ૫ મંત્રીસ કરિ જિનપૂજ પહિલી સમરિ શ્રી નવકાર, સાગાર અણસણ લેઈ સરણું ઓરિ કરીય ઉદાર લૂણુકણું આગઈ રણિ ભિડી સુરક લીલા લોન, માનવંત પુરૂષ કહેઉ કિસું કિમ થાઈ મનમઈ દીન, વિકમ. ૬ રાજસી મેઘા મંત્રિ શ્રીપરતાપસિંહ હજૂર, પરલેકિ પહંતા રણ કરા કિમ મુડઈ જે હૂઈ સૂર; લૂણકણુજી નિજાજ મુદ્રા જયતસીનઈ દેઈ, રવિ તેજ નિજ જિમ સાંઝિ વેલા વેસા નરહિઠ ઈ- વિકમ. ૭ હિવ જયતસી નૃ૫ રાજ્ય પાલઈવૈરિગજઘટસિંહ, તેહના સુત કલ્યાણમલ શ્રીમાલદેવ નૃસિંહ; ભીમ કાન્હ ઠાકુરસીહ શ્રી કસમીરદેવી જાત. પૂણમલ સુરજનસિંહ અચલા માનશ્રીરંગ કહાત. વિ. વરસિંહ મંત્રી તેહનઈ થમ્પિયયઉ ગુણહિ ગંભીર, શીલવંત વીઝાદેવિ તસુ જસજિત્તગંગાનીર; ચાંપાનયરિ છમ્માસ મદફરસાહિ સેવા કિધ, પુંડરીકગિરિ જાત્રા તણુઉ ફરમાણ કરાવી લીધ. વિકમ. ૯ ગઢતણું કૂચી હાથિ જસુ સવિ દેસનઉ રખપાલ, Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ગિરિ-વિમલ અંદ્ર રેવતઇ કર સ`ઘની સ’ભાલ; વિ૦ ૧૧ જાત્રા કરી લાડુગુ દિયઇ મારગઇ મદસાહિ, બહુ માનીય મંત્રી તિહાં આણી નિષ્ટ મદિર માહિ. વિક્રમ૦ ૧૦ સકાર જિનિ મ’ડાવીયઉ યુગ જેન -પ્રવચન-માત, શર ચંદ્ર (૧૫૮૨) વરિષ ઘેરાઇ જિનકુશલસૂરિની જાત; કરતા મત્યઉં નવ કર સકઇ સાંમુહુઉ આવિ ખઇડ, નિસિ સુપની આવી ઇમ હુઇ મુઝ ગડાલે કરઉરે પઇ, ઇહુાં થકી જાત્રા માનિસ્સું મત કરઉ કેઇ પ્રયાસ, શ્રીગડાલાતીરથ થયઉ સિવ પૂરવઇ મત આસ; વરસ’હના સુત હિવયા મેઘરાજ શ્રી નગરા, મત્રિઅમર શ્રી ભારા ઠ્ઠું ડુંગરસીહરાધર હસરાજ, વિ॰૧૨ મેઘરાજા સુત સાહસો થયા પદ્મમસી વઇરસીહુ, પદમશીહ સુત શ્રો ૢ મતિ કરિ મંત્રિયા મહિસી; વઇસિહના સુત દેઇ દીસઇ સદાર'ગ-કપૂર, હરિરાજનક સુત ચેાધ હસુ સુત ભઈવદાસ અક્ર. ભેાજરાજ સુત વર રામ કહીયઇ અમસિ'હું તનુજ, સીપા સીદ્ધા સીમા સુણીજઇ કરઇ જિનવર પૂજ; સિહરાજ વલિ સિવરાજ દ્વિવ સોયા તનૂરૂહચ્યારિ, અર્જુન મહુ' ખીમસીહ સુરજન ઝઝણસી સુવિચાર. વિ૦ ૧૪ જેસિહદે જીવરાજ જગહુચમ ત્રિ સીહા પુત્ર, સીમા તનુજ રાઘવ પંચા હમ્મીર પ્રમુખ સુમિત્ર; રાયમલ્લ રાસા પ્રમુખ શ્રી સિહરાજ સુત સુદીત, ઘસીહ જગમાલાદિ ચુતસિવરાજના અધિક વિનીત, વિ ૧૫ ડુંગરસીહ સુત નઅદ ભણીજઇ તાસુ સુત પરધાન, મંત્રિ અચલ ભારહુમલ્લુ લાખણસીહ પ્રમુખ સમાન; રાઉ જયતસીહઇ થયિ મતિમ ંત શ્રીનગરાજ, ગરિરાજ શ્રીગિરિનારિ જાત્રા કર ભવસાગર પાજ, વિક્રમ૦ ૧૬ વિ. ૧૩ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રતિગ્રામિ લાહણ સાતમી ઘરિ કરી તિણિ અભિરામ, અન્યદા શ્રી માલદેવભૂપતિ જંગલી પુરગામ; લેવા ભણી સેના સજી આવિવા લાગઉ જામ, નૃપ ભણુઈ મંત્રી મંત્ર કરિ રાખઉ અહ્માણી મામ. વિક્રમ૦ ૧૭ નગરાજ મંત્રીસર વિમાસઈ સબ્બલ શ્રી માલદેવ, વિગ્રહઈ કિમ પૂછયઈ એ સ્યું હિવઈ સારઈ દેવ; પર નિરબલ નૃપથી કાજ એહવઉ સરઈ કિણ હી ન આજ, એડમિ ગજરાજની કિમ ભાજઈ સબલી ખાજ. વિક્રમ ૧૮ છીલર જલઈ મન હઉસ પૂરઈ હંસની કહિ કાઈ આભારણિ પીત્તલ તણે તેમની હામ નવિ પૂરાઈ સુરતાણ શ્રીસેરસાહ સેવા કરી કી જઈ કામ, એ મંત્ર કરો ચાઉ નગાઉ કિમ લાગઈ સેનઈ સાંમ. વિકમ. ૧૯ કરિ ભેટ કરિવર કરભ હયવર રંજિયઉ સુરતાણ, પાછલિ કુમર ક૯યાણ સટ્સઈ મૂકીયઉ ભયજાણ; રાજલક પુણિ તિહાં ગયઉ હિવ તિહાં આવીય નૃપરાજ, માલણ્યું સાહ્મઉ ઝૂઝીય કિમ શરભ સહઈ ઘનગાજ. વિક્રમ૦ ૨૦ ભીમરાજ મંત્રીરાજ આગલિ ખરઈ ખાંડઈ એલિ, સંગ્રામ કરિ પરીકિ પતઉ જયતસીરી ગેલિક રણ ઝૂઝતા કિમ સૂર પાછા પગ દિખાવઈ આજ, વરપુત્ર માતા જનકનઈ કિમ આબુવઈ તે લાજ, વિકમ ૨૧ ચતા संपदि यस्य न हर्षो, विपदि विषादो रणे च धीरत्वम् । तं भुवनत्रयतिलक, जनयति जननी सुतं विरलम् अभिमुखागतमार्गणधोरणीध्वीनतपल्लविताम्बरगढरे। वितरणे च रणे च समुद्यते भवति कोऽपि दृढो विरलापुमान् ॥२॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જયતની રણ મહિ રહ્યઉ જાણ લેઈ જંગલદેસ, માલદેવ નિજ પુરિ જામ પહુતઉ ફણધરી જિમ સેસ; સાહિસેન સજિ નગરાજ આવ્યઉ ભંજીયઉ રિપુ વાસ, રણુસૂરિ હરિ અરિ સૂર તમભર અધિકઉ કાયઉ પ્રકાસ. વિ. ૨૨ નિજ ભૂમિ વાલી જયતથઉ હિવ આવીય નિજામિ, સેરસાહિ કરિ કલ્યાણનઈ ટીલઉ દિવાઈ તામ; મંત્રીસ સાહિલઈ સાથિ આવ્ય મૂકિ વીકાનેર, કલ્યાણનુપનઈ હિવ ખુસી સાહિ ભેજઈ મંત્રિનઈ ફેરિ. વિ. ૨૩ આવતાં શ્રી અજમેરૂ પહુતા સરગિ અણુસણ લેઉ, ઈહલોકનઈ પરલકના બુધ કરઈકારિજ બેઉ, કલ્યાણમલ હિવ રાજ પાલઈ તેજિ કરિય મહલ, નગરાજના સુત ત્રિહ હૂઆ ચાલઈ પૂરવ ચલ, વિકમ. ૨૪ કલિયુગઈ કૃતયુગ પ્રમુખસ્યું અવતર્યા એ ધરિ દેહ, વિધિ વિષ્ણુ ગેરીપતિ કિસ્યું અથવા આ ધરિને; મંત્રીસ દેવા સગુણ રાણ સુમતિ શ્રીસંગ્રામ, મંત્રીમાં માહે મહતજસુ જાગઇ સુજસ સંગ્રામ. વિકમ. ૨૫ કલ્યાણરાજઈ માનીયઉ જિમ સુરગુરુ સુરરાજિ, દેવા તનૂરૂહ સાર મેહાજલ જિસ દ્વિજરાજ વર અભય માના મંત્રિ રાણપુત્ર અમૃત સુજાન, સંગ્રામનઈ ઘરિ ઘરણિત્રિણહે કલપલતા જિમ દાનિ. વિકમ, ૨૬ ઇશ્વર ઘરઈ વર જય વિજયા શિવા સેહઈ જેમ, સુતાણદે સિરતાજ સમાઈ જિન ભણે ધરિ પ્રેમ, ગુરૂ ભગત ભગતાદેવ ભાગ ભાગ ભર જગિ જાસ, સુરુપદેવિમંત્રિ સંગ્રામ મંદિરિતિમ મહિમાન નિવાસ. વિ. ૨૭ દ્વાલ હ. રાગ–સામેરી. संग्राम मंत्री। અતિસાગર મુહતી જાણી, સેરસાહઈ સુગણ વખાણી, Page #159 -------------------------------------------------------------------------- ________________ સંગ્રામ મંત્રીસર થાપ્યઉ, જગમઈ જસ જેનઉ વ્યાપ્યઉ. ૨૮ આબૂગિરિ શ્રીગિરિનારઈ, કરિ જાત્ર જિણિંદ જુહારઈ વિમલગિરિ ગુરૂઅઇ ભાવઈ, સેના સજિ જાત્રનું આઈ. મુગતાચલિ કીધઉ મુગાઉ, કચદત દીધઉ જુગત કેટીધજ સાંહાં સાંખઈ, ઈદ્રમાલ પિહિરિ જસરાઆઈ. આયા જિનિ જિનિ પુરિ ગામઈ, લહાણ કીધી સંગ્રામ સનમુખ ઠાકુર સવિ આઈ, સનમનિઈ દેઈ વધાઈ. વલતા ચિત્રકૂટિ પધારઈ, રાણઉજી મહત વધારઈ; લઈ પૂરઉ અહ્મનલ કેડ, અસ ગ્રામ ગજાની જોડ. સામિ ધરમી મંત્રિ ન ટ્રકઉ લેવાન ભિ ન ચૂકઉ; બેલાય નૃપ કલ્યાણુઈ, સેના સજિ આથઉ ત્રણઈ. વિચિ માલદેવસ્ય વાત, કાર નિરમાઈ છલ ઘાત; મધ્યદેસમાંહિ નવિ પઈઠ, નિજ મંડલ બાઈ બઈડઉ. કરિ તારણ વંદર માલ, આવ્યા સનમુખ ભૂપાલ; પહુતાં કીધઉ પઇસાર, વીકમપુર હરષ્ય સાર. અનુકૃમિ રિપના બલ પાલો, સવિ રાજધુરા કાર ઝાલી; જિનચંદ્ર કિયા-ઉદ્ધારઈ, ઉચ્છવ કરઈ દ્રાવ્ય અપાઈ. બુધનઈ ધન દેઈ ઉદાર, શિષ્યાંનઈ પ્રકરણ પાર; પહુચાવઈ જ્ઞાનનઉ દાન, સગલ માંહે પરધાન સુખહેતુ વિમલગિરિ શિખરઇ, વિધિ-ચય કરાવઈ સુપરઈ; દુરભિખિ દેવૃકાર, કીધી સગલઈ ઉપગાર. કારાવઈ પષધસાલ, માતાનઈ પુષ્યિ વિશાલ પુરિ લાહણ રુપ નાણુઈ, કરાવઈ જિન (૨૪) પરમાણુઈ ચિત્રકુટિ કલ્યાણ વિવાહઈ, રવ્ય ખરચી અવિકા ઉછાઈ, સહાયઉ વિકમરાય, જાણઈ સવિ મંત્ર ઉપાય. હુઈ હાજીખાન હજૂર, મિલિ હસનકુલીસ્યુ સૂર; તબ સંધિ કરી મંત્રિરાજ રાખઈ જિનમદિર રાજ. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ઈમ શ્રી જિનશાસનિ સેહ, કરિ કીધઉ સરગ આરે; સંગ્રામમંત્ર કુલરવ, કમચંદ્ર મંત્રી ચિર છાઉં. પૂજ્ય આવ્યા તે આ ફિલી થી ખરતર ગણધારરે–દેશી. कर्मचंद्र मंत्री। રાણ રતનાવતી જનમિયા, શયસિંહના રામસિંહ સુરતાણ પૃથ્વીરાજ ભાણજી, ગે પાલ અમર રાઘવસિંહ રે. ૪૩ વીકા વશ ઈણિ પરિ વાધાય, વડફરે વાવંસ સાથિ રે; સામિ ધરમ અમૃત વેલડી, ઘ અમૃત ફલ હાથિ રે-આંકણિ. ૪૪ મંત્રિ સંગ્રામના સુત ભલે, શ્રી ક્રમચંદ્ર જસવંત રે; રાયકલયાણુઈ થાપિયઉ, કમચંદ્ર મં િમત રે. વિકા. ૪૫ શત્રુજ્ય પૈવતગિરઈ, શ્રી ખંભાયત જાન રે; કીધી અબ્દગિરી ચડી, પરિજન લેઈ સંઘાત રે. વીઠા૪૬ રાયસિંહ કુમર માનઉ, રાય કલ્યાણનઉ મતિ રે; કઈસિંહનઈ વિલિ પાખર્ચ, સવ નૃપ જાસુ નમતિ રે. વીકા૪૭ અય દિવસિ સાહિ સેવવા, કુમારસ્યુ કરિ આલોચ રે; રાય કલ્યાણનાં વીવઈ, નહી કોઈ બીજી સોચ રે. વિકા૦ ૪૮ રાજરઈ ચિત્તમાં જે હુવઈ, તે કહ૩ મુઝ લાણી આજ રે; તબ કલ્યાણનૃપ ઈમ ભણઈ, પૂર્વ જનઓ એ કાજ રે. વીકા૦ ૪૯ શ્રાવિકમ ઈમ ઈછીય, સારણસરનઈ સાર રે; એક ઘડિ જઈ ગઉખિ હું, હું જોધપુરઈ મઝારિ રે. વિકા૦ ૫૦ તઉ હું કમલ પૂજા કરૂં, તિણ એ બેલ નિરવાણ રે, ચાડિવઉ સાહિછ સેવિનઈ, તુ છ અધિક સુજાણું છે. વિકાળ પર કરિ સેવા અરિ નિરદલી, રાયસિંહયું મત્રિરાજિ રે; સાહિ સંતોષ પામીય, શ્રી ચેકપુરનઉ રાજ ૨. વીક પર ધપુર ગઉઅઈ હરષીયઉં, બયડઉદાયકલ્યાણ રે, ધન તું મંત્રિ ઈમ વર્ણવી, ચાડી પ્રતિજ્ઞા પ્રમાણ રે. વિકા. પ૩ તબ રાય મંત્રોનઈ કહઈ વર તું માંગ વિમાસ રે; Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ રાજ પ્રસાદઈ માહરઈ, છઈ સવિ લીલ-વિલાસ રે વીકા૨ ૫૪ પુણિ ધમની કરણી ઈસી, માગું છું ઉલાસિ રે કોઈ ઘાચી વલી કુંભાર, જા ચઉમાસિ રે. વિકા ૫૫ ન કરઈ નિજ કરણી તિકે, જો લગ તુહ્ય છઈ આણ રે, એ પુણ્યમેટ ખાટિવ દયા ધર્મ સહૂએ સમાણ રે. વીકા૨ ૫૬ માલ છુડાથી તેહનઉ, જે નવકારના ધાર રે, ચઉથઉ ભાગ વલિ ડિવઉ, દાણ મંડપ સુખકાર રે. વીકા૫૭ છાલનઉ કરે છે ડિવઉ, એ સવિ માની વાત રે; એ માંગ્યઉ તુઝનઈ દઉ, પ્રીતિ ધરઉ ઈણ ભાત રે. કા ૫૮ માહરી સંતતિ જે હવઈ, તાહરી સંતતિ જામ રે; અણુમાંગ્યઉ તુજનઈદીયઉ, ઊતરઈનહી પ્યારિ ગ્રામ રે. વિકા૫૯ છાપકરી કાગલ દીય મંત્રીશ્વરનઈ હાથ રે; અન્ય દિનઈ ઈબ્રાહ્મ મીરજી, કરિ સુભટનઈ સાથ રે. વિકા૬૦ ડિલી રાજ લેવા ભણ, જાતઉ નાગેરેનઈ પાસ રે, સાહિ હુકમ મંત્રિ આવીયલ, સધર સેનાનઈ ઉકાસ રે. વિકા. ૬૧ કુમાર શ્રીરાયસિંહ મ્યું જીરી, તબ મીરજા-સેન ભજિ રે નાસિ દિસેજિસ તે ગઈ, મૂકિ કરી નિજ લાજ રે. વિકા. ૬૨ ગૂજરમંડલ અન્યદા, સાહિત્યું રાયસિંહરાય રે, પહત મહમદ મીરજઉં, છતઉ તિહાં રણ લાઈ છે. વિકા૦ ૬૩ સેઝતિ સમીયાણુ વલી, લીધઉ નિજ બાલ સાધિ રે; જાલેરરઉ ધણું વસિ કરી, આબૂ લીધઉ અગાધ રે. વીકા૬૪ અભયકુમાર સિઉ ચાણક, રેહક જિસકે સગડાલ રે. કાપઉ જેહવઉ મતિ કરી, તેહવઉ માત્ર ભૂપાલ રે. વીકા) ૬૫ યવસેનાઅઈ આક્રમ્યઉ, આબૂતીરથ જાણ રે. સાહિ ફરમાણ કરી રાખીયલ, જનમ કીયઉ સુપ્રમાણ રે. વીકા ૬૬ બંદિ છુડાવી દેસની, અશનિ વસાન સનમાન રે, નિજ નિજ ઘરી પહુતી કરી, એહિજ ગિણિ ધન ગાનિ રે. વિકા. ૨૭ દાતારે કર ખંચીયઉં, જલધરિ ખાચી ધાર રે; Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તિણિ અવસરિ કણ કંચણઈ, વૂડઉ રાય સધાર રે, વીકા. ૨૮ શ્રીસેષઈ ધરતી ધરી, જાતાં જિમ પાતાલિ રે; તિમ સાંગઉ વિડતી રાખી, પ્રજા ઈણિ કાલ રે. વીકા૨૯ જઈ મુહતઉ સેવન તણ, કરત તિવારઇ લેભ રે; પડતાં પ્રશ–પ્રાસાદનઈ, કુણ આપત તિહાં ભરે. વીકા૭૦ સદ્ગકાર દેઈ કી, તેરહ માસાં સીમ રે; ફૂલી ધરણી જિનિ ધરી, અરિભયભંજણિ ભીમિ રે. વીકા૭૧ પદવી સઈ દુરભિખ પડઈ, ગિલ નિબલા લેક રે; સાજા કરાવઈ મંત્રવી, દેઈ સગલા કરે. વીકા ૨ નિબલા જે સાતમી તિહ, આવ્યા મંત્રિનઈ પાસિ રે; દેઈ વષવર તિયા, પૂરા મનની આસ રે. વીકાહ૩ તેરહ માસનઈ છેડઈ, દેઈ સંબલ હથિ રે; પહુચાયા નિજ મંડલઈ, મેલી તેનઈ સાથ રે. વીકાર ૭૪ તુમખાનઈ લૂટતાં, સાર સરોહી દેસ રે, સહસજિણિંદ પ્રતિમા ગ્રહી, જાણ સેવનલેસ રે. વિકા૦ ૭૫ સાહિ દરબારઈ રમણિયા, મંત્રીસ વર ભાવિ રે, સેનઈયા દેઈ કરી, છોડાવઈ તિહાં આવિ રે. વીકા૭૬ સાહ સારંગ સંતતિ વિના, સાવન ભૂષ સુકાઈ રે, ન લહઈ પાએ પહિરવા, ઈસઉ છઈ સાહિ પસાઈ રે. વાકા, ૭૭ તે મંત્રી સરિ રંજવી, સાહિથી દૂઅઉ પાઈ રે; વછરાજ સંતતિ વણિની, પિહરઈ સેવન પાઈરે. વાકાત ૭૮ તરસમખાંનઈ આણિયા, વાણિયા બદઈ જે રે, ગુજરમંડલથી સવે, છેડાવઈ મંત્ર તેહ રે. કા. ૭૯ જૈન-વાચક ભણી જિણિ દિયા, પરવાહઈ ગજવાજિ રે, શત્રુંજય મથુરાપુરઈ, દેઈ દ્રવ્યનઉ સાજ રે. વીકા) ૮૦ જીર્ણોદ્ધાર કરાવિયા, લાહણ સગલઈ દેઈ રે, ઉત્તર જ કાબલપુરી, ઈમ જગમઈ સેહ લેઇ રે. વીકા૮૧ અંગ ઈગ્યારહ સાંભલ્યા, ગીતાથ ગુરુ પાસિ રે, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આગમ લિખિવા આપિયે, હરખઈ જિણિ ધનરાશિ . વિકા૦ ૮૨ ગિરિનારઈ પુંડરગરિઈ, ચત્ય કરાવવા સાર રે, ધન ખરચાઈ તૃણની પાઈ, કીતિ સમદ્રહાં પાર. વીકા) ૮૩ ચઉપવી પાલઈ જિહ, કારુ તરૂનઉ છેદ રે; ન કરી સકઈ કઈ શિહીં, જાણઈ ધરમનઉ ભેદ રે. વીકા, ૮૪ સતલજ ડેક રાવી તણું, વારઈ સવિ મીન રે; રાયસિંહ રાજઈ મંત્રવી, પાલઈ સવિ હીન દીન રે. વીકાર ૮૫ રાયસિંહ ફજિ લેઈ કરી, હડફઈ બહેચાની માલ રે ભાંછિ કિમ કહિ હરિગુલી, સહઈ સીહોરી ફાલ રે. વીકા૮૬ ૩ - જા મન નિવડઈ કુંભાયડ, સીહ ચવેડ ચડી તામ સમસ્ત મયલહ, પઈ પઈ વજાઈ હક્ક બંદિઈ જે તિહાં આવિયા છેડાવઈ મંત્રિરાજ રે, સ્નાત્ર કરાવઈ જિત, દેહરે નિતુ સુખકાજ રે. વીકા. ૮૮ શ્રીજિનકુશલ સુરિદના, શૂભ કરાવઈ અનેક રે; તિથિી ઉદઉ દિનિ દિનિ ઘણઉ, વંસની રાખતઉ ટેકરે વિકા. ૮ શ્રી લવધિપુરિ દીપતઉ, શૂભ કરાવઈ ઉદાર રે; શ્રીજિનદારસુરિંદનઉ, જાગઈ જગ જસુકાર રે. વીકા ૯૦ ઇસહિંદ લઇ ધર—એ દેશી. कर्मचंद्रनुं अकबर पासे गमन । મંત્રી સુત સેહઈ સદા, ભાગ્યચક ભડ–ભાગ રે; લખમાંચક ગુણે ભલઉં, રાયધુરાનઈ લાગ રે. વીકા. ૯૧ ધર્મ પ્રસાદઈ દિનિ દિનિઈ, શ્રી વછરાજનઉ વંસ રે, ઉત્તર અયનઈ રવિ જિ સઉ, દીપ્યઉ કુલ અવતંસ રે–આંકણ ૯૨ રાયસિંહ રાજાનઈ દઉ, શ્રી સાહિઈ સનમાનિ રાજ-બિરૂદ રંગઈ કીયઉ', પંચહજારી ગાનિ રે. ધર્મ૩ ભૂપતિ દલપતિરાજના, સુત જસવંતદે જાત રે, કૃષ્ણસિંહ સરિજ સમલ, સૂરિજસિંહ વિખ્યાત છે. ધર્મ હ૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧પ ધ૦૯૭ ધર્મ ૯૮ જૈવવસઇ નિજસામનઉ, કલુચિત્ત નિ જાણું રે; હુંણહાર કડુ કમ મિટઇ, વલિ કલિયુગ અહિનાણું રે આણુ લેઈ શ્રીરાજની, નિજ પજિન સવિ લેઇ રે; સ્વા.મ ધરમિ શ્રી મંત્રિજી, મેડતઇ વાસ કરેઇ રે. નિલ જલ ગંગાતણઉ, રાજહ‘સિ જિણિ પદ્ધ રે; તે ઉછઈ જલિ કિમ પીયઇ, મલ સેવાલ અરુદ્ધ રે તિમ જિણિ નૃપ એ સેવીયઉ, તે કિમ કરઇ પરસેવ રે; કુંડજલઇ કિંમ રઈ કરઇ, જિણિ ગજિ ગાહી રૈવ રે. શ્રીલવધિ-પ્રભુપાસની, સેવા કરવા જાઇ રે; જાસુ પ્રસાદઈ જાગતી, જગમઇ મદ્ઘિમા થાઇ ૨. શ્રી જિનદત્તસૂરિ'દની, સેવા કરઈ વિસેસઈ રે; શ્રી જિનકુશલ પ્રસાદથી, ચિ'તા નહી લવલેસઇ ૨. મ’ત્રીસર ાંત આગલઉ, સાંમતિ શ્રીસુરતાણુ રે; શ્રી રાયસિંહુ મુખા ક્રિયઉ, બેલાવણ કુરમાણુ ૨. પામી નૃપજન કર થકી, શ્રી સાહિનકુરમાણુ રે; લેઇ સુભટ ઘટા ઘણી, ગજ સ િવર કેકાણું રે. શુભ શકુને ઊમાહીયઉ, આયઉ શ્રીઅજમેરૂ રે; ધર્મ ૯૯ ધર્મ ૨૦૦ ધર્મ ૨૦૧ ધર્મ૦-૨૦૨ ૫૦ ૨૦૪ જાત્ર! કરો ગુરૂની (ગણુઇ, ધન દિન મુઝ અજ મેરૂ રે. ધર્મ૦ ૨૦૩ શ્રીલાહારઇ આવીયઉ, દેખી સાહિ સર રે; ભેટિ દેઇ સતાષીય, મિલિક સાહિ હજૂર રે. સાહિ દિલાસા ઈમ દીયઈ, તા સમ કુન મતિ મત રે; વખતદાર તું આવીય, હિં દરબારિ નિચિંત રે. મ કરિ ચિંત કાઈ ઈહાં, વડા કરૂ' મઇ તેહિ રે; અપુ બધુ માગ્ય તણી ક્રસા, જડાં જાઈ તહાં સેાડુ રે. ધર્મ૦ ૨૦૬ સાહિઇ ગજપતિ મ`ત્રિનઈ, ખકસ્યઉ શ્રી હરખાર ૨; ધર્મ૦ ૨૦૫ અર્ સિકારિ ય સ`ઉપાય, સાવન સાખત સાર રે, ધ૦ ૨૦૭ ગરથ ગજ થઈ રાખિવા, દાનતદાર વિમાસિ રે; ઘઉં જે હતા સામિનિ, રાખઇ શ્રીનિજ પાગ્નિ રૈ. ધ૦ ૨૦૮ ધર્માં ૯૫ ધર્મ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ મૂલનક્ષત્રિ જાઈ સુતા, શ્રીશેખૂનઈ જાણિ રે, સાહિ હુકમિ શાંતિક કોયલ, હેમ રજત કુંભ આણિ છે. ધર્મ ૨૯ તિહાં મંગલેવઈ આવીયઉ, શ્રીસલેમ સુરતાન રે, ભેટિ સહસ દસ રુણ્યન, દેખિ ભયઉ હયરાન રે. ધર્મ ૨૧ શાંતિક જલ લેઈ કરઈ, અંતેઉરનઈ સંગિ રે; શ્રીજી નયનિ લગાવીયલ, મંત્રિ રહઈ રહી રંગિ છે. ધર્મ ૧૧ ઢાળ ૯. રાગ-આસાઉરી. આમલ લપા થાન–એ દેશી. आचार्य श्रीजिनचंद्रने अकबरनुं आमंत्रण । અન્ય દિવસિ રસ માંહિ, સાહિજી એમ કહબરી, કુન જિનદર્શન માંહિ, સદગુરૂષ વહઈરી–આંકણી તબ બેલઈ ગુણ જાન, પંડિત જન ઉલસીરી; શ્રીજિનચંદ્ર મહેત, જહાં ગુણરાસિ વસીરી, તિનકઉ કુન ઈહાં સિષ્ય, શ્રાકમચંદ્ર અછરી; લાવઈ તસુ પાસિ, કે કુરમાણ પછઈરી. ખિજમતીયા કુરમાન, સેતી ભેજઈ તહાંરી, ગુજરમંલિ તાં, ત્રાંબાવતી જહાંરી અન્ય ૧૫ સાહિ હુકમિ ગુરૂ દેખિં, જીયમઈ આણિ લીરી; આએ અહમદાવાદિ, વિકસી સુમતિ કલીરી. અન્ય૦ ૧૬ શુભ શકુને ઉચછાહ, બિણિક ચિત્તિ ધરારી, આ એ સીહી માંહિ, ભૂપતિ સેવ કરીરી. અન્ય. ૧૭ તિહાં નૃપ શ્રી સુરાણ, ઉચ્છવ કર સગરઈરી, જીવ દયાનઉ લાભ, મ પઈ ચિત્ત ખરઈરી. અન્ય૦ ૧૮ સેવનગિરિ ચઉમાસ, રાખે સાહિ ખુસીરી, દેઈ નિજ કુરમાન, ભાગકી લીલ ઈસીરી. અન્ય. ૧૯ મગસિરિ કરિય વિહાર, મેડતાં નાગપુરારી, વિચિ વંદાવી સંધ, આએ સુજસ વરઈરી. અન્ય૦ ૨૦ અન્ય૦ ૧૩ અન્ય૦ ૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ તહાં વિક્રમપુર સંઘ, વિદઈ હરષ ઘણુઈરી) ખરચઈ દ્રવ્ય અપાર, જય જય લક ભણઈરી અન્ય૦ ૨૧ મરૂમડલ અવગાહિ, આ રિણી પુરઈરી, કરઈ મહેચ્છવ સંઘ, પુણ્યભંડાર ભરઈરી. અન્ય૦ ૨૨ સાંકર સુત વીરદાસ, અવસર લહિ સુપરઈરી; સાથિ થઈ લાહેર, મારગિ ભગતિ કરઈરી. અન્ય ૨૩ સરસામાંહિ પધારિ, ફાગુણ પખિ ઉજલઈરી; બારિસિ દિનિ લહેરિ, શ્રી સાહિજીનઈ મિલઈરી, અન્ય ૨૪ ગઉખથકી પતસાહિ, સનમુખ આવિ અખઈરી; બહુત મહત ઘઈ સ્વામિ, અબ તુહ્ય ભાએ સુખઈરી. અન્ય. ૨૫ જુ કછુ ભયઉ તુહ્મ ખેદ, આવત પંથ મહીરી; દૂર કરૂંગઉ તેહ, તુમ્રપઈ નિયમ ગહીરી. અન્ય. ૨૬ હમસેતી હર રોજ, ધરમકથા કહીવઈશ; અઈસી કહઉ કછુ દ્વાઈ, રાખી રહમ હીયરી. અન્ય ૨૭ જઈલી કૃપા તુઝ ચિત્તિ, સંતતિકઈભી તિસરી; થાઅઉ ધરમ પ્રમાણિ, દઉલતિ ધરિ વિલસોરી. અન્ય૦ ૨૮ સાહિ હુકમિ નિજ ઠામિ, આએ સુગુરૂ ભલઈરી; મંત્રીસરકું પૂછિ, ડાડાં મતિ ન ડુલઈ રે. અન્ય૦ ૨૯ પરબતસહ પ્રવેશ, ઉચ્છવિ દાન દિયધરી; ખરચી બહુલ દ્રવ્ય, જગમઈ સુજસ લિયઈરી. અન્ય૦ ૩૦ ઢાળ ૧૦. લાલ મન મોહ્યઉ રે–ગઉડી રાગે. श्रीजिनचंद्रने अकबरे फरमान आप्युं । બડે ગુરુ સાહિઈ કાલે, ગુરૂ સેહઈ રે, ગુરૂ સેહંઈ રે બિરૂદ હૂઅઉ વિખ્યાત, સાધુ ગુરૂ સેહઈ રે; સાહિનઈ આગ્રહિ તિહાં રહ્યાં ગુરૂ વરિષાવાસઈ સુહાત સાધુ. ૩૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ દ્વારાવતી દેહરાંતણુઉ ગુરૂ ૨ સાંભલિ બહુત વિનાસ સાધુ; રક્ષા કારણિ વીનવ્યઉ ગુરૂ ર લઈ સાહિ ઉહાસિ સાધુ ૩૨ શત્રુંજય આદિક ક્રિકે ગુરૂ ૨ તીરથ જે ઉદાર સાધુ તુઝકું મઈ બકયે સવે ગુરૂ ૨ કરિવી તિમુકી સાર સાધુ ૩૩ આજમખાનકું ભજિય ગુરૂ૦ ૨ સવિતીરથ કુરમાન સાધુ બકસે તીરથ મંત્રિકુ ગુરૂ૦ ૨ ઈનક કરિ ખસમ્યાન. સાધુ ૩૪ કાસમીરકું ચાલતાં ગુરૂ ૨ બઈઠ સાહિ જિહાં જ સાધુo; સમરી ગુરૂ બેલાઈયા ગુરૂ૦ ૨ જાણિ ઘરમક કો જ સાધુ ૩૫ મંત્રી સરસું ગુરૂ તિહાં ગુરૂ૦ ૨ પહુતે શ્રીદરબારિ સાધુ, આસોઢ-સુદિ નવમી થકી ગુરૂ સાત દિવસકો અમારિ સાધુ ૩૬. દીની મઈ તુણ્ડકું ઈહાં ગુરૂ ૨ ઈગારહ સુબા માંહિ સાધુ લિખિ કુરમાન પઠાવિયા ગુરૂ૦ ૨ પાલાવઈ સવિ પાહિ સાધુ ૩૭ હમ સુણી રાજા સવે ગુરૂ૦ ૨ સાહિ ખુસીકઈ હેતિ સાધુ માસ બિમાસ અધિક દીયઈ ગુરૂ૦૨ ફલિયઉ પુણ્યનઉ ખેત સાધુ ૩૮ શ્રીજી મંત્રીનઈ ભાઈ ગુરૂ ૨ જિગુરુ લાહરિ સાધુ; હમ સેતી માનસિંહ; ગુરૂ ૨ ભેજઉ હમ નિહેરિ સાધુ ૩૯ માનિ હુકમ માનસિંહજી ગુરૂ૦૨ ચાલે ડૂગર લેઈ સાધુ; મંત્રોચારે સાહિજ દીયઉ ગુરૂ૦૨ સાથિ પંચાયણ દેઈ સાધુ ૪૦ સાધુ-વિહાર વિહરતાં ગુરૂ૦ ૨ સહઈ પરીસહ સૂર સાધુ ગિરિકસમરિ પધારિયા ગુરૂ ૨ ભએ શ્રીજીકઈ હજૂર સાધુ ૪૧ સાહિં કમિ શ્રી મંત્રીજી ગુરૂ૦ ૨ આપિ રહે હિતાસી સાધુ અતેકર રક્ષા ભી ગુરૂવર જાણે મારિ વેસાસ સાધુ કર કસમીર સાહિયઈ લિયઉ ગુરૂ૦ ૨ અમર હૂઆઉરિપુરાજ સાધુ સાહિત્નજરિ અમૃત વાઈ ગુરૂ ૨કમ કરઈ તેહ અકાજ સાધુ ૪૩ વૈરિ-વૃંદ જીપી કરી ગુરૂ૦ ર આએ શ્રી હરિ સાધુ; સાહિ સનમુખ બેલાઈયા ગુરૂ ૨ સદગુરૂ આએ રિ સાધુ ૪૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ હાલ ૧૧ ચતુર તેનહી વાહલાં—એ દેશી. पद्वीदान अने उपसंहार । દે આસીસ સુગુરૂ તિહાં, ખઇડે સાહિ હજૂરઇ રે; ધરમ—ગોઠિ શ્રીસાહિસ્યું, કરઇ દયારસપૂરઇ રે. શ્રી જિનશાસન ચિર જયઉ—આંકણી. શ્રી જિન૦ ૪૭ શ્રી જિન ૪૮ શ્રી જિત ૪૯ શ્રી જિન૦ ૫૦ માનસિહની વરણના, શ્રીજી શ્રીમુખ મડો રે; ખેડુત અદ્ભુત ઇનકુ` કહ્યા, પુનિ તુઃ રીતિ ન છડી રે. શ્રી જિત॰ ૪૬ સમીરમારગ દોહિલ, જિલ ઉપલે કાર પાલઇ રે; લધ્યઉ સયમ પાલતા, ઉપર પડતઇ પાલઇ રે. હુત્રિ હમારઇ ઇનિ તિRsાં, સર જલવિર છેડાઈ ૨; રહેમ કરી તુહ્ય એહન, અપની દેહુ વડાઇ રે. સાહિ હુકમ ગુરૂ માનોય, ધમ સાકર વાહી રે; પિહુલઉઇ ગુરૂ મન હુતē, સાહિઇ તે લિ સાડી રે. શ્રીસાદુઇ વિલે પૂછાયઉ, મત્રાસર બેલાઇ ૨; જિનશાસનિ કુન નામ છઇ, જિનતઇ અધિક ભલાઇ રે, તમ મ’ત્રીસર વીનવઈ, હમ ગાળે દેવે દીપક ૨, યુગ-પ્રધાન પદ પૂરવઇ, કહુઉ કનકુઉ સીધ રે, નાગદેવ શ્રાવક હુઅઉ, તિાંણુ અઠમ તપ કીનઉ રે; યુગ-પ્રધાન યુગિ કુગુ અઇ, તત્ર દેવઇ સાંનિધિ દીનઉ રે. સેવન અક્ષર તુઝ કરઇ, પ્રગટ કરેસ્ટઇ સાઇ રે; યુગ-પ્રધાન તું જાણિયા,જિમતિમનામન હાઇ. શ્રી જિન૦ ૫૩ જિનદત્તસૂરિઇ વાચીયા, ખીજઇ કિણુ હી ન દોડા રે; જા' ધૃત સ્વાદ લીયઉ નહી, તેલ હુવઇ તાં મીઠા રે. અવર સૂર તાં લિગ ભલા, જા... ન ચડઇ કિર અહા રે; અહુરટમુખ તાં જોઇયઇ, જા ́ વરસઇ નવ મેહા રે, તબ શ્રીસાદ્ધિ હુકમ કરઇ, યુગ-પ્રધાન જિનચંદો આચારિજ પઢ શિષ્યર્ક, ઢોઉ કરઉ આન ંદો રે શ્રો જિન ૫૧ શ્રી જિન ૫૪ ૧૭ ૪૫ રે, પર શ્રો જિન ૫૫ શ્રી જિન ૫૬ Page #169 -------------------------------------------------------------------------- ________________ વલી મંત્રી સહિનઈ કહઈ, ઈહાં અમારી પાલી જઈ રે; અમૃત ત્રિસ ભાજઇ નહી, જઈ વલી વલી અમૃત પીજઈ રે. પ૭ ખંભાયત- (બ) દિર તણું સાગર–મછલી છરી રે; એક સાલિ લીલા કરઉ, કહિ જે કર ચોરી રે. શ્રી જિનવ ૫૮ એક દિવસિ લાહોરમઈ, જીવ સવે ઉગાય રે; પાપ કરમથી પાપીયા, સાહિ કિમિ સવિ વાર્યા રે. શ્રી જિન, ૫૯ ઉચ્છવ દિનિ સાહિયઈ દીયા, નિજ વાજા ગજવાઈ રે; રાયસિંહ રાજનઈ વીનવી, દાન દારિદ કાટ રે. શ્રી. જિનવ ૬૦ સાહમ્મી ઘરિ ઘરિ દીય, ઈક ચૂનડી સુરંગી રે, પૂગીફલ નાલેરણ્યે, સેર ખાંડ તિમ ચંગી રે. શ્રી જિન- ૬૧ સધવ વધૂ મિલિ આપીયઉ, રાતી જાગર નીકલે રે, ફાગુણસુદિ દ્વિતીયા દિનઈ, કઈ કહ્યઉ શ્રીજીક છે. શ્રી જિન દર યુગ-પ્રધાનજી થાપીય, મેટઈ નદ મંડાઈ છે આચારિજ માનસિંહનઈ મિલિ નરનારિ વખાણુઈ છે. શ્રી જિ. ૬૩ નામ દીય ગચ્છનાયકઈ, દેખી સિંહનઉ દાવઉ રે, શ્રીજિનસિંહસર શ્રીમુખ, સંદ્ર લગઈ જે ચાવઉ રે. શ્રી જિ. ૬૪ પાઠક પદ દિવરાવીયઉં, યુસાર માન આણ રે, સુહગુરૂ શ્રી જયમનઈ, રત્નનિધનઈ જાણી રે. શ્રી જિન૬૫ વાચકપદ ગુણવિનયનઈ, સમયસુંદરનઈ દીધઉ રે, યુગ–પ્રધાનજીનઈ કઈ જાણિ રસાયણ સીધઉ રે. શ્રી જિન. ૬૬ યાચક લેક ભણે ઈહ, દેવઉ કેટી દાને રે; નવે ગામ નવ હાથીયા, હય પાંચસય પ્રધાન રે. શ્રી જિન ૬૭ એહ પ્રતિજ્ઞા મઈ કરી, યુગપ્રધાન ગુરૂ સાખઈ રે; માનવંત જન આપણી, કીતિ દણ પર રાખઈ છે. શ્રી જિન ૬૮ સંઘ સહુ મિલિ મંત્રિનઈ, મંદિર હરષિ પત૬ રે યશનઉ તિલક કરણભણી, જિનિ જાંગ વીતઉ રે. શ્રી જિના ૬૯ શ્રીસંઘ મહત ઘણુઉ દીધઉ, મંત્ર ઉચિત ન ચૂકઈ રે નવબતિ વાજા વાજીયા, યાચક જન સવિ હૃકઈ રે. શ્રી જિનવ ૭૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સોનહરી ગજ હય ભલા, દેઇનઈ સંતેષઈ રે વસ્ત્ર પાત્ર અનાદિકઈ સાધુજનનઈ પિષઈ. શ્રી જિન ૭૧ અવલફજલ આગોલ કરી, શ્રી સાહિજનઈ જોઈ રે; મોટા માણસ આપણી, કુલવટ કદ ન મેઈરે. શ્રી જિન ૭૨ દસ સહસ્ર રુપક ધાઈ. દશ ગજ દ્વાદશ વાજી રે; વિવિધ વસ્ત્ર તે દેખિનઈ, હ, ખ્યઉ જલાલદીગા જી રે. શ્રી જિનવ ૭૩ મુઝ આગલ કિનિ કારણઈ એહ ભેટિ તઈ આંણી રે; તબ મંત્રી સર મુખથકી, બલઈ અમૃતવાણી રે. શ્રી જિન૭૪ યુગ-પ્રધાન પદ ઉછવઈ, શ્રીજીનઈ ભેટ દેવા રે આણી છઈ તિણિ લીજીયઈ રુપીય ઈક લેવા રે. શ્રી જિન, ૭૫ હાથ ધઉ થાલ ઉપરઇ, શ્રીજી સબ બહુરાવઈ, હમ સબ તુહ્મકું બકીય, શબૂ મહલઈ આવઈ રે. શ્રી જિન. ૭૬ ભેટિ દેઈ સંતોષીય, શ્રીસુરતાણ સિલેમ રે, કામ સિરાડઈ ચાડીયઉ, આંધક ધરિ મનપ્રેમે રે. શ્રી જિન, ૭૭ બહિત્ય-સંતતિનઈ દીયઈ, જુ–પ્રધાન ગણધારે રે, પક્ષ ઉમાસિ પજુસણ ઈ, શ્રીજયહિયણ સારો રે. શ્રી જિન, ૭૮ તિમ ચઉમાસઈ પાખીયઈ, સંવછરીયઈ ઘૂઈ રે; પડિકમઈ સંધ્યા તણુઈ, શ્રી માલાનઈ હઈ રે. શ્રી જિન૦ ૭૯ ઈમ શ્રીજિનશાસન ઉદઉ, કરતઉ શ્રીમંત્રિરાજા રે, દસ દિસિ જેહના જગ ઘુર્યા, સાર રવઈ જ વાજા રે. શ્રી જિન ૮૦ જગિ મંત્રી આ હૂયઈ, મેહનઈ કેઈ ન લઈ રે, અકબરસાહજલાલદી, શ્રી મુખિ જસુ ગુણ લઈ રે. શ્રી જિન૮૧ કલિયુગ તે સહાગોયલ, જિનમઈ મંત્રીજી જાગઈ રે કૃતયુગ તે લેખઈ કિસઈ, જિહાં એહવા નવિ આગઈ છે. શ્રી જિન૦ ૮૨ સામિ ધરમિ મુહતઉ ભલઉ, જાણઈ બાલ ગોપાલા રે; અમૃત સમ જેહનઉ કહ્યઉં, માનઇ સવિ ભૂપાલા રે. શ્રી જિના ૮૩ સપરિવાર એ ચિર યઉં, મંત્રીસર ભલી ભાતઈ રે, વખતદાર મતિ આગલઉં, જાયફ જસ નીરાંતઈ રે. શ્રી જિન૦ ૮૪ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જિમ પૂનિમનઉ ચંદલઉ, ધરણિ ધવલ રૂચિ ભાવઈ રે, તિમ શ્રીકમચંદ્રમંત્રની, નિજ કુલિ સેહિ ચડાવઈ રે. શ્રીજિન ૮૫ કેતાઈક ગુણ સંભલ્યા, કેતાઈક ગુણ દીઠા રે; તે ગુણ ગૂચ્યા ગુણભણી, સુણતા લાગઈ મીઠા રે. શ્રીજિન ૮૬ એ પ્રબંધ કહેતાં જિકા, સાવદ્ય-ભાષા ભાષી રે; મિચ્છાદુક્કડ તેહનઉ, મુઝનઈ અરહ ત સાખી છે. શ્રીજિન૮૭ નર દૂષણ પૂરીયા, ખલ લઈ દૂષણ જોઈ રે, કેલિવનઈ કરહઉ ગયઉ, કંટાઈ રઈ હઈ ર. શ્રીજિન ૮૮ સંગ્રહયઈ ગુણ એકલા, દૂષણ લેસ ન લીજઈ રે, રાજહંસિ જિમ જલ ત્યજી, સૂધઉ દૂધજિ પીજ રે. શ્રીજિન ૮૯ છેડોનઈ મલ રીતિનઈ, સજજન રીતિ વણાઈ રે, ગુણ કેતાઈક મંત્રિના, કહીયઈ અછઈ ઘણાઈ રે. શ્રજિન. ૯૦ યેગી ભેગી જે અછઈ, યતી વતી મતિમતે રે, તે સગલા જસ એહના, બેલઈ જિણિ ગુણવતે ૨. શ્રીજિન ૯૧ અરહંતદેવ સુગુરૂ તણી, સેવા કરઈ અપાર રે સંઘ ભગતિ દિન પ્રતિ કરઈ, દાનઈ કરી ઉદારે ૨. શ્રીજિન ૯૨ સેલહઈ પંચાવનઇ, ગુરૂ અનુરાધા ગઈ રે; માહવઈ દસમી દિનઈ મંત્રી વચન પ્રગઈ. શ્રીજિન. ૯૩ રાજિ કરમચંદ્રમંત્રિનઈ સધરનગર તે સામઈ રે; સંભવનાથ પસાઉલઈ જિહાં સવિ વંછિત પામઈ રે. શ્રીજિન ૯૪ જિહાં જિનકુશલ ગુરૂતણુ, કરમટમત્રિ કરાયઉ રે; શૂભ સકલ સંપતિ કરઈ, દિન પ્રતિ તે િસવાયઉ રે. શ્રીજિન લ્પ પાઠક શ્રી જયસમજી, સુગુરૂ જિહાં ચઉમાસઈ રે, શ્રીસંઘનઈ આગ્રહથકી, નિવસ્યા ચિત્ત ઉલાસઈ રે. શ્રીજિનક હદ તસુ આદેસ લહી કરી, દેખી વસપ્રબંધે રે, વાચક ગુણવિનયઈ કીયઉ, એહ સરસ સબધે રે. શ્રીજિન. ૯૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ ચિર નદઉ પરાધ એ જ લગિ ગિરિ રે શ્રીજિનકુશલ પસાઉલઈ, જા લગિ ચંદ હિદો રે. શોજિન૦ ૨૨૮ એ ગાવઈ પરબંધ , જિનશાસન જયકાર રે તે પામઈ સુખ સંપદા, સોહગ સિરિ સિણગારે છે. શ્રીજિન ૨૯૯ का इति श्रीमात्रराज Page #173 -------------------------------------------------------------------------- ________________ श्री सोमविमलसूरिरास । દુહા. સકલ સદા લ સેવીઇ, શ્રીગાતમ ગણધાર; મહુ મનાય પૂરણુ, લધિ તણુ ભંડાર. સરસતિ સામિણિ તુઝ નમ્ર, માર્ગુ' અવિરલ બુધ્ધિ; જાસ પસાઇ સ`જઈ, વચનતણી વરસિધ્ધિ; સામગચ્છગણણિ, સેવિમલ ગુણુધાર; શ્રીસેાવિમલસૂરિ તણું, ચિક્ષુ રાસ વિસ્તાર, સાર સુગુરૂ ગુણુ ગાયતાં, દુઃકૃત કૂરિ' જાઇ, રિધિ વૃદ્ધિ સુખ સંપદા, નિશ્ચઇ નિયઘરિ થાઇ, સુરતરૂ સમ સહિ ગુરૂ સુગુણુ, સદાચાર સુવિચાર; ભાવિ ભલઇ ભેટઉ ભવિટ, જિમ પામુ` જયકાર્ વસ્તુ. સકલ સુખકર સકલ સુખકર, વીરજિષ્ણુ દેવ; સેવ કરઇ જસુ યકમલ, ઇંદ્ર ચંદ નાગિદ્ય નરવર. સાલબુદ્ધિદાયક પવર, તાસ સીસ ગૈાતમ્મ મુનિવર, મહ-પ્રસ્તાવ | श्री गौतमस्वामिनी लब्धि । ૩ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભલઇ ભાવિ ભારતિ નમી, વિશેષુ તવગણરાજ, શ્રીપૂયતગુા ગુણુ ગાઇનાં, સફલ કરૂ’દ્વિત આજ. વીર જિષ્ણુવર, વીર જિષ્ણુવર, સીસ સુધર્મ, સુધર્મા ગણુધર પાંચમુ, જાસ સાખ વિસ્તાર લહીઈ; પટ્ટાધર અતિ દીપતા, એક એક પાંડુિ અધિક કડીઇ, અનુક્રમિ ત્રિતાલીસમઇ, ચંદ્રપછિ ગયણુ દિણુંદ; તપ તેજિ કરી દીપતા, શ્રીજગચક્ર સૂરિ’દ રાગ-અસાઉરી, વેલિનુ—ઢાલ. तपगच्छपाटपरंपरा । આદિ થિકી તપગચ્છ વખાણું, જાણું જગિ વિખ્યાત; ‘ તપા ’ ખિદ એ કિહાંથી પ્રગતિ, સુણ્યા સહુ અવઢાવ. પાંચમું ગણુધર સુધર સુધર્માં, વીર્ પટ્ટ જયકારી; અનુક્રમિ તસ પટ્ટાચલ દિનકર, સિરિ જગચંદડુ સૂરી. આર વરસ આંબિલ તપ કીધુ, સાધઉ નિજ તનુ કાંમ; ભગતિ ધરાઇ ભૂપતિ ભાખઇ, તપાગચ્છ દઉ” નાંમ, સવત બાર વરસ પથ્થારી, તિહાંથી તપગચ્છ સાર; આજ લગઇ પસરઇ મ િમ’ડી, જેનુ` જસ વિસ્તાર. તાસ પાટિ દૈવિદ્યસૂરીસર, વિદ્યાણંદ મુનુિં; ધમ ઘાષ સૂરીસર વતુ, સામપ્રભ જગિચંદ. સામતિલકસૂરિદ મનાહર, જયાણુ દસૂરીસ; દેવસુંદરસૂરિદ વઢીતા, પ્લેધર સુજગીસ, ક્રીયાવ ંત તપસાગર જાણું, સામસુંદરસૂરિ રાય; સહુ વિધાની શ્રોમુનિસુદર, સૂર્વસ· નમુ પાય, તાસ પાઠ શ્ર રત્નશેખર સ, લખમીસાગરસૂરિ; પટ્ટે:ધર શ્રઝુ ઋતિસાધુસૂો, નામ દુઃકૃત દ્વાર. જસ ઉપદેસિ કીધ પ્રતિષ્ઠા, મહીઅલિ રાખિઉ રંગ; લાખ ઈંગ્યાર ચઉકડીઓ વેચી, સાહ જાડઇ સુચ’ગ. ૬૦ ૧૧ ૧૨ 13333 ૧૩ ૧૪ ૧૫ ૧૬ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ તસુ પાટિ સેભાગી સુંદર, ગૌતમસ્વામિ સમાન શ્રીહેમવિમલસૂરીસર વંદુ, કલિયુગ યુગહ પ્રધાન. પ્રષ્ટિ પ્રભાકર ભાગરિષસૂરિ, સાર સંયમ ગુણધાર; પદ્ધિ ગણ સેમ સેમવિમલસૂરિ, કહું તસુ ગુણ વિસ્તાર. ૧૮ વસ્તુ જ્યુ જગચંદ, ન્યુ જગચંદ, સૂરિરાય. બાર વરસ આંબિલ કરી, “તપ” બિરૂદ ગુરૂ પ્રગટ કીધું, ભૂપ ભણઈ ભાવી અણ સુણ, તપાગચ્છ મઈ નામ દીધું; અનુકમિ અઠ્ઠાવન્નઈ, પટ્ટિ પ્રગટ દિનકાર, શ્રીસામવમલસૂરિ ચિર જ્ય, નાંમિ જય જય કાર. રાગગુડી, માઈ ધિન્ન સંપુન તું એ ઢાલ. जन्म अने गुरुदर्शन। આદિ નગર બંબાવતી અમરાવતી અવતાર, ગઢ મઢ વલી મદિર પિઢાં પિલિ પ્રકાર જિન મંદિર સુંદર પુરંદર સમ વિવહારી, જિહાં વસઈ વિચખ્યણ શ્રાવક જન સુવિચારી. ૨૦ તસ પરિસરિ સારી ઠમિ પુર કંસારી, જિહાં પાકિણેસર મૂરતિ અતિ હી સારી; વન વાવિ સરોવર કૂવ અનઈ આરામ, તિહાં વસઈ મંત્રોસર સમધર અતિ અભિરામ. ૨૧ તસ વંશ વિભૂષનું દૂષણ નહી એ લગાર, રૂપવંત રુપાગર ગુણસાગર સુવિચાર; તસ ઘરણું તરણું પુણ્યકરણ કરઈ સાર, સીલિ કરી સીતા અનુપમ એહ અવતાર. નિસ સૂતાં સુણઈ સેમ સુદરતિ દીઠ, જવ જાગી નિઅમનિ જાઉ અમીએ પUઠ; સુપ્રભાતિ પાસજિન વંદા સહિ ગુરૂ પાસિ, Page #176 -------------------------------------------------------------------------- ________________ પૂછઈ અમરાદે સુપનભાવ ઉહાસિ. જોઈનઈ યતિ જપઈ કુલ શિણગાર, પુત્ર હોસિ મટઉ નરપતિ કઈ અણગાર; પૂરે દિનિ પ્રવિ8 પુત્ર પુરંદર રુપ, ઈણિ અવસરિ ઉચ્છવ અભિનવ કરઈ સાહ ૨૫. સવિ સિરષી નિરષી હરષી બોલબાલ, કુંઅર ચિર જવું કુલદીવું સુવિશાલ; ફૂલી સવિ ફઈઅર સહીઅરસિઉ દીઈ ભાસ, નામ દઈ જસવંત જસવંત પુરૂ આસ. દિનિ દિનિ વાધઈ સાધઈ કલા અનંત, ઈણિ અવસર પહતા વિહરતા ભગવંત તપગપતિ ગિરુઆ હેમવિમલસૂરિદ, વંદઈ સકુટુંબઉ પુ ધરીઅ આણંદ રાગ–ગુડી, સલખણુંઆનુ–હાલ गुरु-उपदेश अने संयम-ग्रहण। શ્રી ગુરૂ કરઈ વખાણ, આણ વહુ જિનતણું, ભવિયણનઈ ભવતારણ એ સકલ ધર્મ મૂલ જેહ, હજુ પાલી, જીવદયા દુહવારણી એ. કહઈ બિહુ ભેદે ધર્મ, શર્મ ચારિત્રથી, નિઅમનિ ઈમ મુણુએ વયણ સુણુ ભગવંત, જસવંત કુઅર, દિલ દિખ્યા કહઈ ગધઈ એ. વલતું કહઈ ગુરૂરાય, પાય અણુહાણે એ, ઉષ્ણ તાપ સહિવુ સહી એ; દેષ રહિત આહાર, સારજિ લેવું એ, વિહાર કરેવુ એ બહુ મહી એ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વલી છ! વધારિ, ચારિત્ર દુ:કર, ખડગધાર જિમ ચાલિવુ એ; લેચિણા મીત, ચ વેવા વચ્છ, સયમ ઇણિપરિ પાલિવુ' એ કહુઈ કુઅર કરડિ, છેડિ ગુણુસાગર, એ ભવબંધન દે હિલ' એ; એ માટઉ અણગાર, ગણુધાર હૈાસિ એ, સહિંગુરિ નિજ યાનિ* હુિઉ' એ, શ્રોપૂજ્ય કહુઇ સુનિ ખાલ!, વાલ પ્રમાદ એ મણી વાતિ ન કીજીએ; આણુછ્યા જસવત, સત સુષુ તાત, ચિરત્ર અનુમતિ દીજીઈ એ. વચ્છ ! ન્હાનડીઉ તુંહ, મુહુ મન પહન, ચારિત્ર છઇ અતિ દેહિલ' એ; કુમર કહઇ સુણ્િ તાત, વાત મ કરિસ એ, સાહસિઆ અતિ સેાહિલ એ. વડુ મધવ પત્રિદાસ, કહુ [ઇ] માસ અતિ ઘણી, તાતનઇ મજ- હૈં તુાતણી એ; જી' તુો સયમભાર, સાર લેસિક ભાવિઇ, તુ' અહ્ન ઘરિ રહું ક્યાં ભણી એ. ઢોઇ ખંધવના તાત, વાત વિમાસી સહિ, ગુરૂ પાસિÛ આવીઆ એ; સયમ દિઉ ગુરૂરાજ, કાજ નિજ સાધિસિ, જપઈ પિરિ ભાવીઆ એ. સ'વત પન્નર જેહ, તે ચિ’હુત્તિઇ, વૈશાખ શુદ્ધિ ત્રીજઊ લીએ; રાહિણિ નક્ષત્ર તસાર, વાર શિન આદરઇ, સુમતિ ગુપતિ અતિ નિર્મલા એ. ३० ૩૧ ર ૩૩ ૩૪ ૩૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ અધ્યદાવાદ શ્રીપતિ, સંઘપતિ ભૂચિ, જસૂરાજ ઉચ્છવ કરદ એ; તે મવમલ મુન નામ, તામ ઠવાઈ વર, જસ મહિમા મહિ વિસ્તરઈ એ. ૩૭ રાગ–અસાફરી, દમયંતી પાલીપલ–એ ઢાલ संयम पालन अने पद्वी प्राप्ति । દિનિ દિનિ મુનિ અતિ દીપતુ, જીતુ વાદગ્રંદ , વંદનઈ ચડતઈ પખિ જિમ ચંદલ એ. મુનિવર મહિમા ગુણનિલ, નિરમલ સેહઈ રે, સેહનઈ માહઈ મન ભવિજનતણ એ. ચારિત્ર કમલા કામની, ઉરવરિ નવસરહાર રે, હારનઈ પાર ન પામુ ગુણતણું એ. છઠ્ઠઠ્ઠમ બહુ તપ કરઈ, શુદ્ધ ચરિત્ર પાલઈ રે; પ ઈનઈ ટાલઈ તે આશાતના એ. સકલ શ સ્ત્ર મુનિ અભ્યસઈ, વસઈ શ્રીગુરૂ પાસ રે; પાસિનઈ વાસિ જસ ગુખ સરસતી એ ભાષાસુમતિ ભાખતુ સબ ઈઈ ચાલઈ રે, ચાલઈનઈ પાલઈ દેષ આહારના એ. યેગ વહઈ સવિ સૂત્રનાં, લિઈ અરથ વિચાર રે, વિચારનઈ આચાર પંચ સૂધા ધરઈ એ. સંવત પનર ચ્યાસી થાપ્યા ભાગહરિષસૂરિ રે, સૂરંદનઈ ચંદતણે પરિ નિરમાલા એ. ૫૫ અચિત્ય-ચિંતામણ મુનિવર, ગિરૂઉ ગુણભંડાર ભંડારનઈ સાર સુગુર જાણ કરીએ. સભાગહરષસૂર વાસ ઠવઈ, વરઈ “ગણિ પદ ચંગિ રે, ચંગિનઈ રોગ સાહકાકુ દોઈએ, Page #179 -------------------------------------------------------------------------- ________________ જ સીરહી નગરી ભલી, જિ વસઈ તિ ગાથી રાણુ , રણનઈ ભાંણુ પરિ અતિ દીપ, એ. પડિત પદ ઉચ્છવ કરઈ, દિઈ નવ નવા તબોલ રે, તબેલનઈ બેલ માનિ ભલુ સહિગુરૂઈ એ. વીજાપુરિ પધારીઆ, તિહ પ્રવેશ-મહોચ્છવ કોઈ રે; કીજઈન દીજઈ દાન ગંધર્વનઈ એ. પૂરવલ્યા જે સંઘપતિ, તેહ છલિ જાણું રે; જાણનઈ આણ વહઈ સહુ સંઘવીતણું એ. માંગરાજ જતનપાલ મિલી, વલી દ્ધ વિમાસઈ રે; વિમાસનઈ સાસઈ કારિજ કી જઈ એ. અહિમદાવાદી સંઘ તિહાં, આવિ અનુમતિ માગી એ, માગીનઈ જાગી સનમતિ અદ્યતણ એ. શ્રાવકજન ઉચ્છવ કરઈ, ભાગહરિષસૂરિ થાઈ રે, થાપઈનઈ આપઈ “ઉવઝાય? પદ વરૂ એ. પાંચસેરના લાડૂઆ, થાલી સહિત સુચંગ રે, ચંગિનઈ ૨ગિ બહુ લાહણી દઈ એ. ઈમ ઉચ્છવ અનેક પરિ, અનુકૃમિ લહીઆ રે; લહીઆનઈ કહીઆ મઈ આણંદસિલ એ. રાગ–કેદા–ઈશાન ઈન્દ્ર લઇ લીઈ—એ હાલ भमदावादमां वास। વિહરતા ૫હતા વલી, અનુકમિ અહિમ્મદાનાદિ રે, ઉચ્છવ બહુલાં વાજિત્ર-વજઈ મધુર નિનાદ રે. ભાવિ ભેટ ભવિજન, દીપઈ જિસિઉ દિયું રે, યુગ-પ્રધાન જાગ જાણોઈ, સામાગહરિષસૂરિ રે. દ્રુપદ, શ્રીફલની પરભાવના, દિનપ્રતિ દિઈ તંબોલ રે; ચઉમાસિ રાખ્યા શ્રી પૂજ્ય, શ્રીસંઘમાનિ રંગરેલ રે ભા. ૫૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ ભા॰ પ ભા ૬૦ ૧૪૧ પુણ્યપ્રભાવક શ્રાવક ધરઇ, સૂધાં વ્રત માર ૨; કામદેવ ચલણી પિતા, આણુંદ પર ઉકાર રે. વધમાન અવિાધતુ, સમરથ સમર્થન્નાહ રે; હીરૂ હરિષ ધઈ ઘણું, વચ્છ વિશેષિ ઉચ્છાડુ રે. મદ ઇમતુ મહુ વલી, તેજ તપર્ક તેજરાજ રે; રૂપચંદ રુપિ ભલુ, જસ વિસ્તરઇ જસૂરાજ રે. દેવચ'દ આણંદસિક, પુણ્ય પૂરૂ પુણ્યપાલ રે; વર ખિમી વસુ વાવતુ, સાહુ દેવચંદ દયાલ રે. મિત્ર ધનુ ધન વાવરઇ, સેમજી સદ્ધિજિ ઉદાર રે; રામદાસ લીમણુ, કૅમલસા કરઇ વિચાર રે. રૂપુ રિદ્ધિ આગલુ, સેનુ સેાવિત દેહ; રાજપાલ ગિ રમઇ, વસ્તુ વારુ ખેડુ રે. પાટણપુરૂ પ’ચાઈણુ, દેવચંદૃ સિઉ ચંદ રે; ગાધુ ગિરુઅડિ ગાજતુ, તિ ુણુસી તેજિ દિણુિંદ રે, ભા॰ ૬૫ અમીપલ અાિહ ભલુ, સાંડુ સાહસધીર રે; વીરપાલ વરઇ વડું, વચ્છ તે વડવીર રે. ભા૦ ૨ ભા 3 રાગ—દેસાખ. ભા॰ ૬૧ ભા॰ ૪ आचार्य पदनी योग्यता । આંચલી. ખભનયરિ ખાંતિ આગલા, આમૂહુરા અજરાજ; લખમસી લખગુણે જાણીઇ, ખીમસી ખતાં કરઈ કાજ. ભાવિ વિજન લેટીઇ, દીપઇ જિસિઉ દિણુ ઇં; જગિ જાઇ યુગ–પ્રધાન, શ્રાસામવિમલસૂરિ ધણુ પિર નયિર અનેકના, સંઘ મિલ્યા સુવિચાર; આચારિજ-પદ્મ પાત્રનુ, કરઇ વિશેષિ વિચાર. જોતા સિિત આવીઆ, ગુણુમતિણા ભડાર; દરશન ન્યાન ચારિત્ર રિઆ, પાલઇ પ’ચાચાર, તર્ક છંદ ચેતિષ ભલાં, લખ્યણુ વેદ પુરાણુ; સ્મૃતિ ગીતા સાહિત્ય વલી, વિ સૂત્ર અરથના જાણુ. ભા૦ ૭૦ ભા॰ ૬૭ ભા૦ ૮ ભા॰ ૧૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૨ વ્રુતિ રુપાદિક જે ગુણ, ઉપદેસમાલ મઝારિ; શ્રસેનવિમલ ઉઝ ય માંડુ, દીસઇ સ યાધારિ. ભા૦ ૭૧ ૫ યોગ્ય જાણી કરી, રાણી અતિ આણુ’દ; વીનવીઓ તપગચ્છ ધણી, સેાભાગહરિષસૂરિદ, ઢાલ—ઉલાલાનુ’, રાગ—દેશાખ. आचार्यपद महोत्सव | હવઇ સુણુ સવિ પ્રાણી, અનુક્રમ વાત જે જાણી; તે સાવ કહુ' અ ઉચ્છાહિ, આ શ્રાવક જનમાંહિ. સધ્ધિ વીનવ આ મુશ્િ‰, ગુરૂ મિન પાયરઇ અનેક, શ્રાવક જે સુવિવેક, એક હુઇ મઝ અપુ, સંઘ માંહુ રિ થાપુ; એહવાં કાજ જી કોજઈ, ૨ ભવ લહુ અ લીજઇ. અવસર લડી દેવચંદ, ઉ ઉ ધરીએ આણુ ૬; પાય પ્રમો માન માગઇ, ઇણ્િ ઉચ્છવિ ધન લાગઇ, તેતુ ખર્ચે' અ પૂરૂ, તિલક વધારઇ સપૂરૂ, સૂવિ સવિ તિહાં હરખી, મુનિવર ગુણનિલુ નિરખી. સધ સહુ ઘદિર આવઇ, આગલ અહાવ વધાવઇ; માટઉ માંડ માંડઇ, સુરમતિ સવિ પહેરી છાંડઈ, બાંધઇ ચદ્રુઆ રૂડા, પીતલમઇ વિચ સૂડા; સંઘ મિલિ સર્વિ ઘાર, બહુલા ખેલઇ ભાટ. તબેલ મિડ પ્રમુક્ખ, શ્વેતાં ઉપજઇ સુ ખ; આપઇ ચૂનડી સાર, ઊપર ઘાટ ઉત્તાર. તેડી ઉવઝાય ઘર, હૅવણુ કરઈ બહુ પિર; કારૂ વેસ પેહરવા, મદિર મુનિવર વધાવી, સાંચરીઉ સ ંઘસાર, મિલિઉ બહુલુ પિરવાર; આવઇ ચુહુટા મઝાર, ગુ! ગાવઇ નરારિ. ઉડી ગૂડી તે રુડી, વાત નહી એક કૂંડા; એ આણું; હુઉંએ ભા ર ૭૩ ૭૪ ૭ ७७ ૐ se .. ૮૧ ૮૨ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગલિ નેજા તે સાર, લેકણું નહી પાર. ઘર ઘરિ મંગલમલ, તેરણ વન્નરવાલ; આગલિ ખેલા તે ના ગઈ. મનગમતાં તે દાન યાચઈ. પમિ ૫ગ થાકણું કી જઈ, ઉચ્છહિ તણું દાન દીજઈ વેઢ વીટા વલી સાર, મેલી આનું નહી પાર. વજઈ ભૂગલ ભેરી, મા દલ નવલ નફેરી: નીસા ઢેલ તે વજઈ, નાદ અંબર ગાજઈ વંશવાણુ વલી વાઈ, મધુર ગીત તે ગાઈ; સહીબર સવ મિલી સાધિ, પંચ વ ફૂલ હાથો. લઈ બાલી અબેલ, લિઉ કુકમાણ રેલ ઈક ગાઈ મુનિ , સોઝઈ મનતણાં કાજ. અહવિ ઉઅ૬ ણ કરતો, શ્રોફ અખ્યામાં ધરતી; આગ લ ાછલ ફિકી, ગુરુગુ મુહિ ઉચરતી. બડૂઆ અલ બેલઈ. વન i ગીત તે લઈ ગુણ ગંધર્વ તે ગઈ, જેવા લઊ જાઈ. પૂઠલિધા કઈ સાદ, ઉપર અતિ હિ ભાડાદ; નામ નવરંગ પાત્ર, જાણે સહુ મિલઉ જાત્ર. એક કહ મ વ ધિન્ન જનમ્યા એહવા રતન, તપ છતણ અ અ. ૨ હે સિ એહ ગણધાર. કીધા ઉચ્છવ જેહ વવી ન સકું તે; મંદ બુદ્ધિ કમ જાણું, અહિ એક કમ વખાણું. અભિનવ ઉ૭૧ કરતા, રુડા ધ્યાન તે ધરત; અનુકમિ આવ્યા એ વહતા, પિ સાલ પાસ એ પહતા. ૯૪ તાંમ સુણઈ ગુરૂવાણ, જાણો મધુર ખાગિ; ગહ મહી આ ધ પ સ લઈ, હરખઈ જેમ મુહસા લઈ. દીઠા ગુરૂ સ , ઊંટ આ ગિ અપાર; સુરહભુવન સમ લઈ, આણંદસમ ઈમ બેલઈ Page #183 -------------------------------------------------------------------------- ________________ ar શગ——મલ્હાર, મેરે લાલ—— એ હાલ. आचार्यपद प्राप्ति । ભા॰ ૯૮ તપગચ્છપતિ તવ હરખીઆ, રુડી માંડી નાં ઇ મેરે લાલ; ઊલટ આણી ગારડી, ગાઇ ધુરઇ સાદિ મેરે લાલ. ભાવે વજન લેટીઇ, દ્વીપઈ જિસિઉ દિણું મેરે લાલ; યુગપ્રધાન ગિ જાણીઇ, શ્રાસામવિમલસૂરિદ મેરે લાલ-આંચલી. ચિહુ પખિ ચ્યાર ગૃહલી વલી કીજઈ, દી×ઈ બહુલાં દાન મેરે લાલ; શ્રાવક તે શ્રીસંઘ પ્રતિ, દિર્ધ અધિકાં સનમાન મેરે લાલ, સંવત પન્નર સતાવઇ, આસા માસ મઝાર મેરે લાલ; પુષ્પ-બિત્રિ પદ ખઇસણુ, શુદ પ'ચમી ગુરૂવાર મેરે લાલ. ભા॰ સેાભાગહરિષસૂરિ નિજ પાટ, સેક્રમવિમલસૂરિ થાપઇ મેરે લાલ; નાંદ તળુ વિધિ સવિ સાચવીનઇ, સૂરિમંત્ર ગુરૂ આપઇ મેરે લાલ. ભા૦૧૦૦ સઘ સવે સાપ્તિ ગુરૂ થાપ્યા, ગછનાયક પદ ઢાંમિ મેરે લાલ; લઘુ આચાર[જ]વલી ઠવઇ, સકલહરિષસૂરિ નાંમિ મેરે લાલ, ભા૦ ૧ સંઘ સિવ સર સંતાષઇ, શ્રીલ સાકર તખેાલ મેરે લાલ; સૂવિ ચાલિ ચુક પુરતી, કરઇ કુ કમતણુ રેલ મેરે લાલ, ભા૦ વારૂ વિસ્ર યતી અ સંતોષઈ, પાષઇ પરિલિ ભાવિ મેરે લાલ; શ્રાવકજન વલી વલી ભણુ, શ્રોદ્ગુરૂ મઝુ ઘર આવિ મેરે લાલ, ભા૦ 3 દેશ નગર પુરિ વિહાર કરતા, ખ'ભનયર પુદ્ઘતા મેરે લાલ; વલી વિશેષ ઉચ્છવ કરતા, શ્રાસંધ આવઇ ગઢ઼િ ગહિતા મેરે લાલ, ભા૦૪ પ્રવેશ-મહેચ્છવ તીણુઇ સમઇ, કીધુ ઢોસો જયચ‘દ મેરે લાલ; ગચ્છનાયકપદકેરૂ ઉચ્છવ, હવઇ પભણુ અણુંદ મેરે લાલ, ભા॰ ૫ રાગ-ધન્યાસી, સહિ ગુરૂ વંદીઈ—એ ઢાલ, गच्छनायकपद महोत्सव । ખભનરિ પધારોઆ એ, વધાવઇ વર મલિક, દિન દિન ઉચ્છવ બહુ કરઇ એ, શ્રીસંઘ રીંગ રસાલિક. સહિ ગુરૂ વદીઇ એ. ૯૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧ ગોતમ સમ અવતાર કિ સત્ર, લબધિ તણું ભંડાર કિ સ; વંછિત ફલ દાતાર કિ સ, શ્રોસેવિમલ ગણધાર કિ સ0; વિદ્યાઈવયરકુમાર કિસ ગુરૂ નાંમ જય જયકાર કિસ. આંચલી હરષિ શ્રીસંઘ ઈમ ભણઈએ, કુગુ કરસિ પદ કારજ કિ સ; ઉલટ આણી ઉઠી આ એ વાઘરાજ મેઘરાજ કિ સ.. એહ કારિજ અદ્મ દોઉએ ધર્મતણ લહિઉ મર્મ કિ સ; વિત્ત સુઠામિ વેચાઈ એ, જી હુઈ શુભ કેમ કિ સ. સંઘતી અનુમતિ લહી , વાઘરાજ કઈ કામ કે સ; કત આ અઠવાઈ , દેશ ગરપુર ઠામ કિ સ0. ૯ સાહમી સઘલા નુહ રોમ એ, ન ધ્યાતિહા થા કિ સ; બડૂઆ રૂડા તહાં મિટા એ બહુલા બે લઈ ભાટ કે સ. ૧૦ આચારિજ ઉવઝ કરુ છે, પડિ મિલ્યા અપાર કિ સ ગુણે કરે મુનિ જેહવા એ, પૂરવલ્યા અણુગાર કિ સો. ચંદ્રઆ તિહાં કાંધી , ઘર ઘરિ વનરવાલ કિ સ0; ઘરિ ઘરિ હુઈ વાના તેણે ઝાકઝમાલ કિ સ.. માંડવડઈ સંઘ આ ઉ એ, દઈ આંધકાં સનમાન કિ સ; કમરબંધ વણ દીઈ એ. પડિ સે લારી પાન સિવ. આચારિજ ઘરે તેડી બા એ, હવણ કઈ બહુ પર કિ સ; સૂવિ સરખી તિહાં મિ છે, વધાવઈ ઘર ઘરિ શક સવ. તિહાંથી શ્રીસંઘ સાચરિઉ એ, વાજઈ નવલાં દૂર કિ સ સરણાઈ સરતિ ભલી છે, લેક મિલિઉ તવ પૂર કિ સો. ઢમ ઢમ ઢેલ પ્રસૂકીઆ એ, રણ રકિઆ કંસાલ કિ સર; કમિ દૂમિ માદલ વાજીબ એ, તાનિ વાજઈ તાલ કિ સવ. ઘમ ઘમ ઘમકઈ ઘૂઘરી એ, ડમ ડમ ડમરુએ સાદ કિ સ; ભૂગલ ભેરી અતિ ભલી એ, નવલ નફરા નાદ કિ સ0. રુડી મૂડી ઉછલી એ. યહ માંહે ચાલ કિ સ; શ્રીસંઘ આવઈ મલપતુ એ, આગાલથી બહુ બાલ કિ સવ. ૧૮ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પગ પગિ થાકડાં કરઈએ, કબહિગં&ઉડા દાનકિ સવ; મોલીઓ વેઢ વીંટી દઈએ તમ તમ વાધઈવાન કિ સો. કરતી અહવિ ઉબારણું એ, ગેરડી ગાંઈ ગીતકિ સ; સિરખી સવિ સૂવિ મિલીએ, રાખઈ રુડા ચીત કિસ.. દિવ પરિ દીપ ભલા એ, શ્રાવક સમક્તિધાર કિ સ; જાણે ઉચ્છવ આગરુએ, જાણે મંગલીક ભંડાર કિ સહ, ઈણિ પરિ ઉછવ અભિનવા એક કરતા આવઈ સાર કિ સ; પિસાલમાંહી પધારીઆ એ, સવિ મિલાઉ પરિવાર કિસ૦, ૨૨ સંવત સેલ પતઈ એ, મહા સુદ પંચમ ચંગ કિ સ; ગચ્છનાયક-પદકેરડું એ, તિલક વધારઈ રંગ કિ સવ. ૨૩ સંઘ સવે તવ હરષી આ એ, હઊ જય જયકાર કિ સ; ગચ્છનાયક ચિર જીવ એ, ધિન તપગચ્છ પરિવાર કિ સ૦. અહિવિ અખાણું કરિ ધરી એ, શીફલ કુકમ રોલ કિ સ0; ગુહલી બહલી તિડાં કરઈ, દિઈ નવ નવા તબેલ કિ સ0. વલી વલી વધાવતી એ, કાવતી ગુરૂગુલિ કિ સ0; ગછનાયક ગુણે આગલા એ, મૂરતિ મેહણવેલ કિ સત્ર ૨૬ વિવધ વસ્ત્ર વિહરાંવિઆએ, દરશણ સવિ પરિવાર કિ સ0; આણંદિઈ ઈણિ પરિકહિઉ એ, ગપતિપદ અધિકાર કિ સવ. ર૭ રાગ–કેદારૂ, ફાગનું-ઢાલ, संयमचर्या । બહુ પરિ રાજઈએ, ગાજ એ તપગછરાય, શ્રીમવિમલસૂફીસર ઈસર સેવિત પાય; અભિનવ ગૌતમ ગણધર સધર ધરમ આધાર, હીમ મહીધર ગુણધર વસુધાં કરઈ વિહાર. મિચ્છત્તમૂલ નિકંદએ કંદએ સમકિતસાર, સાવદ્યાગ અનાણએ નોઈ એ મનિ લગાર; ૨૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૫ નિર્વદ્ય ચેાગ ન્યાન ચિતિધરઈ નવિધરઇ રાગ નઇ' દોસ, મૂકઈ દોઇ ધ્યાન અશુભ એ શુભ ધ્યાનિ સÔાસ. તિજઇ કૃષ્ણે નીલ કાપાત એ પેાતએ શુભ ત્રિણિ લેસ, ત્રિણિ દંડ તે પરિહરઇ આદરઇ ગુપતિ અસેસ; પંચાચાર તે માંડઈએ, છાંડ એ ચ્ચાર કષાય; પંચ સુમતિ તે નેિ ધરઇ કરઇ પંચ વિધ સજઝાય. પચ વિષય કરઇ દૂરઇ એ દૂઇ એ પંચ પ્રમાદ, ખટ છત્ર યતન તે આદરઇ નવિ ધરઇ વાલ વિવાદ; છ છ ભેદ તપ તપઈ જપ જપઇ શ્રીસૂરિમત, વારઇ ભય ઠામ સાત એ માતા એ આઠ ધરત. આઇ મદ જે દૃ ય જયકરઈ આઠઈ કર્મ, નવ વિધ બ્રહ્મચર્ય રાખઇ એ દાખઈ એ દશ વિધ ધર્મ, બાવીસ પરીસદ્ધ સહિતુ એ ધરતુ ગુરૂ નિવે રીસ, સાધુ તણા ગુણુ જે કહુઆ સંગ્રહીઓ સાતનઈ વીસ. અદાલાનુ—ઢાલ, રાગ કેદારૂ. અઇતાલીસ આહારના દેસ, ન કરઇ તેહનું પાસ; વહુઈ આણુ જિષ્ણુવરુએ, મહિમા મદરુ એ. તપ જપસયુમ સાર, પર્ચ મહુય ધાર; ગુણુમણિ આગ એ, વિદ્યા સારુ એ. વિક કમલ વન જેડુ, દેસણા સુધારસ મેહુ; વરસઇ મનરુલી એ, દેશિ વિદેશિ વધી એ. વાવતુ બીજ સાંત્વ, રુડું જાણી તત્વ; ખ્યાયક બહુ પર એ, સધભૂમિ ઊપર એ. દેસણુ સુઇ નરનાર, પોસહુસાલ માર, ગુર્ પાસિ આવીઆ એ, શ્રાવક ભાવીઆ એ. સરવિવરિત એક સાર, ઉંચરઇ એક વ્રત બાર; ઉપધાન ઇક વહુઇ એ, પુણ્યકરી ગડુ ગહુઇ એ. ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ Page #187 -------------------------------------------------------------------------- ________________ માલારોપણ સુવિવેક, બીજી વિરતિ અનેક ગુરુમુખિ ઊચરઈએ, દુહસાગર તરઇ . આઈ સવિ પાપ, ત કરિઇ નાલ આપ; પાગ્યા સહિગુરૂ એ, વાંછિત સુરતરૂ એ, ધરઈ વૈરાગ્ય અભંગ, સંયમ રમણીરંગ; ગિરિમાં મંદર , રુપિ પુરંદરું રહે, રાગ–સામેરી, હાલ—જયમાલાનું. વુ તપગચ્છનું શૃંગાર, જાણે સમતા રસભંગાર; શ્રીમવિમલ ગણધાર, ન્યુ જ્ઞાનતણું ભંડાર ગુરૂ મૂરતિ મેહણ વેલિ, ગુરૂ ઉપશમ રસની રેલિક ગુરૂ પૂઈ અષ્ટવિદાન, ગુરૂ અકલકલા સાવધાન. ઈચ્છાલપ વાંચઈ રુડ, ગુરૂ ભિગ્રહ બહુ કરઈ સુંડી; માન ન ધરઈ પૂજ્ય લગાર, માયા લે કઈ પરિહાર. ૪૪ મદ મત્સર શુરૂ કરઈ દૂરિ, ગુરૂવામિ સં દ ભૂાર; ગુરૂનામિઈ વંછિત ભેગ, ગુરૂનામઈ નવલ સગ. ૪૫ ગુરૂનામિ બહુલી રિદ્ધિ, ગુરૂનામ વછત સિદ્ધિ ગુરૂનામિઈ નવઈ નિધાન, ગુરૂનામં વાધઈ વાન. ભામડાં ભગવન આજ, ઊરણ કરૂં ગુરૂરાજ; ગુરૂનાંમતણું બલિહારી, દુખ દુમત હાર નિવારી ભૂત પ્રેત વલી વશિ થાઈ, દુષ્ટ જવર દૂર જાઈ; યુ જંગમતીરથ સાર, જિ. શાસનિ જય જ્યકાર. ગંગાવેલકણ મવતુ, ગયાણુંગણ તારા મવતુ; રયણાયર રણુહ સંખ, કરઈ ગુરુગુણ તુહિ અસંખ. ૪૯ લેટીગણુડે પાએ લાગું, ગુરૂ સેવા મહાન માગું; આણંદમ પ્રણમઈ પાય, કર મઝ ગુરૂ સુપસાય. રાગ–અલ્હાર, મેરી આખડી કરૂકઈ રે—એ હાલ. યુગપ્રધાન જાણુઈ સહુ, જિનશાસન સુરતાન રે, ગુરુગુણ ગાતાં સંપદા, સહી વાધઈ રે અધિકુવાન, ૫૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ મેરા સહિગુરૂ વધાવું રે, હાવું રે તપગછરાય; નિત પ્રણમુ રે શ્રીગુરૂપાસ, જિમ કિઈ રે નરમલ કાયા જિમ હુઈ રે બહુલું આાય, મેરા સહ ગુરૂ વધાવું રે.-આંચલી. ધિન અમરાદે કૂખડો પરાજ કુલ ધન રે ધિન સુગુરૂજી ઈદબોબલા, રુડ ચુબહ રે સંઘ સુપ્રસન્ન મેડ પર સેભાગહરિષસૂરિ પટ જ્યુ, હે વ મલસૂર સીસ રે, ચવિહ સંઘ ઈણિ પર ભણઈ. ર્ છ પત રે કેડિ વરસ. મેર ૫૩ જ દૂ સાયર ચંદવુ, જાં તપઈ તેજ દિણંદ રે; તાં એમવિમલસૂરિ ચિર જવુ, સુખપદ રે દઉ આણંદ. મો૫૪ આણંદ મકલા મિલી સંવત એસઈ ઘમાસ રે, દસમી ગુરૂવારિ રચિ૭, નંદરા. રે પાક ઉડાસિ. પપ મનરંગિ જે ભણઈ ગુણઈ, વાંભલઈ રાસ સાલ રે, નવનિધિ તસુ ઘરિ અંબાઈ, સાંખ ફલો રે અમર રસાલ રે. પ૬ g!swamtwrJILALIJLAY!:00AMALAIMILAPI पूज्यश्रीसोमविमलमूरिरासः समाप्तः ।। Page #189 -------------------------------------------------------------------------- ________________ EEEEE ૧૦ શ્રીદેવલમૂરિ—કાર્યે । F ક ♛. अर्ह aaazee ॐ नमो जिनचन्द्राय परमोदयशालिने । समग्रभुवनाभोगकमलाकेलिसने ॥ १ ॥ नमः श्री आदिदेवाय देवसंसेवितांइये । धर्मार्थकामसंपत्ति सुरसिन्धुहिमाद्रये ॥ २ ॥ नमः श्रीवर्द्धमानाय तीर्थेशाय स्वयंभुवे । नमः श्री गौतमायास्तु सर्वाभीष्टश्रियां भुवे ॥ ३ ॥ રાસ. ----- ત્રિભુવનગગનવિભાસનદિયર, નયર જીમાઉલિ વાસ રે; નમિય નિરંજન ભવભયભંજ, સજ નર્જન પાસ રે. કવિજનમાનસસરવરડુસીય, સરિસીમ અવિચલ ભત્તિ રે; ધ્યાઇસુ ભાવિઇ” દેવી શાઇ, શારદશાશકતિ રે, અહે. શારદ શશિકરતિ, મિલગુગ પતિ, સૂરિ પુર'ધરુ એ, સાહુગ સુંદરુ એ; આગમગચ્છિ સિણુગાર, સયમશ્રો ઉર હાર, રુપિઈં સાહુઇ એ, જનમન માહુઈ એ. સજ્જનકમલક્રિષ્ણુ દ, દીઠઈ મુનિ આણુંદ; સેવઇ નરવરુ એ, ગુણુ ગાઅમગુરુ એ; ૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રીદેવરત્નસૂરિદ, પ્રાગવંશ કેરઉ ચંદ, ગાઈસુ ગણહ એ, સહજ મનેહરુ એ. અણહિલવાડઉં પાટણ, પાટણનયર જે રાઉ દિસઈ જિહાં શ્રીઅ જિણહર, મણહિર સંપદ ડાઉ. ચડસી પેથડનઈ કુલિ, કલીય કલા સંસાર; તિહિં વસઈ વહુર કરણિગ, કરૂણાગરૂ અડિસાર. કતગબે તસુ ઘરિશુઅ હ બ નયણ સુરંગ; સીલિઈ સીય જિમ સહ મ, રાહ એ પા પહ સંગ. જાવડ તસુ તણઉનંદણુ, નંદણિ સુરતરૂ જેમ, દિનિદિનિ રુપિઈ દીપઈ, જીપ એ જિઈ હેમ. અr I नीलोत्पलदलनयनं के सुविता(? नैव शारदीनशशिवदनम् । यं वीक्ष्य रूपमदनं के मुदिता नैव गुणसदनम् ॥ १२ ॥ નિર્મલનિજકુલકમલદવાયર, સાવર સમ ગંભીર રે, અનુદિન નવ નવ માં ઈમનાથ, રવિર સારાથ ધીર રે. ૧૩ સહસિ મને હર શશકર નિરમલ, કમલ સુકમલ પાણિ રે, ગજગતિલીલામંથરચાલઈ, એલઈ સુલલિત વાણિ રે. ૧૪ અઢેલું. બેલઈ સુલલિત વાણ, સુંદર ગુણ મણિ ખાણિ, સુજના નંદન એ, વાણુ ચદન એક નિરમલ કેમલ અંગ, સુલા રત રુપિઈ ચંગ, ધરમ મંદ એ, તેજઈ દિ નઠ બ. જસુ એક સુંદર પુત્ત, ઉત્તમ ચાર પવિત્ત, ૧૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધન તે જનની , ગુણતરૂ અવની એક ઈમ બેલિઇ સહુ કેાઈ મહલિ કુતાગ જોઈ, પાંચ વરીસુ એ, નહી કોઈ સરીસુ એ. - ૧૬ ફાગ ૧૭ અવસરિ ઈણઈ સુહુમર, ગુએ ગુણિહિ ઉદાર; દેખી અ રૂપઈ લઉ, બહુએ લક્ષણિ સારી તતક્ષણિ તેડીએ તાતહી. વાત જવી સાર; જઉ સંઘમે એક લઈ, તું હે ઈ ગચ્છકૃણગાર, ૧૮ જય વિકિઈ જા , " હું બહુ માનિ ભાઉ; સંયમ લેવા ગહરાહક, હુઉં અગિ જસવાઉ, દીક્ષાઉત્સવ મંડા, ખ ડ સ હ કાંદ; આવઈ તિહાં જન બહુવિ, ચવિત સંઘ આણંદ. काव्यम् । महोत्साई सङ्घ भजति सकलेऽहर्निशमपि क्षणद्वैते नूनं भवति सुजनेषु प्रमुदिषु । व्रतं धित्सौ यस्मिन्ननु सहनवासः स्थितजना न मन्यन्ते स्म स्वं कति कति परं वंचितमिव ॥२१॥ રાસ. નિત નિત જિમણવાર આવારી અ, નારીઆ ગાઈ ગીત રે; નાનાવિહ માગતજન માનિઈ, સુરૂારૂ જીત રે. જિગુહરિ જિણવરપૂજ ચાવઈ, નાચઈ પાત્ર સુરગ રે; ઈશુપરિનયરિહિં કીધ મહોત્ર ૬, "સવિ નહી કુણિ જંગિ રે. ૨૩ અઢઉ, એ સવિ નહી કુણિ જળ, જણ બોલઈ મનરંગ, - તિહાં ઈણ અવસર એ, પ, ક દ કરી એ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કુતિગદે ઉરિહંસ, પ્રાગવંસ અવયંસ, ગુરૂ પાય લાગઈ એ, ચારિત્ર માગઈ એ. ૨૪ જાગિઉ મઝ શુભ કર્મ, જાણિક ઘમ્મહ મમ્મ, ઇમ એ બેલઈએ, નહીં કે તલઈ એ; માય બાપ બેઈ આવી, ગરુઈ જેવિ જેવિ ભાવિ, સંયમ દેસિ એ, અમિ પણ લેસિઉ એ. શ્રીજયાનંદસૂરિ, અભિનવ આણંદપૂરિ, વેષ તઉ આપઈએ, સંજમ થાપઈ એક સતસહુઈ માહ માસિ, સિત પંચમિ ઉલ્લાસિ, ચિહુજ સરિસઈ એ, ગઈ હરિસિઈ એ. પાટણમાહિ બહુ જગિ, ચારિત્ત લીધઉ રગિ, જણ ઈમ જપઈ એ, કુતિગ સંપઈ એક ઈમ બેલઈ ગુરૂરાજ, રુડઉં હઉ કાજ, ઈણિ ગ૭િ સેહઈ એ, ભવિઅણુ બેહઈ એ. પાંચ મહાવ્રત ધાર એક વાર એ પાંચ પ્રમાદ; સૂધઓ સંજમ પાલ એ, ટાલ પર પરિવાદ. દીસએ વિનય વિચક્ષણ, લક્ષણ કહિજ શારીરિક સમરથિ લીલાં લેહનઈ, કેહ જીતઉ જિણ વરિ. સુમણુઈ સુખિઈ સુલક્ષણ, લક્ષણ સાલંકાર; નાટક છંદનઈ નવનવઈ, કઈ કવિત્ત સુસાર, ગણિત પ્રમાણુ પરિસીલિઈ, લોલઈ મુણઈ વિચાર, મુણિવર આગમ વાચઈ, સંચઈ સુકૃત અપાર. વ્યા . समुदय क्रोधाद्यरिनिवहमात्मान्तरगतं निधायान्तश्चित्ते बहुविधसुशास्त्रोपनिषदः । लसच्च्छीसिद्धान्तामृतजलधिमध्येऽनवरतं परी केलि कुर्वन् जयति स मुनिर्गच्छतिलकः ॥ ३२ ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ રસઉ. તિણિ સમઈ રતિ પ્રી. પ્રતિ બોલીઅલા, મહીઅલી મઈ મુનિ દોખી અલા; તુમ મવિ માનઈ આણત, મનિ મયણ મહા ભડ રુડ, લઈ ઈPઈ હું ન દીઠ, ટાલિસ વિહિ વરહમાણ. તતક્ષણિમિત્ર વસંતહ કારિઉ, કેમલ વયણે તે તણિ વારિક તઉ ગહગહિક અપાર; કણુયર કેતકનઈ બીજઉરી, પાડલ કેસર કરણે મઉરી, તરણું ગાઈ તાર. ૩૪ ફાગ, કાગ, ફલ ભરિ સહકાર લહકઈ, ટહકઈ કઈલ વૃંદ; પારધિ પાડલ મહિમા, ગહિ ગોહિઆ મુચકુંદ, ચંદન નારંગ કદલીઅ, લવલીએ કરઈ આનંદ, રમઈ ભમઈ બુહ ભંગિઈ, રંગિઈ મધુકર વૃંદ વનિ વનિ ગાયન ગાયઈ, વાસઈ મલય સમીર; હસિમાસ નાઈ રમણ, રમણીય નવનવ ચીર. કિંશુક ચંપક ફેફલિ, ફલિઆ તરૂવર સાર; મયણ મહીપતિ ગાઈ, રાજ રસ શૃંગાર, काव्यम् । चापं पुष्पमयं शरानलिमयान् कृत्वा च सैन्यं स्त्रियो दूतं दक्षिणमारुतं मधुपथ मित्रं विधुं सैन्यपम् । उच्चैः कोकिलनादवाद्यनिवहः कामोऽयमामोहयन् विश्वं विश्वमदो मदोद्धरतरः सज्जोऽभवदिग्जये ॥ ३९ ॥ રાસ, રતિપતિ અબલા બલ સારીસ, રીસઈ ચાલઉ વીર રે; Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ મિત્ર વસંત પ્રમુખ નિજ પરિકર, પરિકરિઉ યતિ ધીર રે. ૪૦ આવિ મુનિવર પાસઇ તેજવ, જવ તવ હઉ ઉવસ’તાપ રે; સીયલ વચ તસુ દેખી અતિઘણ, ઘણુ ગુણ આગમ ચાંપ રે. ૪૧ અહૈ. તઉ ઘણું ગુણુ આગમ ચાપ, ધ્યાન સુખાણુ કલાપ, સીલગ રથ વરુએ, નાયક જય કરુએ; ઝૂઝઇ તિહાં મુનિરાઉ, વઈરી ટાલઉ ઠાઉ, ખાણુ આટૅપિઇ એ, મેહુઇ” કાપિ' એ. ત ગરુષ્ટ અભિમાણિ, શ્રૃઝ ચડિ” સુપ્રમાણિ, એ વિ ભાજઈ એ, ગુણુતર વાજઇ એ; તઉ હ્મ યુધિગિ, હણી મયણુ સુગિ, તઉ તિમ નાઠઉ એ, જિમ નવિ ટ્વીઉ એ. મહી લિહુઊ જયકાર, શાસન હર્ષ અપાર; સવિ ગુણુ છાજÛ એ, આગમ ગાજઇ” એ. ગુરૂ મનિ હુઊઊ વિચાર, આપઉ' ગચ્છતુ ભાર; એ અતિ સમથૂએ, પૂજઈ મનેરથૂ એ, ફાગ યહર માલ સ્મૂધઉં, સૂધઉ બિહુ· પખિ જાણુિ; ભાવિ અનઇ વ્યચ ગાલઉ, બેડલઇ મધુરીય વાણિ. પ્રાગવ'સિ ચાંસિ કુલિ, કલિઈ ભલુ જી’હું વાન; શ્રી ગુરૂ ચલણે લાગઇ, માગઇ" શ્રીસંધમાન. પાટણમાહિ મહૅત્સવ, નવ નવ કરઇ અનેક, ક્રિશિ દિશિ સંધ તેડાવઈ, આવઈ ધરીય વિવેક. ધવલ ગાઈ તિહાં નારીય, સાકર કરી સિણુગાર; સાહમીવત્સલ સંઘ પૂજે, પૂજઈ હું અપાર. ૪૨ ૪૩ ૪૪ ૪પ ૪૬ ૪૭ ૪૮ ૪૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શાજ્યમ્ । गीतं गायनमण्डली सुमधुरं गायत्यमन्दस्वरं भौघ भणति स्तुतीः सुधवलान्यवारयन्त्यङ्गनाः । आतोद्यानि चतुर्विधानि च तथा वाद्यन्त उच्चैस्तदा हर्षाद्वैतमिति प्रवृत्तमतुलं श्रीसंघमेलापके ॥ ५० ॥ રાસ ઉત્સવ કરી ત્રિયાણુવ વસિઇ, સિધ” ઇસાહુ માસ રે; ઉજ્જલ પ‘મિ વર બુધવારઇ, સારી સવિહ્ સ રે. શ્રીજયાન’દસૂરિ પાટિ સુથાપ', આપ સૂરિમંત્ર સાર રે; ધવલ ગાઇ” તિહાં ર’ગિ સેહાસિણ, સાસણ જય જયકાર રે. પર આવેલા સાસણ જય જયકાર, ભટ્ટ કરઈ કઇ વાર, શ્રીસ’ઘ ચીવરુએ, દીજ* અતિવરુએ; ગધવ રુયડ' ગાન, દીજઇક મહુ વિહ દાન, વાજિંત્ર વાજઈએ. મનર’ગિ ગાજઇ’ એ. શ્રીસ’ઘ પરમાણુંદ, હરિસીય સજ્જનવૃ ંદ, પ્રીતિ કોલાહલએ, મન અતિ ઉજજલ એ; પાટ.............. વિસાલ, ઉત્સવ કોધ રસાલ, સેાહુઇ” ગણહરુએ, પાટ પુર'ધરુ એ. પાલઈ પંચાચાર, જાઇ તત્ત વિચાર, સસમઇ પર સમઈ એ, ........અતિ ક્રમઈએ; વાણી અમૃત સમાણુ, તેજિ અભિનવ ભાણુ, વિઅણુ મેહુઈ એ, મહીયલ સેાહઇ” એ. અનિશિ સાધુ અનેક, ....................વવેક, તીઠુ ગુરૂ પાસઇ એ, અભ્યાસઈ એ; શ્રુત ૫૧ ૫૩ ૧૪ ૫૫ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ દરિસણ નાણું ચરિત્ર, ત્રિભુવન માંહિ પવિત્ર, નિત નિત સાધઈ એ, ગુણ ગણિ વાધઈ એ. ફાગ. સેવકશિવસુહદાયક, નાયકમુનિવર, જાણે જસુ યશ શારદ, વારિદ પૂનિમચંદ. મુનિવર નિમ્મલ માન, માનસસરેવર હંસ, બુદ્ધિઈ છપાઈ સુરસૂરિ, સૂરિસર અવયંસ. ભવિયણ ભવજલ તાર એક વાર એ દેષ સુજાણ; જિનવર શાસનિ દીપએ, માણ. નામિઈ નવનિધ આવઈ, ભાવઈ ગુણ જસુ રાય શ્રીદેવરત્નસૂરિસર, ઈસર દેવઈ પાય. काव्यम्. ગામિન થીમાના રાસને તેનાથી सचक्राणां प्रमोदः स्फुरति विकसति श्रीपदं सङ्घपमः। बोधं प्राप्नोति लोकोऽभ्युदयमयति च श्रीजिन- -धर्मों जीयास्त्वं सूरिराज ध्रुवमिति जनताशीर्वचास्युल्लसन्ति ॥६१॥ રાસ. મુહ જિમ પૂર્તિમ શારદ શશિકર, કર પંકજ જસુ સિદ્ધિ રે, મન સુદ્ધિ ભાવિઈ ભવિયણ સેવઉ, સેવક પૂરિઇ રિદ્ધિ છે. દર રાસ, જા ગણુગણિ દીપઈ દિનકર, કિરણે રોહિણિકત રે, તે મહિમંડલી સુંદરશ્રીગુરૂ, ગયા ગુણિ જયવંત રે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સંવત ચઉદ નવાણું વરિસિઈ, રૂતુ વસંત જન મહનઈ દિવસિઈ, મનરંગિ હિ સુવિશાલ ફાગબંધી એ ગુરૂ વિનતી, ભાવ ભગતિ ભેલિમ સંજુતી, કીધી રસ ચઉસાલ ૬૪ ગણહર શ્રીદેવરત્નસૂરિસર, ઈમ વીનત્તી કરી જે નરવર, વંદઈ ભગતિહિં સાર. તાહ ઘરિ વિલસઈ નવનિધિ અહનિશિ, સવિ સુહાસંપદ નિતુ હુઈ તીહ વાસ, વંછિય સિદ્ધિ અપાર. ૬૫ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII3 તિ શ્રીગુસા સમાપ્ત . HTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT ALL THI, Page #198 -------------------------------------------------------------------------- ________________ 'S བ་ས་ ་ श्रीविजयसेनसूरि-निर्वाणरास। શ્રીગુરુભ્યો નમઃ | દુહા. સરસતિ મતિઘઉ નિરમલી, મુખિaઉ વચન વિલાસ ગાઉ તપગચ્છ–રાજવી, વિજયસેન ગુણરાશિ. જગમાં જગગુરૂ હિરજી, હુઓ અધિક સેભાગ; મહિમા મહીમાહિં ઘણુઉ, જિમ રામમુની મહાભાગ. તાસ પાટિ ઉદયાચલિઈ, ઉગ્યુ અભિનવ ભાણ શ્રીવિજયસેનસૂરિસરુ, જેહથી નિત સ્યવિહાણ. ભાગ્યવડું શ્રીપૂજ્યન્તુ, કુણઈ ન ખંડી આણુ જિનશાસનમાં જાગતાં, હુઆ અધિક મંડાણ. ખરચ પ્રતિષ્ઠા પૂજણ, સંઘ તીરથ ઉદ્ધાર; રાસ-ભાસ-કવિ ગ્રંથથી, તે સુણ અધિકાર. છેહડઈ જે નિર્વાણનઉ, કહું લવલેશ વિચાર, તાત માત ગુરૂ ગામનઈ, નામ થકી સંભાર. રાગ-આસાવરી, મતિ નિમલ જિન નાઈ કીજઇ—એ હાલ. નડલાઈ નગરી સેલ ચિડોતરી, ફાગુણ પૂનિમ જાયા તાત કમાકુલિ માત કેડિયદે, સુત કુલમંડન આયા. Page #199 -------------------------------------------------------------------------- ________________ યુગતે નામ ઠવિઉ જેસંગજી, ૫ કલા ગુણ ભરી, રુપે સુંદર નઈ સેભાગી, પરમ પુરૂષ અવતરીઉ. તેરેવરી શુદી પેઠ એકાદશી, મહોત્સવ માતા સાથિઈ; સૂરતિબંદિરિ દીખ્યા લીધી, વિજયદાનસૂરિ હાથિઈ. અઠાવીસઈ મહાવદિ સાતમિ, જાણિ પદવી દીધી; અમદાવાદ નગરી સાહા મૂલઈ, પૃથિવી ઊરણ કીધી. જય જયકાર હઉ જગમાંહિ, વિજયસેનસૂરિ રાજઈ; જિહાં જિહાં વિહાર કરિ મહી મંડલી, તિહાં તિહાં અધિક દિવા જઈ. ૧૧ દિલ્લી લાતુર સહર આગરા, મરૂધર ગુજરદેસ, સેરઠ કંકણુ કાહત હાલા, જિહાં જિહાં નવલા વેસ. તિહાં શ્રી પૂજ્યઈ વિહાર કરીનઈ, તે સવિ પાવન કીધા; તિહાના સંઘ અનેક પરિ ધન, ખરચી લાહા લીધા. એક દિન શ્રીપાતસાહ બેલાવઈ, દરિસન કરિયા કાજિઈ; ગુજરથી લહર પધાર્યા, જિમ કુમતિ મદ ભાજઇ. કુમતિ મત મિથ્યાત ઉથાપી, શ્રીજિન ધર્મ સેહવઈ. અકબરસાહ સભામાં યુગઈ, જિનશાસન દીપાવઈ સ્વઈ મુખિં પાતસાહ પ્રસંસઈ, દરિસન બડા તુમ્હારા; કહી રહણું દેઉ મિલઈ જિહાં, દિલમાં સાચ હમારા. જગગુરૂનઈ દીધા છઈ, જે જે ધર્મ બેલ શ્રી સાહિ; તે સવિશેષ પણઈ સવિ કીધા, દીધા હરસવાઈ. યુગતિ જૈન ધર્મ મત થાપી, દિલ્હીપતિ દિલવાલ્યું, હીરસવાઇ વિરુદ ધરાવી, જિનશાસન અજુઆલ્યું. જીવ અમારિ સેતુંજગિરિ, મુગત તીરથના ઉદ્ધાર લાખ ગમે બંદીજન છૂટા, તે સવિ ગુરૂ આધાર આચારય વાચક પંડિતપદ, શ્રી પૂજ્યઈ પદ દીધા, શ્રીજિનસાસન ભાર ધરીનઈ ધર્મ કાર્ય સવિ કીધાં. ઓસવંશકુલબરદિનકર, ચરણકરણગુણભરીઉં; સાહવિરા પાઈ નંદન, વિહિત મુનિ પરિવરીઉ. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૧ યુગપ્રધાન સમ અતિશય અધિક૬, સકલ સૂરિ સિગાર વિજયદેવસૂરિ ભલાવ્ય, તપગચ્છ-પદવિભાર, જવ આબાધ હૂઈ નિજ અગિઈ, પરિકર ભાવ જણાવાઈ ધીર વીર સાહસીક સૂરીસર, નિજ મનિભાવન ભાઈ એ સંસાર અસાર તણી ગતિ, ચિંતઈ અંતરયામ; જાગ જાગિ છઉ ચેતિ ચેતિ તું, તઈ ચતુરંગી પામી. ૨૩ હાલ. રાજનગરથી પૂજ્ય પધારિયા, અનુકમિ સેજિત્રઇપુરિ આવિયા, દેવતણી ગતિ કે નસકઈ કલી, ભવિતવ્યતા જે તે કિશું નવિ દલી. ૨૪ તિહાં જોઠવદિ દશમી દિની, સાચવી સાર વખાણ; શુભ ધ્યાન કરિ મધ્યાન વેલાં, આહાર સહજ પ્રમાણ; તિહાં લગઈ સુખ છઈ પૂજ્યનઈ, નિજ અંગનઈ પરિવાર; પુણપહુર પાલિ થાક્તઇ, વાસઉ પધાર્યા નાર. અવસરિ તેણુઈ મારગિ ચાલતાં, સાધુનઈ શ્રાવક સહુ સંભાલતાં; નારિ સમીપિં જવ આવ્યા વહિ, જલવાવરવા તબ બઈઠા સહી. ૨૬ તવ સહીઅ બઈડા, ભૂમિ હેઠા સહુએ દીઠા જામ; અંગ તવ વિરુઉં થયું, ખિણ એક પુયા તામ; બઈઠા થઈ જલ વાવ, પાણિ તે ન લાગું અંગિક ચુંથાઈ અંગે અનેક પરિ તિહાં, કિસ્યું નહિં મન રંગ. ૨૭ એહવઈ ભગવાનજી ઈમ આદિસઈ અંગ અડ્ડારું નથી અમ વશિ; સહુ પરિવારિ બહુત યન કીયા નારિ નગરમાં ગુરૂ પધરાવીયા. ૨૮ ઈમ નિસુણિ ગામિ સુઠામિ આ, આથમ્યું તવ સૂર, આહાર ચાર અને ઔષધ, પરિહર્યા સવિદ્દ, આહાર તવ પાછું વહ્યું............. જબ લગાર, પણિ સાવધાન પણું ભલું, ચેતન ઠામિ અપાર. ૨૯ ધિન એ મુનિવર ધિનઢઢણધ, તપ સંયમસિ6હુઆ એકમના ભવજલ તરીઆ આતમ તેહની, જેસંગજી ગુરૂ ભાઈ ભાવના. ૩૦ ૨૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૩૩ ૧૨ ખિખિણુઈ અંજલિ જલ પરિઇ, જીવિત ઘટઈ નિરધાર, આપણુ આતમ હિતકરૂ, જિમતરૂ એ સંસાર; પરમાં ચ્યારઈ દોહિલ્યાં, લાભતા વારેવાર, મનમાંહિ પિતઈ ચીંતવી, પરિહરવા ચ્યારે આહાર. સરુપ વિચારી નિજ જીવીત તણું, અતિહિં આતમ હિત કરવા થાણું અકબરપુરમાં એલઈ કે તરઈ, પધરાવ્યા મધ્યરાતિ પાસિરઈ ૩૨ સાવધાન સહુ કરી, નીજ પાસિ સવિ પરિવાર, તિણઈ સમઈ તિહાંનઉ, સંઘ સહુ મિલઉ લાઈવાર વિઝાય નદીવિજય કીરતિવિજય પંડિતનામ, દેઈ રામવિજય, શાંતિવિજયાદિક વયાવચ કામ, મન વચ કાયા સૂધ સંવરી, પંચ મહાવ્રત વલી ખાં કરી પંચાચારઈ નિશ્ચલ આદરી, આઠઈ પ્રવચનમાત મા ધરી. ૩૪ મનિ ધરીએ સતરઈ ભેદ સંયમસાર નિતીચાર, તપ ભેદ બારસંભારિ દસવિધ સાધુ ધાર; જિન સિદ્ધસાખિ આલોઈઆ, મન વચન કાયા દેષ, સંવેગ રસ સમતા સમાધિઈ, ધરી સુખ સંતોષ. તિહાં શ્રી પૂજ્યઈ અણસણ ઉચ, અરિહંતાદીક શરણુ સદા કર્યું, પુણ્ય પ્રભાવઈ શમરસ આદરી, વરસ્વામીની પરિ મનમાં ધર. ૩૬ આરાધના ચઉસરણ અણસણ ખમતિખામણુ કીદ્ધ, પરિવાર પાસઈ સદૂદહી તિહાં, સબલ સંબલ લીદ્ધ; આતમાં આગઈ નિરમલ ઉર નિજ ઉપગ, નિજ પ્રબલ પુણ્ય પસાઉલઈ, સહી મિલઈ એ સંગ. ૩૭ ખંભાયતનઈ અકબર ધુરતણુઉ, પૂજા કરતુ સંઘ મિલ્ય ઘણુ ઈમ અણસણ આરાધન ખામણાં, ઉસરણ સાત સમરણ જે ભણ્યાં. ૩૮ શ્રીવાચકાદિક સહુ મિલી સંભલાવતાં સિદ્ધાંત, તે સાવધાન પણઈ સહી સદહીને એકાંત; Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩ યેઠ વદી એકાદશી ઉગતઈ આદિત્યવાર, શ્રીવિજયસેનસૂરિ પામ્યા સ્વર્ગના સુખ સાર. હાલ. ૪૦ ૪૦ મેઘજી ત્રાષિની ભાસાએ ઉત્તમ જાતિ કથીયાકેરી, પંચભાતિ બહુ મૂલ; સત્તર ખંડ માંડવી મડાણ, રચના કરી અમૂલ. ભાગી ધર્મ કરૂ જગજાણુ, એ તનુ પુણ્ય તણું પરિમાણ; જૂઓ જેસંગજી નિરવાણ, હુઆ જે જિનશાસન ભાણ, સેતાગી ધર્મ કરૂ જગ જાણુ-આંચલી. અંગ પૂણઈ પૂજ્યતણુઈ તિહાં મહીસુંદી સઈ વસ, અગર દેઈ મણ અધમણ કસર, સૂકડી મણ લીસ. સે૪૧ સાર કપૂર ચઓ કસ્તુરી, સખરા દ્રવ્ય અનેક તે સવિ દહન વેલાઈ ચિતામા, આ કવિએ વિવેક. સેવ કર ચિતામાંહિ શ્રીપૂજ્ય પુઢાડયા, તવ કુંઅરજી ગાંધી; મુખ ભરી ઈઈ કપૂરઈ, પુણ્ય ગાંઠડી બાંધી. સે. ૪૩ સાહા સેમા એમકરણ સંઘવી, ગાંધી કુંઅરજી વાલી; રુપાઈઆ સઉના મહમુદા, પિલ લગઈ ઉછાલી. સે. ૪૪ દરવાજાથી ઠામ લગઈ વલી, માંડવી લેઈ જાતાં, દેકડા રૂપઈએ સર્વના તિમ, ઊછાલ્યાં ઈમ થાતાં. સો૦ ૪૫ મહીસુંદી રૂપઈ મહુરઇ, પૂજઈ સંઘ અશેષ, ખરચાનું સવિ મહુરમાનઈ, આઠહજાર વિશેષ. સે૪૬ જિહાં લગઈ અંગ લગારઈ દીઠું, મહિમા ભાવઈ ભગતઈ; તિહાંલગઈ પૂજી વાવી ચિતા તે, ઈમ ઉત્સવ અતિ શક્તિઈ. સ. ૪૭ ચહિ ઉપર સહકાર અછાં છે, તે શાખા તેણી રાતિ; ફલ સંભાર તે ફલી લેકે, સહુ દીઠી પરભાતિ. સે. ૪૮ ધિનતે માતા પિતા જિહાં જનમ્યા, ધિન તેગુરુજેણુઈરીખ્યા ધિન તે સંઘ સુણ ગુરૂ વાણી, હિઅડઈ ધરી હિત શિખ્યા. સો૦ ૪૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જે નરનારી તણુઈ શિરિ પૂજ્યઈ, વાસ ડવિ નિજ હાથીઈ, જેણઈ વઘા પૂજ્યા પ્રતિલાલ્યા, તસ હૂઈ અવિચલ આથિ.૦ ૫૦ એ મહીમાવત મુનિ પતિ મેટલ, અતિશય ગુણ અધિકાઈ, જેણઈ અકબર રાજા રીઝવીએ, મહીઅલી નામ વધાઈ. સ. ૫૧ હાલ, રાગ–ધન્યાશ્રી. પર ઠામ અભિરામ આરામ કરી અભિનવું, સંત પુણ્યવંત ભાઈ લાગિ લાધું; જિહાં સખર અગર સૂકડી ચિતામડિ, તાસ સમર્થ્ય વન અસ્તું સુરભિ બાંધું. જીપીઉ જૈન ગુરૂરાજ જેસંગજી, દીપી જે સકલ સૂરિશ્ચંદે જિમ ઈહાં ભાગ્ય ભંડાર ઉઘાડીઓ, તિમ તિહાં દેવતમાંહીં ઈદે. જીવઉ૦–આંચલી. ૫૩ સાહ સેમ તિહાં શૂભ થાપ્યું વડુ, પડવડ અતિહિં મંડાણ સહઈ જેહ નરનારી ગુરૂ પાદુકા જઈ નમઈ, તેહ નિજ સાધિ સુરધેનુ દેહઈ. જી. ૫૪ સંઘના થાઠ આવઈ તિહાં નિતનવાં, ભેટવા થંભ એ તીરથ જાણી. સ્નાત્ર મહત્સવ કરઈ કરમ કલિમલ હરઈ, પરમગુરૂ મનિ ધરઈ ભાવ આણી. શ્રી વિજયસેન ગુરૂ નામ મહામંત્રનું, ધ્યાન મનમાં ધરું ભવિક પ્રાણું શેક કે મત ધરૂ અધિક સંવર કરું, પરિહરૂ અઠદસ પાપ ખાણી. ઝિ૦ ૫૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સ. જગમાંહિ મહીમા ગુરૂ તણુઉ જે અતિઘણુઉ છઈ મઈ સુષ્ય, દોઈ હાથ જોડી બુદ્ધિ છેડી છામિ કોડી સઉ ગુણ્યઉ શ્રી વિજ્યદેવસૂરિ નંદઉ ભાવિ વંદઉ વલી વલી, વર વિબુધ વીપ સસ વિદ્યાચંદ આશા સવિફલી. પ૭ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIMa ॥ इति श्रीविजयसेनसूरिनिर्वाणसझायसंपूर्ण હા HTTPir ImamTIFFINITIHTTIDAILutDDITTEpiriram Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અમદ श्रीविजयसेनसूरि-द्वितीय निर्वाण। જય ૦ ૩ સરસતિ ભગવતિ ભારતીજી, ભગતિ ધરી મનિમાય; પાય નમી નિજ ગુરુ તણાજી, ગુણમ્યું તપગચ્છરાય. જયંકર જેસંગજી ગુરૂરાય, નામિ નવનિધિ પામિઈજી; દર્શનિ દારિદ્ર જાય, જયંકર જેસંગજી ગુરૂરાયે--આંકણું. સાહસીક શિર શેખરજી, કવિજનમનતરૂકીર, હીરવિજયસૂરી તણાજી, પટ્ટધુરંધર ધીર. જયં૦ ૨ ભરતભૂમિભૂષણમણિજી, દેસ વડે મેવાડ નડુલાઈ નગરી ભલીજી, લેક કરઈ લખલાડ. સાહ કમાકુલ કુલ ગિરીજી, કેડાં માત મલ્હાર, જેસંગજી જગ મેહિઉછ, જિમ ગોપી ભરતારિ જયં૦ ૪ બ્રહ્મામુખ અંબરથકીજી, ભૂપતિ અંક (૧૬૦૪) વખાણિક ઈણિ વરસિં ગુરૂજી તજી, જન્મ હૂઉ જગ જાણિ, યં પ ફાગણ શુદિ પૂનમ દિનિજી, દિનકર વાર ઉદાર ઉદયસિંઘ રાણા તણઇંજી, રાજિ જયા ગણધાર. જય૦ ૫ સાત વરીસા સુત હૂઉછે, જબ જેસંગ કુમાર; સાહ કમઈ સંયમ લિઉ, છાડિ નંદન નારિ. નવ વરિ જેસંગજી જ, નિજ જનનીની સાથિ, પર સંયમ સુંદરી જી, વિજયદાનસૂરિ હાથિ. જયં. ૮ સંવત સેલ તેત્તરઈજી, ચઢિઉ ચારિત રંગિક સૂરતિ બંદિર માંહિ હૂબજી, શ્રી જિનશાસન જંગ જયં૦ ૯ જય૦ ૭. Page #206 -------------------------------------------------------------------------- ________________ 24 en હાલ. શ્રીવિજયદાનસૂરિસરિ, જયવિમલાભિધ થાણે રે, હીરવિજયસૂરિજનિં, ચતુર ચેલે એહ આપે છે. ૧૦ હીર પટેધર જગ , જેસંગજી ગુરૂ જગ જયે–આંચલી. હીરભકારક હિઅડલઈ, શ્રીજયવિમલ ચેલે રે. વિનય વિદ્યા ગુણે કરી વચ્ચે, જાણે મેહણ વેલે રે. હીર૦ ૧૧ અનુકમિડીસઈ પધારિઆ, હીરજી ધ્યાઈ સુઝાણે રે, શ્રીગુરૂવચન તે શિર ધરી, જેસંગજી કરઈ વખાણે રે. હરિ. ૧૨ પ્રગટિલ સુર ભણઈ ગુરૂ સુણે, જે તુહ્મ જેસંગ ચેલો રે; તે હુસ્મઈ ત્રિણ જગ પાવને, જિ હરખરા રેલે રે. હીર૦ ૧૩ ઈમ સુણ ગચ્છઘણી હરષિઉ, વિહાર ખંભાતિ કને રે; શ્રી જયવિમલ ગણેસનિ, પંડિતપદ તિહાં દીને રે. હીર૦ ૧૪ સેલ છવીસઈ તિહાં લિઓ, લાભ પ્રતિષ્ઠાને માટે રે; શ્રાવિક પનિ તિહાં કિલ, પદ ઉચ્છવ નહિ બેટે રે. હર૦ ૧૫ રાજનગરિ ગુરૂ આવિઓ, અનુકમિ હરિમુર્ણિ દોરે જયવિમલાદિકે પરવે, જિમ તાર ગણે ચંદે . હરિ. ૧૬ તિણિ નગરિ માંહિ મૂલગે, મૂલો શેઠ સુજાણે રે; પરિખ વીપા તણે ઘરે, માંડયા સબલ મંડાણે રે. હીર૦ ૧૭ ફાગણ શુદિ તિથિ સાતમી, લલિત લગન દિન લીધે રે, શશધર મૃગશિરસ્ડ મિલ્યો, વેગ અમૃત સિદ્ધિ સીધે રે. હરિ. ૧૮ સેલ અઠ્ઠાવીસઈ અભિનવઈ, હરષિ હીરજી સૂરિ રે; શ્રીવિજયસેનસૂરીશ્વર, પાટિ ઠવ્યા નૂરઈ છે. હીર. ૧૯ અચરજ એહ તિહાં હૂ, જાણે પંડિત લેશે રે; મૂસાહ મૂલનખત્રિ સમે, શ્રીગુરૂસૂર સંગે રે. હીર૦ ૨૦ પાટણિ પૂજય પધારિઆ, ચોમાસું રહ્યા ત્રીસ રે, હીરજી જેસંગજી દુઈ મિલ્યા, શ્રી સંઘનું મન હીંસઈ રે. હીર૦ ૨૧ પારણુઈ પિસ બહુલ પબિં, ચઉર્થિ થાવર વારિ રે, જેસંગજી નિજ પદિ કવી, વાઘા હરગણુધારિ રે. હીર. ૨૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ હાલ. વિ હીરઆંણા શિરિ ધરી, શુરૂ કરઇ વિહારાજી; હીરાજી, ભરતભૂમિ ભામિનિ તણેાજી. દિનિ કિનિ તપગચ્છ વાધિ, જિમ જલનિધિ પૂરાજી; પૂરજી, વિજયસેન સસિ ઊગતજી. વાદીમદ ગુરિ ગાલિ, શ્રીભૂષણ નામેાજી; કામેાજી, જિમ હુરનયન હતાંશનિજી. રાજનગરિ ગુરૂ જ્ય હૂંઉ, શ્રીતપગછ સાહ્યાજી; માહ્યાજી, ખાંનખાના ગુરૂ દર્શન જી. રાધનપુર ચઉમાસિ રહ્યા, દુઇ ગણધર ભેલાજી; વેલાજી, એહુવી પુણ્યઈ પામિઇજી, તિહાં અસ્ખરિ ગુરૂ તેહિ, હીર વઢીનઇ હાલ્યાજી; પાલ્યાજી, પાતક લાડુર લેાકનાજી. અકબર સાહુ જલાલદી, ગુરૂ દર્શનિ' હસ્યાજી; તરસ્યાજી, જિમ પથી સીતલ જિલ‘જી. વાદી વાદ હરાવિક, કિલ જિનસાસનિ અનુઆલેાજી; કાલેાજી, વદન કિએ વાદી તણાજી. ઉત્તર દિસિ આરેાપિ, ગુરૂ કીતિ થÀાજી; કુંભાજી, કરૂણારસના નૃપ હુઆજી. દ્વિલ્લીપતિ દરબારિ ચઢી, ગુરૂ કીરતિ વેલીજી, ફલીજી, મહિઅલિ મહિમા ફૂલડેજી સાહિ સીખ લેઇ ચાલિઆ, ગુરૂ હીર એલીયાજી; આયાજી, અણહિલપુર ઉતાવલાજી. હીર દિવ'ગત તિહાં સુણ્યા, સુણી શાક નિવાૌજી; સંભાર્યાજી, ગાતમ વીર વિછેદ્ધિએજી. હાલ. તપગછ ભાર ભુજા ખલિ‚ ધરતા સાહસ ધીર; ધ્રુવઈ ભટારક પ્રાટિ, વિજયસેન વડવીશ ૨. ૨૩ ૨૪ ૨૫ ૨૬ २७ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩ર ૩૩ ૩૪ ૩૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ગુરૂ ગુણ સાંભરઈ, હીર તણે પધારો રે; નહિ મનિ મયલ સિગારે રે, કિમહિ ન વિસર–આંચલી. બિંબ પ્રતિષ્ઠા અતિ વડી, ગુરૂ કીધી પંચાસ; ગુરૂવાજિં પ્રભુ પ્રકટિઓ, વિજયચિંતામણિ પાસે રે. ગુરુ. ૩૬ ગુરૂ ઉપદેસિં ઊધર્યા, જીર્ણ વિહાર અપાર; વિજયદેવસૂરિ સારિખ્યા, દીખા શિષ્ય ઉદારે છે. ગુરૂ. ૩૭ આઠ વાચક પદ થાપિઆ, એકસેનઈ પંચાસ, એતલા પંડિતયદ દિઆ, પૂરી તપગચ્છ આસો રે. ગુરૂ. ૩૮ શ્રી શત્રુંજઈ ગુરૂ ચઢયા, સાથિ નિજ પટધાર; સાઢાત્રિણસઈ મુનિ મિલ્યા, હરણ્યા સંઘ અપાર રે ગુરૂ૦ ૩૯ સેરઠિ શ્રી ગુરૂ સંચર્યા, હિઆ ચ્ચાર માસ શ્રીગિરિનાર ગિરિદની, કીધી યાત્રા ઉલાસે રે. ગુરૂ૦ ૪૦ કપીતાન કાજી મિલ્યા, પાદરી નઈ પરિવાર પૂજ્ય ફિરંગી તેડિઆ, પહુતા દીવ મઝાર રે એહ અછેર અપાર રે. ગુરૂ૦ ૪૧ જામ નાંમ નૃપ હરષિઉ, દેખી સુગુરૂ દીદાર; તિહથી પૂજ્ય પારિઆ, સંખેસરિ સુવિહાર રે. ગુરૂવ કર રાજનગરિ ગુરૂ આવિઆ, દુઈ ગણધર પરિવાર, સંઘ વિધ તિહાં ટલે, ગુરૂ કી જયકારો છે. ગુરૂ ૪૩ વરસિ સેલ બહુતરિ, ખંભનયર ચઉમાસ કરવા શ્રીઅકબર પર, આવ્યા મહિમ નિવાસે છે. ગુરૂ૦ ૪૪ જેઠ બહુલ એકાદસી, પ્રહ ઊગમતઈ ભાણ; ચઉસરણાદિ સમાધિસ્યું, હૂઉ ગુરૂ નિરવાણે રે ગુરૂ૦ ૪૫ મખબલ કેરી માંડવી, માંડી સતરઈ ખંડ, ચ્ચાલીસ મણુ સૂકડિ મિલી, ત્રિણ મણુ અગર અખંડ રે ગુરૂ૦ ૪૬ અધમણ કેસર તિહાં મિલ્યુ, ખિલ્ય ઘણે ઘસાર; કસ્તુરી ચૂરી ઘણી, નેચા તણે નહિ પારે રે ગુરૂ૦ ૪૭ ૨૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૨૨૦ ૪૮ ગુરૂ॰ ૪૯ દુઇ હજાર મહમંદિઇ, પૂજ્યા પૂજ્ય નવાંગઇ; ઇમ ગુરૂના નિર્વાણુંને, હુએ ઉત્સવ ચંગા રે. મહમુંદી સઘલી મિલી, આઠ હજાર પ્રમાંણ; ખરચી ખંભાયત તણુઇ, સીંઘ જાણ સુજાણા રે, ગિ જાણી એકાદસી, ઇકે ગુરૂ હીરજી લીધ; બીજી ગુરૂ જેસ’ગજી, કીધી જગત્ર પ્રસિદ્ધ ? સઘલા પડિત માં.હું વડા શ્રીમવજય ગુરૂસીહુ; તાસ સીસ વિદ્યાવિજય, સુનિહિત પડિત લીધેા રે. ગુરૂ॰ ૫૧ વીર હીર દુર્ઘ દ્રીપતા, મેડતા નગર મઝાર; તસ પસાય પામી કરી, ગાયે એ ગણધારા રે. ૨૨૦ ૫૨ 6666666666666666666666EG કલશ. ઇમ થુણ્યા ગણધર સાધુ સિંધુર, ભૂવન બધુર ગુણધરે; શ્રીવિજયસેનસૂરિ દસુંદર, સકલ સ’ઘ સુહુ'કરા. તસપટ્ટ ભૂષણ દલિત દૂષણ, વિજયદેવ દિવામણી; ગુણુવિજ્રય પતિ ઇમ પણ પઇ, ચિરતા તપગછ ધણી, ૫૩ ॥ इति श्रीविजयसेन सूरीश्वरनिवार्णस्वाध्यायः ॥ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE ગુરૂ ૫૦ Page #210 -------------------------------------------------------------------------- ________________ श्रीविजयदेवसूरि-निर्वाण। કરે ? રાગ-અ ઉરી. સરસ સુમતિ આપ મુઝ સરસતિ, વરસતી વચન વિલાસ રે, શ્રીવિજયદેવસૂરીસર સાહિબ, ગાયતા અતિહિ ઉલ્લાસ રે શ્રીગુરૂવદ શ્રીગુરૂવંદે ગુરૂમુખ પુનિમચદે છે. આંકણી. ૧ અનયમ ઈડર નગર સેહાકર, સાહથિરે ધનવંત રે લાડિમદે કૃષિ અવતરિઆ, શ્રીગુરૂજી ગુરુવંત રે. શ્રી. ૨ લઘુવયથી જેણઈ દિખ્યા લીધી, ભણિઆં અંગ ઉપાંગ રે; ગ્ય જાણું જેસિંગજી આપઈ, નિજ પદવી મન રંગ રે. શ્રી. ૩ બાલપણુઈ બહુ બુદ્ધિ મહાનિધિ, આલસ નહી જસ અંગ રે, ગ્રંથે છ લાષ છત્રોસ સહસની, વાચના લિઈ મતિ ચંગ રે. શ્રી. ૪ એક સહસ શત દેય છનવઈ, ગુણહતણે ભંડાર રે, જે સમ અવર ન કે મઇ પે, સુવિહિતમુનિસિણગાર રે. શ્રી૫ સાહ સલેમ મહિપતિ માટે, દેખી જસ મુખ નૂર રે, મહાતપા વર બિરૂદ દિઈ જસ, વાજતઈ બહુ વિધિ દૂર છે. શ્રી. ૬ જગતસિંહ રાણે મેવાડે, તિમ દિધ્યણું સુલતાન રે, લાખે નામ પ્રમુખ વડભૂપતિ, જસ નિત દિઈ બહુ માન રે. શ્રી૭ દ્વાલ. સુણિ બહિની પ્રિય પરદેશી—એ દેશી. દેશ અનેક જેણઈ પાવન કીધા, દીધા બહુ ઉપદેશ બિંબ પ્રતિષ્ઠાદિક જસ બહુલા, લાભ હવા સુવિશેસ રે. અહવા ગુરુગુણ સાંભરઈ. આંકણું. ૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગામ નગર પુર પાટણ બંદિર, પરચઈ દ્રવ્ય અનેક રે. એ૦ ૯ શ્રીઆચારયપદ દે દીધાં, વાચકપદ પણવીસ રે, પસય પંડિતપદ તિમથાપ્યા, માજનઈ શતદેય સીસરે. એ ૧૦ અઢી હજાર યતીને નાયક, સાધવી તિમ શત જાણિ રે; સાત લાખ શ્રાવક જાઝેરા, શ્રાવિકા અધિક વખાણિ રે. એ. ૧૧ સેય ગમે ગુરૂ કરઈ પ્રતિષ્ઠા, સહસગમે જિનબિંબ રે; વિધિ કરી નિજહાઈ પ્રતિષ્ટઈ, ભગવન અવિલંબ રે. એ. ૧૨ છ અમ આંબિલ નઈ નવી, વલી ઉપવાસ અનેક રે; જે જે તપ તપિ તઈ ગુરૂજી, પાર લહઈ કુણ છેક જે. એ૧૩ હાલ. ચેતન ચેતો—એ દેસી. પંચકેડિ સજ્જાય તઈ કીધે, અપ્રમત્ત ભગવંત; દિવસઈ નિદ્રા પ્રાપ્તિ ન કીધી, તુઝ ગુણ અછઈ અનંત. સુગુરૂ સંભારું રે. આંકણું. ૧૪ ઇગ્યાર દ્રવ્ય ઉપરાંત ન લીધું, પંચવિગય પરિહાર રે, નિત્ય એકભગત વલિ કીધું, તે પણિ પ્રાંહિ વિહાર, સુઇ તુઝ પ્રભુ હું ઉપગાર કિમ વિસારું રે. સુ. ૧૫ વિષમ ઠામિ તુઝ સાનિધ કરતાં, પતંખ્ય જખ્ય અઢાર રે; તે તે વાત જગત સહુ જાણુઈ, અચરિજ એહ અપાર. સુત્ર ૧૬ એક લાખ નઈ સહસ ઓગણસદ્ધિ, સાતમી જિમાડયા જેણુિં રે શ્રાવક હવા એહવા તુઝ રાજઈ, તુઝ સમ કુણ કહું તેણેિ. સુ. ૧૭ ઇત્યાદિક તુઝ ગુણ કહું કેતા, કહતાં ન આવઈ પાર રે, રત્નાકરમાંહિ રત્નતણે કુણ, પાર લહઈ સુવિચાર સુ. ૧૮ ઠામિ ઠામિ શ્રાવક પ્રતિબેધ્યા, કીધે ઉગ્રવિહાર રે, રાજનગરપાસઈ અહમદપુર ઠામ, ચોમાસું કરઈ ગણધાર, સુહ ૧૯ અહમદપુરથી બીબીપુરમાં, સંઘ આગ્રહથી પધારઈ રે સંઘવી એવદ્ધનદાસ આગરાથી, વાંદવા આવઈ તિણુવાર, સુ૦ ૨૦ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ સુ૦ ૨૫ પૂજા પ્રભાવનાદિક કીધાં, ષર દ્રવ્ય અપાર રે; વાયુ વ્યથા તે અવસરિ અંગઈ, થઈવેદના તેણિ વાર સુઇ ૨૧ ગચ્છ રાસી કેરા શ્રાવક, તિમ વલી યતી તિહાં આવઈ રે, નરનારીના વૃંદ મલી કરી, વાંદઈ ગુરૂનઈ ભાવિ સુ. ૨૨ બહુલા તપ માન્યા તેણુિં અવસરિ, મૂક્યા બંદી અનેકે રે, ત્યાહરી નવહજાર નઈ માજનઈ, પરચઈ સંધ સુવિવેક. સુદ ૨૩ દિવસ સાતમઈ પુણ્ય પ્રસાદઈ, થઈ અંગી સુખસાતા રે, માસ એક બીબીપુરમાહઈ, રહ્યા ગુરૂ વિખ્યાત. સુ૨૪ અનુક્રમ રાજનગરમાંહિં, માસકલપ એક કીધું રે; વાચકપદ પંપદ તિહાં દીધાં, ભગવાનજી જસ લીધ. શ્રીસિદ્ધાચલ પાસ–અજાહર, ભેટવા ધરઈ ઉછાહ રે, જ્ઞાન પ્રમાણિ શ્રીગુરૂ બેલઈ, યાત્રા કરિઝુ સુભભાવિ. સુ. ૨૬ હાલ. હથણપુર સિણગાર—એ દેશી. ભણસાલી રાયચંદ દીવનગરથકી, ઈણિ અવસરિ તિહાં આવી આ એક વીનતી કરી અપાર દીવનગર ભણું, ભગવાનજી પધરાવી આ એ. અનુકમિ વિહાર કરતા શ્રીવિમલાચલિ, ભગવન હિતા સુખઈએ; આદિજણુંદ હજૂર આવી આપણું, પાપ આલેઈ નિજમુખઈ એ. આણું અતિવયરાગ વિવિધ પ્રકારના, અભિગ્રહ તિહાં બહુ આદરઈ એક દીવસંઘ રાયચંદ ભણસાલીતણું, આગ્રહથી ગુરૂ પાંગરઈ એ. હવઈ અઝહરપાસ ભેટી ભાવસ્યું, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ હીરચરણ આવો નમઇ' એ; ઉન્નતપુર પધાર" અતિ આડંબરઇ; સહગુરૂ જાણી નિજસમઇ· એ. દીવનગરના સધ દિન અધિકેરી, સેવા શ્રીગુરૂની કરઈ એ; સુ'કી સયલ પ્રમાદ શ્રીગુરૂ કિમના, અરિહંત ધ્યાન હૃદય ધરઇ એ, વિજયપ્રભસૂરિ પ્રમુખ યતી પ્રતÛ, તેડીનઇં ગુરૂ ઇમ ભગુઇ એ; ઘણી કહુ સી સીખ ધમ્મ દીપાવયે, એ સિવ ખાલઇ તુાતણુઇ એ. ઈમ કહી શ્રીજિનબિબ આગલિ ભાવસુ, માહાવ્રત તવ ઉચ્ચરઇ’એ; ખમાવી જીવરાશિ રે અતિચાર આલેાવઈ, ચ્ચાર સરણુ અંગિ કરઇ· એ. દુર્ગાતિ હેતુ અઢાર પાપસ્થાનક, ત્રિવિધ ત્રિવિધ તે પરિહરઇ એ; સવત સત્તર તેર આસાઢ માસની, સુદ્ધિ આઠમિ' દિન સુભ પરઈ એ. અણુસણુ કરઇ ત્રિવિહાર સાવધાનપણુઈ, સૂત્ર સિદ્ધાંત મુખઇ” ગણુઇ એ; વાચક પંડિત પાસ' સ’ભલાવઇ તિમ, કાન” શ્રીગુરૂજી સુહુઇ એ. સુષ્ઠિ દસમીની રાતિ ચેાવિહાર અણુસણુ, સધ્ધ સાખિ સદ્દગુરૂ ધરઈ એ; જે જે તપ સઝાય માન્યાં તિક્ષ્ણ સમઈ, તે સ`ખ્યા કહેા કુણુ કરઈ એ. સાના રૂપાનાણુઈ” હુરષઈ" પૂજણા, ૩૦ ૩૧ ૩૧ ૩૩ ૩૪ ૩૫ ૩૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ 24. સંઘઈ' તિહાં કીધાં બહુ એ; તેણ અવસર એક અચિરજ ઊપનુ; વિઅણુ તે સુણુયે સહુ પ્રયાગ ગયા જે લેાક તેણુઇ પ્રહસમઈ;, સમપૂક આવી કહ્યુ એ; સન્યાસી વર એક રહુઈ પ્રયાગમાં, તસ મુખથી જેવુ' લઘુ એ. દીઠું પચ્છિમ રાતિ તેણુ સન્યાસીઇ, વિમાન એક અતિ જલલઇ એ; કિહાં જાઉ' તુ। દેવ દેવ પ્રગટ ભણુઈ, સન્યાસી પણ સાંભલઇ એ. માહત પુરૂષ છઇ એક તેહન જાધિ* સુર પરવરી એક તતખિણુ શ્રીગુરૂપાસિ તેજ પ્રગટિ; તવ ગુરૂ પેાહતા સિવપુરીએ. દેવ થયા વિજયદેવ તવ સુર અપચ્છરા; તેડવા, જય જય નંદા સુખ ઉચરઈ” એ. ૩૭ ૩૮ ૩૯ ૪. હાલ તવ ગભારઇ` પ્રતિમા દીઠી રે એ દેસી. તુ ૪૩ તુઝ ગુણુ કેતા સુગુરૂ સ'ભારૂ' રે, એક ઘડી પણ નિવ વીસારૂં' રે; તુઝસ્યું મુઝનઇ જે છઇ નેહ રે, કેવલનાણી જાણીઇ તેડુ રે. તુ॰ આં૦ ૪૨ હવઇ માંડવીનુ કરઈં મંડાણુ રે, ભણસાલી રાયચંદ સુજાણ રે; અતલસ સેાનેરી રૂપેરી રે, ભાતિ ભાતિની કઈ ભલેરી રે. લાહિકથી પાઅમરી સારી રે, માંડવી મેટી તેણુઇ' સણગારી રે; તેખડી તિહાં અતિદ્ધિ' વિરાજ' રે, તેઉરની ક્રીધજ ફાવઇ રે.તુ ૪૪ જાણે નિરૂપમ દેવવિમાન રે, બઇંડો લ્યાહુરી સહસનઇ' માનિ રે; રૂડા કુલઇ તેહુ સિણગાર‘ રે, માંડવીમાહ પ્રભુનઈ" બÜસારઇ ૨. ૪૫ અનેક તિહાં વાજિત્ર વજાવઈ′ રે, ભામિની ભગતિ ગુરૂગુણ ગાવ” ૨; ૪૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭ હીરશુલ પાસઇ લેઇ આવઇ રે, સેવન ફૂલે સંઘ વધાવઇ રે. તુ॰ ૪૬ સૂડ મણુ એકવીસ અણુાવી દે, અઢીસેર કસ્તૂરી આવી રે; મલયાગરૂ આપ્યુ મણુ ચ્યાર રે, પચસેર સારે। ઘનસાર રે, તુ૦ ૪૭ કૃષ્ણાગર મણ્ ચ્યારનું માન રે, સેર ચ્યાર કેસર શુભ વાન રે; સેર પનર વતી આણ્યએ ચૂએ રે, સેર એક વલી અખર જારે. ૪૮ પનરસેર તે અખીર તે આયેા રે, અગપૂજા અતિ બહુ થાય રે; મિલિએ સઘ તિહાં અપાર રે, લ્યાહરી ઉપની ચ્યાર હજાર રે તુ ૪૯ સુપરÜ અંગ સાંસકાર તે થાવઇરે, લેક સવેતિહાં દુષ્મ બહુ પાવ રે; શ્રોન્ગુરૂ કુરણાવત સભાવઇ' રે, નિજચય ઉપરઈ' આપ પ્રભાવઈ રે, ૫૦ ફૂલતા વરષા વરસાઇ રે, એણિ પર વિઅણુ દુખસમાવઇ રે; તીન દિવસ લગÛ ફૂલ તે નિરખ્યાં રે, ભવિઅણુના તવ હિઅડાં હરખ્યાં રે. ભણસાલી તિહાં થુલ કરાવઇ રે, શ્રીજિનસાસન સેાહ ચડાવમ રે; જસ કીરિતે મહુલી જગ પાવઇં રે, સ્નાત્ર મેહાચ્છવ તિહાં બહુ થાવઇ રે, સા માલજી હુઉ ગંધારી રે, નિજગતિ અણુસણુ કરી સમારી રે; મેટો દેવ હુએ છિ જેહ રે, સીમંધર પૂછો કઈં તેડુ રે શ્રીગુરૂજીસ્યું ધરયા નેહ રે, ભવિ ત્રિજÛ શિવ લહુસ્યઈ એન્ડ્રુ રે; વાત પર’પરથી એ જાણ્યુ રે, ગુરૂભગતિ મઇં તે ઇંદ્ધાં આણ્યુ રે. તુ૦૫૪ સાચુ તે નાનિઈ સૂઝઈ રે, કિમ છદ્મસ્થ તે સઘણુ બુઝઈ રે, સાહિમ શ્રીવિજયદેવસૂરીસ રે, સેવકની પૂરા જગીસ રે. તુ॰ ૫૫ તુઃ પાટ પ્રભુ અધિક દિવાજ રે, શ્રીવિજયપ્રભસૂરી વિરાજઇ રે; તેડુ ગુરૂના હું સુપસાયા રે, ઇશ્ પરિ પ્રભુજીતુહ્મ ગુણ ગાયા રે. ૫૬ તુ ૫૩ લસ. ઈમ ત્રિજગભૂષણ દલીતણુ શ્રીવિજયદેવસૂરીસરે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણકારણુ વાંછિતપૂરણ સૂરતરે; ઈમ થુલ્યે. જીરણગઢમાંદ્ધિ અતિ ઉચ્છાહિ' એ ગુરી, શ્રીસાધુવિજય વિરાય સેવક સૈાભાગ્યવિજય મગલ કરો. પછ DURING JA DOP:MOHA ॥ इति श्रीविजयदेवसूरिनिर्वाण समाप्त ।। Zvm qunumi un ŸŸŸŸ¤¤¤¤1⁄4Yo Page #216 -------------------------------------------------------------------------- ________________ આ ક - જ श्रीविजयसिंहसूरिनिर्वाण। દરેક પ્રકાર પ્રણમું તેમ શ્રીમંધરૂજી–એ દેશી. સમરૂં સરસતિ સામિની, આપ અવિચલ વાણી; શ્રીવિજયસિંહસરી તણેજી, બેલીસ હું નિરવાણિ. માહરા ગુરૂજી તું મનમેહનલિ–આંકણું. ૧ સુંદર તુઝ મુખ દેખતાંજ, પામત હું રંગરેલિ મહાગ ૨ ધન જનની જગ જાણીઈજી, નાયકદે તુઝ માત; જગ તારણ તું જનમીએજી, ત્રિભુવન માંહિ વિખ્યાત. મહા. ૩ દેશ વિદેશઇ વિચરતે જી, ટાલતે પાપને જાલ જિહાં જિહાં પૂજ્ય પગલાં ઠવ્યાંજી, નાઠા દુરિત દુકાલ. મહા. ૪ ગુજરાતિ દખ્યણ દીપતીજી, સેરઠ હાલાર જાણ માલવ મેદપાટ મરૂધરાજી, મેવાત બુદિ વખાણું. મહા૦ ૫ કછ વાગડ વઢિયાર માંહિo, ગઢવાઢિ સાઢિજ દેસ રાયદેશ પ્રમુખઈ બહુજી, તઈ દીધા ઉપદેશ. મહા૦ ૬. સમતા રસને કુંપલેજી, રીસ નહી લવલેસ ખિમાવંત ગુણે આગલેજ, દૂર કીઓ કલેસ. મહા૦ સંવત સત્તર અઠત્તરઇજી, ચોમાસાનઈ કાજ; દીવનગર ભણી પાગરઈજી, શ્રીવિજયસિંહ મહારાજ. મહા. ૮ રાજનગર સંઘ વીનવઈજી, વીનતડી અવધાર; પૂજ્ય ચોમાસું ઈહિ કરો, હાસ્યઈ લાભ અપાર. મહા૦ ૯ ૨૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ મહા ૧૦ મહા. ૧૧ ૧૭૮ સંઘતણાઈ આગ્રહઈ કરી જી, રહિએ તપગચ્છરાય; અહમ્મદપુર મનમાંહિ ધરીજી, ચતુર ચેમાસું ડાય. ખંભનયર ભણું પાંગરઈજી, શ્રવિજયદેવ સૂવિંદ; બેલાવાનઈ કાર ઇંજી, તું મe મુદિ. બારેજાં ચાલતાંજી, ઘડી દે વાતજ કીધ; ગુરૂ સંઘાતઈ પ્રેમસ્પંજી, આણંદ બધિકા દીધ. તે અવસરનાં વયજુલાઇ, સાલઈ ગુરૂનઈ અપાર; બીજાં દુખ ખટકઈ ઘણુંજી, જિમ કરવતની ધાર. ગુરૂ લાવી આપીએજી, અસાવલિપુરમાંહિ; ઈલમપુરમાંહિ આવીયાજી, આણી અધિક ઉછાહ. મહા૦ ૧૨ મહાવ ૧૩ મહ૦ ૧૪ હાલ, કુતા માતા ઈમ ભણઈ–એ દેશી નવઈપુર પધારિઓ, શ્રીત પગછ સુરતાણ રે; સરીર અસાતા ઉપની, સંઘ થયે હેરાણ રે. ૧૫ ધનધન ગુરૂજી એ જગ, સુંદર તેરા નામ રે, ગૌતમ વીરજ ચિતવત્સ્ય, તિમ શ્રાવક અભિરામ રે–આંકણી. અંત સમઈ પ્રભુ એલખી, સુકલ ધ્યાન ન આણઈ રે; શ્રાવકે અવસર જાણુંઓ, મલિઆ રાણે રાણ રે. ધન. ૧૭ જીવ દયાના કડા, માનઈ બહુ નરનારિ રે; મહમુદિ તિહાં ઉપની, અને પમ પંચ હજાર રે, ધન, ૧૮ છ અઠ્ઠમ આંબિલ નિવી, વલી ઉપવાસ અનેક રે કંદમૂલ નીલવણિ તજઈ, આણી બહુ વિવેક રે. ધન. ૧૯ જે જે વચન લેકે કહા, તે સહઈ ગણધાર રે; પાછે ઉત્તર આપતે, હુંકારે તેણિ વાર રે. ધન૨૦ શજનગર અહમદપુર, બીબીપુર પ્રમાપુર જોઈ રે, રાજપુર ઈલમપુર સુંદરૂ, નિજામપુર અસાવલિ હોઈ છે. ધન, ર૧ ઉસમાપુર સરખેજ ભલે, શેષપુર ઈદલપુર જાણ રે; Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ વજીરપુર વાઙેજ સહી મળ્યા, મહાજન ગુણુઠાણું રે, સંઘ સકલ પ્રભુ દેખતાં, શ્રીજિનવરની સાખઇ રે; પંચ મહુવ્રત ઉચરઈં, ઉપસમચિતમાદ્ધિ રાખઇ રે. સૂત્ર સિદ્ધાંત પેાતઈ ગઈ, સમમાવઇ' બહુ સાર રે; ત્રિણ અહેારાત્ર જ ગણ્યા, નવકાર અખંડ ધાર રે, લાખ ચેારાસી જીવનઇ, ખમાવી બહુ રંગ રે; માહુ માન માંહિ નવિ પડયા, મમતા મેલી અંગ રે. અણુસણનઈં આરાધના, પાલી નિરતીચાર ૨; વરસ અઠ્ઠાવીસ જાણુઈ, ભોગવી સૂરિપદ સાર રે. ઉપસમ શ્રેણી પ્રભુ ચડયેા, ટાલી પાપના જાલ રે; ચારિત્ર પાલી નિરમલુ, કાલ માસિ' કરઇ કાલ રે. આસાઢ શુદ્ધિ ખીજ જાણીઈ, માસી દેવ વિમાન રે; સૂરીસર સુરપુર ગયા, સુરકુમારી કરઇ ગાન રે. ધન૦ ૨૨ ધન૦ ૨૩ ધન૦ ૨૪ ધન૦ ૨૫ ધન ૨૬ ધન૦ ૨૭ ડાળ. એક દીન સારથપતિ ભણુઈ રે—એ દેશી. તુજ નિરવાણિ થયા પછી રે, સ'ઘ સકલ દુખ થાય; કઇ બ્રહ્માંડ તૂટી પડયા હૈ, અકસ્માત કહવાયા રે. સુણિ સુણિ સાહિબા, એક કરૂ' અરદાસા રે, કાં છે.ડયા નિરાસેા રે, સુણિ સુણુિ સાહિબા—આંકણી. ૩૦ હાહાકાર સઘલઇ થયા રે, અસંભવ એહુ વાત; સુણિ॰ ૩૨ સૂરિ સવાઇ ઉઠિ ચલ્યા રે, જે હતા ધર્મને તાતા ૨. સઘ સકલ આસ્યા હતી હૈ, તપગછ રાખસ્યઇ ઠામ; આણુદ્ધવિમલસૂરિપરઇ', કરસ્યઇ ધર્મનાં કામેા રે. તે લાહેા મનમાંહિ રહ્યા, છેડ ગયા નિરધાર; લલિત વચને ખેલાવતા રે, આણી હું અપાર શ્રાવકે વિલાપજ બહુ કિયા રે, તે કહીએ નવી જાય; વીર નિર્વાણુ થયા પછી રે, જિમ ગાતમ ગણુધારા ૨. સુણિ૦ ૩૪ રે. સુણિ૦ ૩૩ ધન૦ ૨૦ ૨૯ સુણિ ૩૧ > Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સુણિ૦ ૩૬ સુણિ॰ ૩૭ સુણિ૦ ૩૮ સુણિ॰ ૪૦ સુણિ ૪૧ નિર્વાણુ મહેાત્સવ સંધ કરઈ રે, જિમ વીર ઇદ્ર જાણ; પ'ચવીસ ખંડ તણી કરઈ” રે, માંડવી મેટઇ મડાણેા રે. સુણિ૦ ૩૫ જરદ કસી જ૨ બાફની રે, રચના વિવિધ પ્રકાર; ત્રિસઇ રુપાઇ કેરડું રે, દેવ વિમાનજ સારા ૨. અંગપૂજા ગુરૂની કરઈ રે, શ્રાવક તેણી વાર; મહુસુદિ તિહાં ઉપની રે, સાધારણ દોઢ હજારા રે. ચૂ ચંદન ચરચિ રે, પરિમલ પુહુવી ન માય; દેવ વિમાન પધરાવી રે, ખŁઠા તપગછ રાયે રે. શ્રાવક નજ ખ`ધિ કરી ?, પધરાવઇ ગુરૂરાજ; સ’ધ સકલ તિહાં મલ્યા રે, નિરવાણુ મહત્સવ કાન્ત રે. સુષુિ૦ ૩૯ ગાજત વાજત સહુ આવીઆ રે, જિહાં છઈ સસકારજ ડામ; દેવ વિમાન સુ’કી કરી રે, અંગપૂજા કરઇ તામા રે. પનમણુ તિહાં દીપતી રે, સુકડી પરિમલ હાઇ; અર્ધ" મણુ કૃષ્ણાગર ભલેા રે, દોઢ મણ વીતી જોય રે. એક મણુ અબીર ભણું રે, ચૂઆ ચંદન સાર; કસ્તૂરી કેસર વતી રે, કપૂર નઇં ઘનસારા રે. ચઇ માંહિ ગુરૂ પધરાવી રે, કર્યાં સંસકારના કાજ; દીવાની પરઇ' પરજ લઇ રે, રાગ રહિત મહારાજે રે. દુખભર શ્રાવક આવો રે, સહુ કે। આપણુઈ ગેહ; ગુરૂ સંસ્કાર જિહાં થયા રે, ઊપર વૂઠા મેહેા રે. મનમેાહન મહિમાનિલા રે, જીવન પ્રાણાધાર; સહિત વદન બોલાવતા હૈ, દાડા માંહિ સેા વારા રે, સુખ દુખ કુણુ અન્ન પૂછસ્યઇ રે, કુણે કહસ્યઇ" ઇહાં આવિ; કુણુ સીખામણુ દેહસ્યઈ રે, રુડ’· ચીતમાંહિ લાવિૐ, આસ્યા વેલ સહુ તણી રે, થડયી કાપી લીધ; કુણુ ચુનહ્ તાહરો કિએ રે, એવડા દુખ દીધા રે. સમતા ભાવ જે સહુપરી રે, રાખતા રુડી રીત; નર નાનિઇ મન વસ્યા રે, ખિણુ ખિણુ આવઇ ચિત્તા રે, સુ૦િ ૪૨ સુ૦િ ૪૩ સુણિ૦ ૪ સુ૦િ ૪૫ સુષુિદ્ર ૪૬ સુણિ .૭ ૪૭ સુષુિ ૪૮ O Page #220 -------------------------------------------------------------------------- ________________ સુણિ૦ ૪૯ સુણિ૦ ૫૦ ૧૮૦ મહિર કરી સહુ ઉપરિ રે, પૂર વંછિત આસ; સંઘ સકલનઈ સુખ કરે રે, ભેગી ભેગ વિલાસે રે. ધોલા સૂત આખો વડે રે, કીધે ઉત્તમ કામ; ગુરૂ સેવા કીધી ભલી રે, જગમાં રાખ્યું નામ. સંવત સતર નોતરાં રે, અહમદપુર મઝારિ, સહ ચોમાસું એકઠા રે, શ્રાવક સમકિત ધારો રે. ભાદ્રવ વદિ દીપતી રે, છઠિ નઈ સમજવાર; વાસુપૂત્ય પસાઉલઈ રે, શુણિઓ એ ગણધાર રે. ગુરૂપદ પંકજ ભમરલો રે, આણું મન ઉલ્લાસ; વીરવિજય મુનિ વનવઈ રે, પૂર સંઘની આ રે; સુણિ સુણિ સાહિબા, એક કરૂં અરદાસો રે; ક છોડયા નિરાસો રે, સુણિ સુણિ સાહિબા. સુણિ૦ ૫૧ સુણિ પર સુણિ૦ પ૩ of EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE EEEEEEEEEEEEE 1 इति श्रीविजयसिंहसूरीश्वरनिर्वाणस्वाध्यायः समाप्तः Page #221 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीविजयप्रभसूरिनिर्वाण। હતી . સરસ વચન દીઓ સરસતી રે–એ દેશી. પ્રણમી પાસજિસએ, સમરી સરસતિ માય; નિજ ગુરૂના આધારથી રે, ગાયસ્ય તપગચ્છ રાયે રે. ૧ ગુરૂ ગુણ ગાઈઈ, શ્રીવિજયપ્રભસૂરીરા રે; જિનશાસન ધણું, નમેં નવનિધિ થાયે રે ગુરૂ –એ આંકણું. કચ્છદેશ મહરપુરે રે, સા શવગણ પુણ્યવંત; ભાંણી રાણી જાણી ઈ રે, ઘરણી તસ ગુણવંત છે. ગુરૂ૦ ૨ શુભ સુપને સૂચિત ભલે રે, તાસ ઊઅર અવતાર; જના શુભ દિવસે વલી રે, કુઅર કુલ સણગારે છે. ગુ૦ ૩ અનુક્રમે વધે લા વરે રે, સુણ સહગુરૂ ઉપદેશ લઘુવય સંજામ આદરે રે, લેઈ માવિત્ર આદેશે રે. ગુ૦ ૪ શ્રીવિજયદેવસૂરતણું રે, સુંદર સીસ પ્રધાન; વિનયવંત વિદ્યા ભણે રે, સૂત્ર સિદ્ધાંત પ્રમાણે રે. ગુ૫ જોગ્ય જાણી ગુરૂગચ્છ ધણું રે, કિધા નિજ પટધાર; દિનકરની પરિ દીપતા રે, શ્રીવિજયપ્રભ પ્રસુધારે છે. ગુ૦ ૬ હાલ. નણદલન–સુમતિ જિણેસર સાહિબા એ દેશી. પંચ મહાવ્રત પાલતા, ટાલતા દુરિત મિથ્યાત ગુરૂ મેહ મહામદ જીપતા, રસ તણું નહીં વાત ગુરૂજી. ૭ વારો રે ગુરૂજીના નામની–એ આંકણી. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ અમી ઝરે મુખિં બેલતાં, લટકે હૈ ધર્મલાભ ગુ. દરિસિણ દીઠે લેચન ઠરે, સુંદર સહજ સભાવ. ગુરૂ૦ ૮ સંઘ પ્રતિષ્ઠા પૂજણ, જોગ અને ઉપધાન; માલ મહત્સવ અતિઘણાં, ધરતાં ધરમનું ધ્યાન ગુરુ ૯ સેરઠ કચ્છ હાલાર મેં, મરૂર મેવાત ગુ; વતે આંણ જગગુરૂતણી, માલવ દખિણું ગુજરાત ગુ૦ ૧૦ આબૂ સેવનગિર વલી, શેત્રુજ ને ગિરિનાર ગુ; એમ અનેક તીરથ ભલાં, ભેટયાં શ્રી ગણધાર. ગુ. ૧૧ ભવિક જીવ પ્રતિબોધતા, કરતા ઉગ્ર વિહાર ગુ; અમીઅ સમાણી દેસના, તાર્યા બહુ નર નારિ. ગુ. ૧૨ હવે જનમભૂમિ જાણ કરી, શ્રી કષ્ટદેસ પ્રધાન ગુ; સંઘ આદર ગુરૂ આવી, રાય દી બહુમાનગુરુ ૧૩ હર્વે શ્રીદીવબંદિર તણો, સહ સંઘ કરે વિચાર; ગ૭૫તી ગુરૂ પધરાવીઇ, જિમ હેઈ યજયકાર. ૧૪ મેઘબાઈ માટે મને, કહેં સંઘને કરોડ, શ્રી ગુરૂને પધરાવવા, અમ મન છે બહુ કડ. હાલ પૂજ્ય પઘારે મરૂદેશે–એ દેશી. વહુઅર સવિ પરિવરચું, મેઘબાઈ હે મનને ઉલ્લાસ કે; શ્રી કચ્છ દેસ જઇ તિહાં, ગર૭પતિને હો ઈમ કરે અરદાસકે. ૧૬ પૂજ્ય મનોરથ પૂરે, દીવબંદિર પાઉધારો હેવ કે; શ્રીસંઘ મન ઉલટ ઘણે, ગુરૂચરણની હે કરવા નિત સેવકે ૧૭ પૂજ્ય મોરથ પૂર–એ આંકણી. અવધારી ગુરૂ વિનતી, દીવબંદર હૈ આવે મુનીરાય કે, ગામ નયરના મારગિ, સંઘ સહકે હો આવી પ્રણસેં પાય કે, પૂ૦ ૧૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પાસ અઝહર લેટિ, શૂભ વંદી હે હર દેવના પાય કે ઉન્નતપુર આડંબરે, પધરાવ્યા હો ગુરૂ પુણ્ય પસાય કે. પૂ૦ ૧૯ ભગતિ કરે ભલી જુગતિસ્યું, મેઘબાઈ હે ખરચે ધનકેડિકે; શ્રીસંઘ દીવબંદિર તણે, દાનમાંને હે સે કરજોડિ કે. પૂ૦ ૨૦ પ્યાર ચેમાસા ચતુર કરી, જૈતાંબાઈ હે લેઈ શ્રીસંઘ સાથિ કે; ગુરૂશ્રી મન હર ઘણું, શેત્રુંજગિરિ ભેટયા આદીનાથ કે. પૂ૦ ૨૧ પાપ આલેયાં ભવ તણાં, જિન આગલિ ગુરૂજી ઉલાસ કે; દીવમંદિર હહરષઢ્યું, આવી ભેટયાહનવલખ જિન પાસ કે ૫૦ રર દેશદેશના સંઘપતી, સેરઠ તણે હે વલી સંઘ સવાય કે. અંગે પૂજા પરભાવના, આવી કરે છે વદઈ ગુરૂપાય છે. પૂ૦ ૨૩ ધનધન દીવબંદિર તણે, સંઘ સહુકે ઘારમી કહેવાય કે + શેઠ અભયચંદ સંઘપતી, સામે મેહતે હે ધરમી કહેવાય કે તીન ચોમાસા આગ્રહ કરી, રાખી શ્રીગુરૂપદ હે સે દિન રાય કે, પૂ૦ ૨૪ હાળ. શ્રી અભિનંદન સાહિબ સાંભલે–એ દેશી. શ્રી ગચ્છનાયક ગુરૂજી સાંભરે, ઘડી એ ઘડી સો વારે , આતમ વાહ રે શ્રી ગુરૂ માહરે, શ્રીવિજયપ્રભ ગણધારો છે. ૨૫ શ્રીગચ્છનાયક ગુરૂજી સાંભરે ––એ આંકણું. છઠ્ઠ અઠ્ઠમને રે નિત એકાસણું, આંબલ નીવી સારે છે; ગાલી કાયા રે તપ તેજે કરી, જાણે ધને અણગારે છે. શ્રી. ૨૨ સંવત સતર ઓગણપચાસમેં, જાંણ નિજ નિરવાણે છે ઊના સહરે રે સહગુરૂ આવીયા, સમર્થ વ્રત પચખાણે છે. શ્રી. ર૭ માસ વૈસાખની વદિ એકાદસી, અસણું કર્યું ચેવિહાર છે, શ્રાવક શ્રાવકા રે આવો ગુરૂ મુખિં, કીધા તપજપ સારો છે. શ્રી. ૨૮ વલી દીવના છે શ્રી સંધ સાથ કે–પાઠાન્તર. + ધન ધન દીવબંદિર તણે સંઘ સહુ કે ધરમી કહવાય કં-પાઠાંતર. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ચોથ અડ્રમને છઠ્ઠ આંબિલ ઘણું, સંખ્યા દેય સહસ સારો છે; સીખ દીઈ વલી નિજ પરિવારને, કર જિનધર્મ સારો છે. શ્રી. ૨૯ બારસિ રાતે રે જોગને રૂંધીઆ, ધરતા અરિહંત ધ્યાને જી; શ્રીગુરૂ સરગવિમાન સધાવીઆ, તેરસિ દિન નિરવાણે છે. શ્રી ૩૦ ગુરૂ અંગપૂજા રે શ્રાવક કરે, જમી દેય સહસ જાણે છે; પરિખ જેસંગ સુત વિજેસંગ કરે, માંડવી તેર ખંડ માને છે. શ્રી. ૩૧ પંચરતન ગુરૂમુખમાહિ ઠ, વાજે વાજિત્ર તમે જી; ગોરી ગાવે રે ગીત સેહામણું, આવ્યા હીરથુભ ઠામે છે. શ્રી. ૩૨ અણુ માંડવી શ્રીવિજયદેવના, શૂભ તણે વલો પાસો છે; એકવીસ મણ સૂકડિ આંણે ભલી, ચ્યાર મણુ અગર સુવાસ . શ્રી. ૩૩ કેસર કસ્તુરી અંબર ભલે, કપૂરમલી સેર રે ; અધમણ ચૂઓરે અબીર જાણે, વલા અગનિ કર્યો સંસકારો જી શ્રી૩૪ ઝાલે અંબ ફલ્ય ચય પરિ, દેવ કરે પુષ્કવૃષ્ટી ; દીપમાલા રાતે દેવું કરી, લેક કરે દેખેં નિજ દષ્ટિ છે. શ્રી. ૩૫ પરિખ વિજેસંગ શૂભ કરાવીએ, અતિ ઉતંગ અભિરામે છે; સ્નાત્ર પૂજા ઓછવ શ્રાવક કરે, જપતા શ્રીગુરૂ નામે છે. શ્રો. ૩૬ પાટપ્રભાવક શ્રી શ્રીપૂજ્યના, શ્રીવિયરતન સૂરિ છે; સંપ્રતિ વિચરે ગૌતમ સરિખા, દરિસણ પરમાણું છ શ્રી૩૭ કલસ. શ્રીવીરસાસન ગગનભાસન, સુધપરંપર પટધરે, ગુરૂનામ જપીઈ કર્મ ખપીધું, વિમલસાર સંયમધરે; તપગચ્છ દીપક કુમતિ જીપક, વિજયભગુરૂ ગણ ધરે, તસચરણ સેવક વિમલવિજયે, ગાયે જય મંગલ કરો. ૩૮ કલાક દદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદ૯હક ત | તિ શ્રીવિઝયામસૂરિનિવાસકાવ: || ૨૪ Page #225 -------------------------------------------------------------------------- ________________ EEEEEEEEEEE EEEEEEE १६-१७ શ્રીદેવિમહમૂરિ—દાન । REFFE श्रीगुरुभ्यो नमः EEEEEEEEEERES અહે મન ધરી સરસ તે સરસતી, વરસતી અવિરલ વાણિ; સિરિતપગચ્છપતિ ગાઇસુ, ભાવિસ્યું નિત સુવિહાણ. હેમવિમલસૂરીસર, ઇસર કિર અવતાર; અણુદિણુ મયણું નિવારણ, તારણુ સયલ સંસાર. દેસ અઇ અડલ, કુંડલનઈ અનુકાર; દીપઇ ધરણી રમણીઅ, રમણીય કાનિ શૃંગાર. જિણિ દેસ” જીરાઉજી, રાઉલ દેવહુ દેવ; જેહ તણી વણુ અઢાર એ, સાર એ અનિસ સેવ. ઠામિ ઠામ જણમણુહુર, જિષ્ણુહુર અતિ ઉત્તગ; જાણે સુરિગિર સિરસુ, સરસુએ કરઇ” રગ રૂદ્ધિ” સુરપુરજ વડુ, જે વડગામ સુડામ; હાટતણી લિ કુક્ષિ, પાલિઇ અતિ અભિરામ, જિણિ પુરિ પાણીહારીઅ, નારીઅ મેહુણુ ક'; દેખી સુરપતિ કમકઈ, ચમકઇ ચતુર ચાગિંક, તિહાં વસઈ વ્યવહારીએ, સારીઅ રૂદ્ધિ ભડાર; સવિધુર સાહુ ગાંગાગર, સાગર પર ઉપગાર. સીલસુ નિમ્મલ ગંગા, ગંગા ધરણી તાસ; ભાગવઇ નિતનિત નવપર, રસ ભર ભાગિવલાસ. 3 ૪ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ અદેલા. સુપન સૂચિત સુવિચાર, જનમિઉ એહ કુમાર તારક ભવ તણુએ, સહજિ સેહામણુએ. અનુકૃમિ વધઈ બાલ, રીખઈ રગિ રસાલ; કાલ જ કેટલુએ, એલઈ કુલતિલુએ. કરી કરી મંગલ કાજ, નામ દીધું હદરાજ; રાજ કુમર તણુએ, લખિણ અંગનાએ. સેવન વન સમાન, ઝલકઈ જેહનુવાન માન ન મનિ ધરઈએ, આલસ પરિહરઈ એ. ફાગ. અહે પંચ વરિસ લગઈ લાલી, પાલીઆ અતિ સુકુમાર, તાતઈ ઉચ્છવ બહુ કીલ, મુકીઉ સુત નેસાલ. પઢઈ ગુણઈ સુવિચખિણ, લખિણ છંદ પુરાણ સહજિ સમસ્યા પૂરઈ, ચૂરઈ પર અભિમાણ. ગુરૂ સિરિ લખિમિસાગર, આગર સયલ સિદ્ધાંત એક દિવસ સમહુતુએ, ૫હતુએ તિહાં વિહરત. સાહ ગાગા સુત નિસુણીઅ, ગુરૂ ભણી વંદણ રેસિ; તતખિણ ચાલી આવી, ભાવી ભાવ વિસેસિ; સુધા મુધા વલી સાકર, કાકર તલઈ જાણિક કુમર તણુઈ મનિ બઈડીએ, મીંઠીએ સહિગુરૂ વણિ, કુમર ભણઈ સુણિ વાત એ, તાત એ પૂરિ જગીસ, દિઈ મઝનઈ ઈક આઈસુ, થાઈસુ એ ગુરૂ સીસ. રહિ રહિ વચ્છ ! તું લઅડુ, એવડુ છઈ વ્રતભાર; જનમ લગઈ કિમ પાલિવું, ચાલિવું ખાંડાધારિ. ચાસ્તિ છઈ વછ ! રૂઅડું, નીઅડું જ નહીં એ લેઈ કરી નિરવહતાં, સહતાં જાણુઈ દેહ. સહી પણુઈ વરસાલઈ, સાલઈ અતિહિં અનંગ; એહ તણુઈ ઝડઝાકલિ, આકુલ હેસિઈ અંગ. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સીઆઈ સી સહિવું એ, રહિવું એ મઈલઇ વેસિ; તરૂણ પણઈ વિણ તરૂણુઅ, ધરણું આ શરણ ધરેસિ. ઊન્હાલઈ વલી પાપીઈ, તાપીઈ સયલ સરીર; વિણ જલ તુઝ ઝલવાઈસિઈ, થાઈસીઈ કિમ સુખ વીર. વિસમ પરીસહ સહિવા, વહિવા રોગ અનેક એક મુખિઈ કરીસ્યુ કહું, નવિ લહું દુખહ છે. વલી વિમાસી તું વચ્છ એ, લરિછ એ હસિઈ અણહ; તુઝ વિણ મઝ મન નવિ રહઈ, વિરહઈ એ દેસિઈ દાહ પરણીનઈ મન ગમતીય, જુવતી આ કરિન વિલાસ; અવર હુઈ તુઝ મન રૂલી, તે વલી પૂરૂં આસ. નાતઈ ઈણિ પરિ ભવિ૬, ભવિઉ ઘણું સંસારિક વલતું દાખિણુ પાખઈ, ભાખઈ ઈસિઉ કુમાર. અદેલા. વનતડી સુણિ તાય!, મકરિ મકરિ અંતરાય, કાયજિ કારિમઈએ, મઝ મન નવિ રમઈએ. નરભવ વાર અનંત, પામિલ ભમંત ભમત; ચિ તિ ન આણીએ, જિનધર્મ જાણીએ. દુલહુ એહ અવતાર, શ્રાવય કુલ આચાર ચારિત વિણ સહીએ, મુગતિ નથી કહીએ. જિમજિમ બાંધઈ મેહ, તિમતિમ લહઈ વિહુ કેહિઇ વિનડિએ, ચિહું ગતિ ભમડિએ. કહિંના પૂત્ર પરિવાર, હિંના એ ઘરબાર આરતિ છવડઈએ, કીધી એવડઈએ. તાત તુહીઈ વિચારી, એ સંસાર અસાર; સાર સંયમધરૂએ, મુગતિ રમણિ વરુંએ. જાણું ગુરૂ ઉપદેસ, મુંક કર્મ અસેસ લેસિજ ચારિતુએ, મઝ મન વારિતુએ. Page #228 -------------------------------------------------------------------------- ________________ ફાગ. એહ કુમરિઇ તાત મનાવીઉ, આવીઉ સહિગુરૂાસિક અવર કુમર કરી અરવરિઉં, પરવરિઉ મન ઉલ્લાસિ. તિણિ અવસરિ મંડાણ, જાણએ નહીં વિણ ન્યાન; વર્ણવું એક મુહિ કેતલું, એટલું નહીં વરદાન આપઈ એઘઉ મુહપતી, યતિપતિ કુમરહ હાથિ, પાલિ રૂડઇ દીએ, સીએ દિઈ વલી સાથિ. મિલીએ કરી મનરંગિઇ, સંદિઈ દીધું નામ; જય જય હેમવિમલ મુનિ, સવિ મુનિ લિઈ ગુણગ્રામ સુમતિસાધુસૂરિરાયહ, પાય કમલિ સવિલાસ ચઊદઈ વિદ્યા અભ્યસઈ, વલી વસઈ ગુરૂકુલ વાસિ. કાવ્ય કથારસ આગમ, દુર્ગમ જે અતિહુતિ; તેહ હેમવિમલ મુનિ, નિજ મન મતિઈ કાંતિ. જેહ તણુઈ વચન વિલાસએ, નાસએ વાદીય દૂરિ જિમ વનિ ઘૂઅડ સંકઈએ, કંકઈ દેખીએ સૂર. એક દિવસિ તપગછપતિ, સુમતિસાધુસૂરિરાય, પુતા પંચલાસાપુરિ, જે ધરિ દેસહમાહિ. તિહિં સંઘપતિ પાતરાજએ, કાજએ કરઈ ઉદાર; હેમવિમલગણિ નિરખીય, હરખાઉ હૃદય મઝારિ. તતખિણિ સહિગુરૂ વિનવી, નવ નવી પરિ કરો રંગ; તિઈિ પદ દિવરાવઈ, ભાવઈ ભૂતલ જંગ. સંઘ મિલિક દહદિસિ તણું, મનિ ઘણું ધરીએ ઉમાહ; દિઈ તબેલ જસ હરખિ, સહરખીનું લિઈ લાહ. હેમવિમલ ગુરૂ થાપીઅ, આપી સિરિ સૂરિમંત; સંઘપતિ મન આણંદનું, ઈદ ન જાણુઈ અંત. એક દિવસ એહ સહિગુરૂ, પુરિ પુરિ કરી અ વિહાર ઈડરગઢ સમલકરિઉ પરવરિઉ બહુ પરિવાર. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગૂજર માલવ મારહઠ, સેરઠ દખિણુ દેસ; સંઘ મિલ્યા સવિ ગામના, ઠામના વલી સવિસેસ, હેમવિમલસૂરિ તેડીઅ, ફેડીઅ અવર વિચાર; અતિવણુ આટાટોપિઈ, પઈ તપગચ્છ ભાર. કે ઠારી સિરિ સાયર, સાયર નઈ સહજપાલ વાહઈ અતિહિં અવારીએ, વારીએ અજસ પઇસાર. કંણ કરી સકઈ તડવડિ, સવિ મડિ પહિરિઉ સંઘ, દિનિ દિનિ સાતમીવચ્છલ, વચ્છલ હોઈ અભંગ. ગાઈ વાઈ યાચક, નાચક નાચ કરંતિ, અછરાયણ હુઈ ત્રિભુવનિ, જન મન હર્બ ધરંતિ. હેમવિમલસૂરિ ગણધર, જલધર જિમ જલધાર, દેસણ વાણિઈ નવરસ, વરસઈ માસઈ બાર. હેમવિમલ ગચ્છનાયક, દાયક મુગતિ વિલાસ વ્રત પૂજા ગિરિ મંદિર, કંદર ગિરિ કવિલાસ. દાનવÁન વર પંડિત, દંડિત વાદીય વીર ચરણ કમલિ અલિજ મલિ એ, રમલિ એ રસિ હસધીરપહ સંવત પનર એ ચઉપનઈ, ઊપનઈ બુદ્ધિ પ્રકાશિ, ફાગ રચિ સમહરતઈ, પૂરતઈ શ્રાવણ માસિ. પ૭ સવિ કવિઅણુ જણતણીય માઈ સુઅસાયર સમિણિ, સરસતિ દિઈ વાણી વિલાસ મઝ હંસલા ગામિણિ; ગુણગણ ગાઈ ગાઈનું સુગુરૂરાય સિરિ તપગચ્છનાયક, શ્રી હેમવિમલ સૂવિંદ ચંદ વંછિત ફલદાયક જે નર ચતુર પણઈ કરી સુર ભૂધર લઈ સયલ સાયર જલબિંદુ સંખનિય વયણે લઈ તારાયણ પરિમાણુ જેઉ ગયણુગણિ જાણુઈ, તહ વિહુ જગગુરૂ ગુણ નવિ સેઈ વખાણઈ. અકમિચંદ વિશાલ લાલ સવિ દેહ સુલક્ષણ, Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પેખવિ પરમાણંદ તુહ્મ સામે વિચક્ષણ, કઈ સેહમ કઈ વઈરસામિ અવતરિયા સંપઈ, ભાગિ સેભાગિઈ જુગ પ્રધાન ઈમ ગુણગણું જ પઈ. મૂરતિ મું રતિ કરઈ અપાર જવ નયણે દીઠી, કિસિ મિસિ સરસ સાકર માન તુહ્ય વાણી મીઠી, જસ પસરઈ અનિવાર સારસ ચરાચરિ સામિઅ, તિમ તું ભવિયણ ચિંતે અત્થ પૂરઈ ગય ગામિઅ. હાલ. ધન ધન ધનવંત સાહ ગાંગાકુલ કમલ વિબેહણ દિનકરુએ, માત ગંગા દેવિ ઉઅર સરોવર હંસ સમાન એ નર વરુએ; ઊગમ લગઈ અંગિ બત્રીસ લક્ષણ ધરમ વિચક્ષણ ગુણનિલ એ, સેવક સુખકર રૂપિ પુરંદર સંઘમ રમણીય સિરિ તિલઉ એ. હાલ. નિસુણી ગુણગણુ રંજિયા, ગુરૂ વણિ શ્રીસંઘ આવીઆ, શ્રીપાટણ વિવહારિયા, નિય હિયડઈ ભગતિઈ ભાવિયા. ૬ તવ બલઈ એ તપગચ્છ ધણી, થાપીસિઈ ચિતિત સુરમણ કોઠારી સાયર અતિ ઘણું દ્રવ્ય વેચઈ ઊમગિ આપણું. શ્રીત પગછ નાયક થાપિયા, શ્રી હેમવિમલસૂરિ રાજીયા ઇડરગઢિ અતિ ઉચ્છવ ભયઉ, શ્રીતપગચ્છ હિયડઈ ગહિ ગહિલ, ૮ હાલ. જિન શાસનિરે ગયન વિભાસન દિનકરુ, એ તે ઉદયઉ રે પાપ તિમિરભર અપહરુ; પડિ બેહઈ રે ભવિઅણુ માણસ કમલડાં, એ તુ સેહઈ સરસ અભિય જસ વડાં. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વયસુડાં જસુ સરસ સાકર મૂરતિ મેહણ વેલડી, કલિ કાલ ગંજઈ મયણુ ભેજઈ ચાલઈ ગજગતિ ગેલડી; સવિ દુરિય નાઠા નયણિ દીઠા સુગુરૂરાય હવે હે સહી, સવિ મિલિઅ આવઉ વદિવા અતિ હરખિ હિયડઈ ગહિ ગહી. ૧૦ એ તુ અભિનવ ઉરે જલધર પુહવિઈ ઊનયઉ, ઘણ ગાજઈ રે દેસણ ગુહિરસરિઈ ભલુ મિથ્યામતિ રે તાપ સવે દુરિઈ ટલ્યા, મન મેરા રે નાચઈ ઈમ વંછિત ફલ્યા. સભાગ સુંદર બુદ્ધિ સુરગુરૂ સયલ સૂરિ સિરમણ, તપગચ્છનાયક સુખદાયક ભવિક વંછિત સુરમણ જિણ વયણ પાલઈ દુરિય ટાલઈ સમતિ પાંચઈ મનિધરઈ જે નમઈ નરવર તીહં તારઈ અનઈ આપણુપઈ તરઈ. ૧૨ વંદઉ વંદઉ રે ચારિત્ર કમલા કામિની, ઉરિ નવસર રે હારસુ તે જિ પઈ દિનમણું; જસ જંપઈ રે કવિયણ મનિ આણંદિયા, આજ ધન દિન રે શ્રીહેમવિમલ સૂરિ વાદિયા. ૧૩ અતિહિં મહુરી અમિઅ વણી રંજિય નાગર નરવ, જય જય જગગુરૂ તાંલગઈ જમેરૂ ભૂધર સાગર; શ્રી સુમતિસાધુસૂરિ પાટ ધરએ જુગ પહાણુ વખાણીઈ, શ્રી હેમવિમલસૂરીસ સંપઈ સેહમ ગણહર જાણુઈ ૧૪ હાલ. શ્રોતપગછપતિ સુમતિસાધુસૂરિ, પાટ પ્રકટ મલ ઉદયઉ સુહગુરૂ. શ્રીહેમવિમલસૂરીસરુએ. ૧૫ જા લગઈ મેરૂ મહીધર સાગર, જાં ગયણું ગણિ ચંદ દિવાકર, તાં પ્રતપુ એ જુગપવર. ૧૬ એ શ્રી હેમવિમલ સૂરિસ, જયવંતા જ કેડિ વરસ પૂર સંઘ જગીસ, ૧૭ । इति श्रीहेमविमलसूरिगुरुपादानां सज्झायः ।। IIIIIIIIII!IWADALIMLIMIMJIMIક્ષILLIIMa રાdiiiiiiiiiiiiiiii MOTHMmm. To fiHMHOWS Page #232 -------------------------------------------------------------------------- ________________ - લ૯૯૯ ૧૮-૧૨ श्रीआणंदविमलसूरिस्वाध्याय। - રાષ્ટ્ર , માં નો આ ગાયમ ગણહર પ્રણમું પાય, સરસતિ સામિણિ સમરૂ માય; હું ગાઉં શ્રીપગછરાય, શીઆણું વિમલસૂરિ પ્રણમું પાય. ૧ સમકાલિં ગુણનિધાન, મઈ પામિઉ તું યુગહ પ્રધાન; સુવિહિત મુનિવર કેરૂ રાય, શ્રીઆણંદવિમલસૂરિ પ્રણમું પાય. ૨ ઇડરનયરિ હુઉ અવતાર, માતા માણિકિ કુખિ મહાર સાહ મેઘા કુલ કમલ દિણંદ, શ્રી આણુંદવિમલસૂરિ. દુદ્ધર પંચમહāય ભાર, તે તુ ધરીઉ અંગિ અપાર; સાધુ ધર્મ તુહ્મ સૂધઉ કરિ૯, દુર્ગતિ પડતુ જીવ ઉધરિઉ. પંચ સમિતિ તુક્ષે પાલી ખરી, ત્રિણિ ગુપતિ સૂધી આદરી; પરિગ્રહ મમતા મૂકો કરી, શ્રીજિન આજ્ઞા સૂધી ધરી. ઉગ્ર ચારિત્ર નઈ ઉગ્ર વિહાર, તે તુર્ભે કીધઉ સુદ્ધ આચાર; વલી ઉગ્રતપ કીધઉ ઘણુઉં, ને હું બોલું ભવીઅણુ સુણું. શ્રીજિનપ્રતિમા આગલિ રહી, પાપ સવે આલેયાં સહી; સુ (?) એકાસી ઉપવાસ કરી, સંયમ કમલા રુડીવરી. વસ સ્થાનતપ વીસ વીસ વાર, ચઉથે કરી તè કીધઉ સાર; ચારિસઈ ચુથ તુલે પૂરા કરિયા, વીસ બેલતે મનમાહિધરિયા. ૮ વલી સ્થાનકતપ બીજી વાર, છઠ્ઠ કરી તુલ્મ કીધઉ સાર; ઓરિસઈ છે તે પૂરા કરિયા, વલી વિહરમાન જિન હીઅડઈ ધર્યા. ૯ તેહના કિધા છઠ વલી વીસ, શ્રીવરતણું છ બિસઈ ઉગણત્રીસ ૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વલી છઃ તુમ કીધા ઘણા, પાખી ચુમાસી અઠ્ઠાહી તણા. પહિલા કર્મના દુવાલસમ ૫'ચ, દિરસનાવરણી નવ દસમ્મ; અંતરાયના દુવાલસમ પંચ, મેહનીના અઠ્ઠાવીસ અઠ્ઠમ, વેદ્યની ચેત્ર આઊખા તણા, આઠ દસમ તુન્ને કીધા ઘણા; નામ કમ્મનુ તપ નવિ થયુ, એહુ મનારથ મહિ રહુ. ગઈર માલવ વાગડ દેસ, મૈક્રપાટિ મારુખડિ વિક્રેસિ; સારઠ કાન્હુમ દ્રુમણુનઇ દેસ, શ્રી પૂજયે દ્વીધા ઉપક્રેસ, ડામિ ઠામ તે મહેૉત્સવ ઘણા, મનારથ પૂરિયા શ્રો સ ́ઘતણા; ચઉવિદ્ધ સંઘ મિલ્યા તે ખડૂ, ધર્મવંત તે હરખિયા સહુ, પ્રમાદ તણુ કરિઉ પરિહાર, શ્રાવરિશાસન દીપાવણુહાર; પ્રતિપા શ્રીગુરૂ જા... રવિ ચંદ, શ્રીઆણુ દૃવિમલસૂરિદ. નર બ્યાસીઇ સાધુ પથ લિઈ’, સંવત છન્દૂઈ અણુસણુ કિદ્ધ; ચ્યારિ શરણુ મનમાંહિ ધરી, શ્રીપૂજ્ય પુડુતા દેવની પુરી. અહમદાવાદિ હૂંઉ નિર્વાણ, માંડવી મહેાચ્છવ અતિહિં મંડાણુ; ચઉવિહ્ સ'ઘ ઘણા તપ કરઇ, શ્રીપૂયનામ હીઆમાહિ ધરઈ. ૧૭ શ્રીહેમવિમલસૂરિસર રાય, વિનયભાવ પ્રણમી પાય; શ્રી આણુવિમલસૂરિ કેરૂ સીસ, સંધતણી પૂરવુ જગીસ. ૧૫ ૧૬ સરસતિ સામિણિ પ્રભુ' પાય, કવિજનમનવ છિત તુ ક્રાય; શ્રીઆણુંદવિલસૂરીસર રાયા, ભવિયણ વંદુઉ એહ ગુરૂ પાયા. મહીયલમંડણુ ાનુ દેસ‚ ધર્મ તણુઉ દીસઇ ય નિવેસ; ઇડર નયર ધર્મ અહિઠાણુ, જિહાં રાજ કરઇ રાજા શ્રીભાણુ. તીણુÙ નયરિ શ્રીવ’તવિવહારી, સાહુ મેઘ દિસઇ સુવિચારી; તસુ ઘરણી માણિકિદે સાર, પુત્ર જનમિઉ હુઉ હરખ અપાર, વાઘકુ'મર તસ ડેવી' નામ, માગત જન સ ંàખિઉ' તામ; ક્રિનિ દિનિ વાધઈઉ પુત્ર ઉદાર, રુપિ' જાણે દેવ કુમાર. શુભ મૂહરતિ નેસાલ સુકઈ, માય માપ સજ્જન સંતાખઈં.; ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૮ ૧ ૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ મ નેસાલ” તે ઉિ કુમાર, મન માંહિ જાણુÙ સંયમ સાર શ્રીહેમવિમલસૂરિ તપગછરાય, સહિગુરૂ કેરા પ્રભુમી પાય; વાઘકુમારિઇ લીધઉ' ચારિત્ર, હેલાં છતા આઠઇ રાત્ર. અનુક્રમિ' ભણી શાસ્ત્ર વિચાર, જાણઇ આગમ અર્થ અપાર; લાલપુર ઉવઝાય-પદ દીધઉ’, સ‘ઘયો થિઇ” વિતસલ સુકીધ૩”, ૭ ખભનયર સેાની જીવરાજ, નિજ હુખઈ કરઈ સુપર સુકાજ; ચવિહુ સંધ મેલીનઇ આવઇ, નયર ડા.ભેલઈ સુરિ સેાહાવઇ. તપગચ્છ નાયક મહિમ નિવાસ, સૂરિમ ંત્ર દિઇ વઈ સિરિ વાસ; મન રગિઈ આચારિજ થાપી, શ્રીગુરે નિજ પદવી આપી. શ્રીગુરૂ હેમવિમલસૂરિંદ, ભવિયણુ વઇ અનિશ વૃ ́s; સીસ શિરામણી સાહઇ સાર, શ્રીગ્મણુંદવિમલ ગુરૂ ગણુધાર શ્રીહેમવિમલસૂરિ કેરૂ સીસ, શ્રીઆણુંવિમલસૂરિ પૂરઇ જંગીસ; વિનયભાવકહિ ગુરૂ મહિમાવ'ત, પ્રતિપઉ એહુ ગુરૂજગિ જયવંત ૧૧ . રી #FE6666666666666666666666666666EEE EEEEE इति श्रीआणंद विमलसूरीश्वराणां स्वाध्यायः समाप्तः ૧૦ WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEGEE Page #235 -------------------------------------------------------------------------- ________________ श्रीहीरविजयसूरि-सलोको। - શ્રીમુખ્ય નમઃ ૨૨ ૯૬૯૯૯૯૯૯૯ સરસતી વરસતી વાણું રસાલ, ચરણ કમલ નમી ત્રિકાલ; શ્રી ગુરૂપદ પંકજ ધરાઉં, હીરવિજયસૂરી ગછપતિ ગાઉં. ૧ શ્રીજિનસાસન સુરતiણ જાણું, જગગુરૂ જેહનું નામ કહાણું ગુજ્જર જિઉ પદ મુગટ સમણું, પ્રગટ પાલનપુર નગર વખાણું. ૨ સેઠ કુંઅરજી વસે વદીતે, ધન કરી જેણિ ધનદ જીતે, નિરૂપમ નાથી જસ ઘરિ નારી, વિલસે વિમલ સુખ દેઈ સંસારી, ૩ તાસ ઉર વર માંનસ હંસ, અવતરિઉ દીપે ઓસર્વિસ, સંવત્ ૧૫૩ વર, મગશિર વદિની નુંમિજ હર. જન સુનંદન ગુણમણિ ખાણુ, પુરવ દિસે જિમ પ્રગટજ ભાણ; એછવ મહેછવ અતિ ઘણા કીજે, ત્રિભવન પડહોજસને જીલીજે. ૫ જેસી યાચકના દાલિદ્ર કાપે, હર જિ હીરજી નામજ થા; અનુકમિ કુંઅર વાઘે ભાગી, ધર્મ તણું લય લઘુપણે લાગી. ૬ મદન સમેવડ રુપ અનેપ, ઈણિ પરિ સુંદર સકલ સરુપ, ધર્મ આરાધના કરતાં ઉદાર, માત પિતા ગયા સરગ મઝારિ. ૭ સવેગ મારગ હીરજ કુમાર, મનસ્યું આલેચિં અથિર સંસાર; આતમ સાધન ઈણિ પરિ કાજે, અવર પ્રાણીને પ્રતિબંધ દીજે. ૮ અવર સહેદર શ્રીપાલ પાસે, અનુમતિ માર્ગો કુઅર ઉલ્હાસે; નિસુણ વયમુનિ જપેજ ભાઈ, વચન મ કાઠિસ ઈમ દુખદાઈ. ૯ જે ઘરિ હેઈ ધણ ધન ચંની, બાંધવ વિહેણ સાવિ દસ સૂની; Page #236 -------------------------------------------------------------------------- ________________ થ; ૧૯૭ ઘરણી પરણને બહુવિધ લેગ, વિલસનિ લખમીનારી ભેગ. ૧૦ તતખણ હીરજી ઈણિ પરિ બોલે, ચારિત્ર સુખને નહિં કઈ તેલિં, ઘે મુઝ અનુમતિ તુહ્ય ભવ્ય પ્રાણી, બાંધવ જપે અમૃત વાણું. ૧૧ બહિન સુંદર જે વિમલાઈ નામ, પણ તે પાટણપુર અભિરામ. અનુમતિ તેહની લેઈ ઉદાર, અનેપમ ગ્રો સંયમ ભાર. ૧૨ અનુમતિ કારણ બાંધવા દઇ, આવ્યા તે પાટણપુરવર સેઈ, વિમલાઈ જપે સુણિને સુવીરા, વાત મ કાઢીસ વ્રતની સુધીરા. ૧૩ લલી લલી તાહરે પાએજ લાગું, પરણેને નારી એ વર માગું; હરજી સંવેગ ધરી અને રાગ, કહિ મેં કીધું ખટરસ ત્યાગ. ૧૪ છઠ છઠ આંબિલ હવિ હું છાંડું, જિહાં લગિ વ્રતસ્ય પ્રીતન માંડું ઈશું પરિ રહતાં દેઈ ચ્ચાર માસ, દેહ કસી જિમ પાન પલાસ. ૧૫ બહિન બાંધવ બે બિહુ હઠ જાણી, અનુમતિ માંગે ગદ ગદ વાણી; હીરજીને હઈ હરખ અપાર, તિણું સમેં આવ્યા શ્રીઅણગાર૧૬ તપગચ્છ નાયક પૂજ્ય અંકૂર, ગપતિ ગિરૂઉં વિજેદનસૂર સુદ્ધ ક્રિઆને નિરૂપમ વે, દેખીનિ બૂજ્યા કુંઅર વિશે ૧૭ કહિ મુઝ તારે સદગુરૂરાજ, ઘાં મુઝ દિખ્યા ભવજલ જિહાજ અને પમ લક્ષણ બત્રીસ અંગિં, દેખીસિંહરણ્યા શ્રી ગુરૂગે. જોશી પંડિતને શ્રી પુજ્ય આપે, જેઈ જતિકને મુહુરત થાપે; મહેછવ માટે બહુવિધ થાય, વારૂ વાંને લેવું પભરાય. ૧ ચતુર સુવેધક ગજગતિ ચાલે, રુપે તે રંભા સમવડ માલે; કંચુક કસતી પહિરણ ફલી, ધવલ મંગલ દી તે વર બાલી. મદમત્તગજને ખધે વિરાજે, રુપે કરીનિ રતિ પતિ લાજે, માદલ ભુંગલ ભેરિજ વાજે, પંચ સબ્દોને નીસાણ છાજે. ૨૧ આગે થાવ છે મેઘકુમાર, ઈણિ પરિ ઊછવ અનેક પ્રકાર; મલીઆ માનવના તિહાં બહુ થાટ, જય જય જપે ચારણ ભાટ, ૨૨ ઇંદ્ર તણિ પરિદ્ધિ સફાર, અવ્યા જિહાં દીખ્યા ઠાંમ ઉદાર સંવત્ થનાર છનુઇ(૧૫૯૬) જાણું, મૃગશિર વદિની બીજ વખાણું. ૨૩ જય જય મંગલ કરતાં ઉચ્ચાર, હીરૂ આદરીઉં સંયમ ભાર Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ દીધી દીખ્યા ને હરખ્યા છે તાંમ, હીરહરણ તિહાં હવાઉજ નામ. ૨૪ બહિન બાંધવ કહિ સુણિને તે ભાઈ, તું જસ લેયે ગરછમાં સવાઈ ત્રિણ પ્રદક્ષિણ સંયુત વાંદી, નિજ ઘરિ પુહતા સહુ કે આણંદી. ૨૫ મુનિવર સંયમ નિર્મલ પાલે, દૂષણ વ્રતનાં દરિજ ટાલિ; વિકટ આદરીઉ હીર વેરાગ, પચ વિનયને કીધે જ ત્યાગ. ૨૬ નિલવણિ સઘલી તણે પચખાણ, દ્રવ્ય લેવા સવિ સાત પ્રમાણ એકાસણે ને કરે ઉપવાસ, ઇણ પરિ કીધા દસ ત્રિણ માસ. ૨૭ છઠ્ઠ અઠ્ઠમ તપ ન લહું જ પાર, સયલ વૈરાગી માંહિ સિણગાર; વિદ્યાઈ જેણિ સુરગુરૂ જીતે, પંડિત પિ ત્રિજગ વીતે. આ સંવત સોલનિ સાતે ઉદાર, મરુધર નરુલાઈ નયર મઝારિ, પંડિતપદ છે શ્રી પૂજ્ય હાથે, મહીઅલ વિચરે બહુ સિષ્ય સાથે. ૨૯ સેલ આહિનિ મહીને જ માહ, શુકલ પાંચમિને દિવસે ઉછાહ, તિણ હિજ નગરે ગચ્છપતિ રાય, પદવી આ થાપે શ્રી ઉવઝાય. ૩૦ ગણધર કરતા ઉગ્ર વિહાર, આવ્યા શ્રી સીહો નગર મઝારિક થાપનાચાર્ય ધરીયે ઉલ્લાસ, ચીતનિ બઈઠા ધ્યાઉ છ માસ મંત્ર આરાધન કીધું જ જામ, શાસના પરતખિ આવી તામ; સાસના દેવી ઈણિ પરિ બેલેં, હીરહરણને નહી કોઈ તાલે એ જિનશાસન ભાણ સમાન, તપગચ્છ વચ્ચે એથીજ વાન, ઈમ કહી દેવી થાનિક જાય, દિવસ ઊગે નિં રણ વિહાય. સેલ દાહરિ વરસ મઝારિ, ઉચ્છવ શ્રાવક કરે અપાર; ખર્ચે રૂપઈઆ એક હજાર, મુહુરત થાયે અતિહિ ઉદાર. હીરહરણ શિરે ઠવિજિ વાસ, શ્રીસંઘ પામ્યા સહુકે ઉલ્લાસ; હીરવિજયસૂરીનાંમજ થાપે, શ્રીસૂરિ મંત્ર આરાધન આપે. ૩૫ ચડતિ દલિત ને ચડત પ્રતાપ, મુમતી તિમરને ટાજ પાપ; પસ પુહવાઈ જગ જસપૂરિ, કુમતિ મતંગજ ભાજે જ સૂરિ. ૩૬ નિલવટ પ્રતાપે નિર્મલ નર, જઈનશાસન શ્રોહરવિજે સૂર પૂજજી આચાર્ય પાસ રાખે, અંત્ય સમેં તે સુવચન ભાખે. ૩૭ ગછની ભલામણ હીરજીનિ દીધી, અણુસણ સાથે સદગતિ કીધી, ૩૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯ હીરવિજયસૂરી કરગ્સ વિદ્વાર, મિ'ખ પ્રતિષ્ઠા પ્રમુખ હજાર. ધર્મની કરણી જેહ ઉદાર, તે પિણુ ચલવે અનેક પ્રકાર; વાણી વૈરાગ અને વિવેક, દેખીનિ મૂન્યા કુમતી અનેક. આવી હીરજીના પદકજ વદે, આપાપણાં મત સહુ કેાઈ નંદે; લુ કામતીનેાં ગછપતિ જેહ, મેઘજી આચારય નાંમે તેડુ તપગછ મારગ તસ મન રસી, આવી હીરજીને' પાએજ નમીઉ; પૂજ્યજી આચારય થાપે આણુđ, નામે શ્રીવિજેસેન સુરિ ગુરૂજી ચામાસુ` રહીઆ ગંધાર, તિષ્ણુ સમે' આગરાહિર મઝાર; નાંમે રમ શ્રાવીકા ચ’પા ઉલ્હાસ, તપ તિહા કીમાં તેણુિં છ માસ. ૪૨ ઉછવ સાથિ' અનેક પ્રકારે, ચૈત્ય પ્રવાડિ' દેવ જુહારે; ૪૧ ૩. ૩૯ ૪૫ દેખી આડંબર બહુ તસરુપ, ‘ હું... કુણુ ’ પૂછે અકબર ભૂપ. જોરુ હે' સાહિબ કહે` આગેવાંણુ, રાજે કીએ છમાસ પ્રમાણ; અકબર કહે' મેરે દિલમે' ન આવે, વિગર અનાજિ કુ` રહ્યા જાવિ, ૪૪ ઐસી ઉરત કુ` જાય એલાવાં, નર કહે` તુન્નુ મહેલમે આવેાં; દીઠે રુપેજ લખમીજ તૂઠી, અકબર કહે` આ વાતજ સ્ટૂડી, અખ તેરે રિ તું જાણાં ન પાવે, રખુ' યાહી ઉર દેખુ કયા જાવે; મે‘ભી દેખુ‘ગા ઐહિ તમાસા, યુ' કહી આવ્યા ખાસ આવાસા, એક મહિના લગિ તિહાંજ રાખી, નક્ જાનિ વાતજ દાખી; સાહિમ ઇસકા દેખા દીદ્વારા, અકબર આયા વિાં વિષ્ણુ વારા; દીઠી તિહુાં સૂરતિ અધિક સવાઇ, ખુબ સ્યાખાસી તેરાંતાં ખાઇ; વિગર અનાજે' જાવે' કયુ રહિણા, સાચ કહિ તુ મેરીજ લેણુા. ૪૮ ચંપા પયપે ધરીય ઉલ્હાદ, સાહિબ ! શ્રી ગુર દેવ પ્રસાદ; તિષ્ણુ સમે` સુંદર વચન વિલાસ, નરપતિ જપે ધરીય ઉલ્હાસ, વડવડે સહિરે જ્યે ભૂતખાંને, મેટુ તુઠ્યારે દેવ પીછાંણે; ગુરૂ પીર કહાં હૈ કુછ્યુ ઇંસા, ખૂબ ખુદાકા અવતાર ઈંસા. શ્રાવક થાનસિ`ગ માંનસિંગ નાંમ, તિક્ષ્ણ સમેં જપે કરી પ્રણાંમ; હીરવિજયસૂરી નાંમ હમારા, ગુરૂ પીર હમકુ અદ્ભુત હું પ્યારા. ઇંસે મરદુકા દેખું દીદ્વારા, હૈ' કહાં કહે... તમ નગર ગંધારા; પ ૪૦ ૪૩ ૪ ४७ ૪૯ ૫૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ હાથી ઘોડે નિ ચકડેલ નેજે, બહુત સુખાસણ અબ ભેજે. પર મેવડે સતાખી કરિ તુધ્ધ જાઉં, હીરવિજયકું ઈહા હી બેલાઉ મેવડાતે નગર ગંધાર આયા, તપગચ્છ પતિના પ્રણમી જ પાયા પ૩ કહિ હમ આગરાસહિરથી આએ, હજરતિને તુકું ગુરૂજી બેલાએ કુરમાંન વાંચી તપગચ્છસામી, કરીએ માસું તિહિજ ગામેં. ૫૪ આગરા ભણું ગુરૂ કરે અ વિહાર, મુનિવર માંનવ સાથિં હજાર દેસેંત સાહા ઠઉડ ઠઉડ આવૈ, નર નારો મેતીએ કરીઅ વધાવિં. પપ આવ્યા કણઆવડ ગાંમિજ જ્યારે, મેતીએ વધાવિ દેવતાજ ત્યારે, આગરા સમીપે આવ્યાજ તામઈ, ગઈઅ વધામણું અકબર તમ. પ૬ હરખીને કહે સબ સાઈમેજ જાઉં, બહુત આડંબરે સહિરમેં ત્યાઉ; વડવડા ઊબરા મિલીએ હજાર, અવર માંનવને નહી કેઈ પાર. પ૭ હાથી ઘડાનિ ચઉટે સિગારી, સામેલે સઘલ સાજ સમારી, સેના પાને ફૂલે વધાવે, ઈણ પરિ ઉછવ નગરમિં આવે. ૫૮ સંવતસેલનિં વરસેજ ઐલિ, જેઠની તેરસનિ પક્ષ અજુઆલિં; પાત્સાનિં મિલવા મઉલ પધારે, ઉઠી અકબરનિ મહુત વધારો. ૫૯ બે કર જોડી નરપતિ તાંમ, આઘે આ કહું કરીએ પ્રણામ બેઠે જલીચે ઊપરિ ગુરપીર, વચન પર્યાપે શ્રીગુરૂ હીર. ભૂપ જિનાવર હે કે ઈહાસે, પાત્સા કહે ઈહાં હવે કહાંસે; ફેરી જલીચે જોયુંજ જામ, કીડો નીકલતી દીઠી જ તમ. દેખી અચ કહે ગુરૂ ભલા, આપ આપ તું હિજ અલા; મુહુર અણાવી કરીઅ અંબાર, વચન વસુધાધિપ કહે ઉદાર. એ યે સોનીએ ભી કહ્યું માંગે, તેરે દીદારે મેં દીલ લગે હીર પયંપે સુણે પતસાહ, એર હમારા હે નુપ રહ. દમડ હમારે પાસે ન રાખું, કબહું મે જૂઠા વચન ન ભાખું; પાએ પિંજારાં ભેજું ન ઘલું, પાએ નગે હમ પિડેમિ ચલું. માંગુ ગદાઈ ઉર તત્તાજ પણ; પાંડે બકાલે ઘરકાજ આંણી; રખું કર્તમાં પઢણે કાં તાંઈ, ઉર હમારે પાસિં ન કાઈ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ મારગ જિનને સયલ પ્રકાર્યો, ધર્મ ગુણે કરી અકબર વચ્ચે બેલ મારગના તિણ સમેં બલ્યા, અકબર કહે મેરા વખતજ ખુલ્યા. ૨૬ જાનું રહિમ મેરા મહિલમેં આયા, જબમિં તેરા દીદાર પાયા; પિસકસી તબ પુસ્તક કેરી, અકબર કીધી તાંમ ઘણેરી. ૬૭ ભી કછુ માંગે ભણેબ નરિદ, ચતિને જપૈ હીરસૂરિ સરોવર ડાબર નામે ઉદાર, રોજ ઘાલે જિહાં જાલ હજાર. ૬૮ તિહાં ન ઘાલે જાલ ન કેઈ હજરતિ હમકું માંગ્યા ઘ ઈ; અકબરિ દીઘી તિહાં કરી છાપ, તિહાં કિશું ટા પાપને વ્યાપ. ૬ રાખે ચેમસ ગુરૂ ગુણખાણી, દિનપ્રતિ નિસુર્ણિ હીરજીની વાણી ગુરૂપ્રતિ બેઉં અકબર ભૂપ, જીવ દયાને કહી સરુપ. ૭૦ બાન મેલાવ્યા કરી ઉપગાર, જીવ છેડાવ્યા લાખ હજાર; ગાય ન મારિ કોઈ દેસ મઝારિ, વરતાવી મહિના છની અમારિ. ૭૧ સબલ ઘણે કર જીજીઆ નામ, તે પિણુ મુકાવ્યો તિહાં તિણુ ઠાંમ; શેત્રુજે તીરથ ગીરનારે જેહ, અવિચલ મુગતા કરાયાં તેહ. ૭૨ જીવ જલાવી ચડીએ ધરી, જીભ કઢાવી ચિડકલા કેરો; સેર સવા જે તોલ બત્રીસ, અકબર ખાતેં જે નિસદોસ. ૭૩ તે પિણ ટાલ્યાં દે ઉપદિર, અકબર શ્રાવક કીધે વિશેસિં; જગ માહે હરિજી તેજસ લીધે, અકબર જગગુરૂ બિરૂદ જ દીધે. ૭૪ હેમાચારિજનો વાણી રસાલ, જિમ પ્રતિ બોળે કુમારપાલ તિણ ઈશુ સમેં તેથી સવાય, હીરવિજે' સૂરી નાથીને જાયે. ૭૫ સુર પ્રતિબેધ્યા શ્રજિનરાજ, અસુર પ્રતિબધ્યા તે ગુરૂ આજ; જવાહરી અકબર પર સધીરે, હીરજી હુઉ જગિ સાચેજ હીર. ૭૬ સંવત સોલનિં બાવને જાણે ભાદ્રવા શુદિની પક્ષ વખાણું; કામ ધર્મના હીરજી સધાર્યા, એકાદશી દિન સર્ગિ પધાર્યા. ૭૭ ઉન્ડ માહે દેવે ઉછવ કીધે, તે જગમાહે અછિ પ્રસિદ્ધ અંબ ફલ્ય તે સહુ કઈ જાણે, કવિ મુખ કે કહિએ વખાણે. ૭૮ મુઝ મુખ રહિઈ રસનાજ એક, નાથી નંદનના ગુણઠુિં અનેક જ મુખ હોવું જીહ હજાર, તેહિ ન આવે ગુરૂ ગુણ પાર. ૭૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ હીરજીને ચેલે વીઅ વખાણા, નામે' વિજયચંદ્ર પ'ડિત જાણુા; નયવિજય પંડિત જગીસ, તસ સીસ વિજય કવીસ. જગદ્ગુરૂ કેરા જે ગુણ ગાવે, તસ મન વ છિત સફલ લાઈ; હીરજી ઠુઉ જિનસાસણ ભાણુ, નાંમ જપ'તા કુશલ કલ્યાંણુ. +=+ EEEEEEEEEEEEE66666666666E इति श्रीहीर विजय सूरिश्वरसलोको समाप्तः । EEEEEEEEEEEE66666666666✪✪EE ૮. ૮૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ ( श्रीहीरविजयसूरिनिर्वाण ।। ઇઝર ઝરઝર ઝર રાજવલભ-રાગ. સરસ વચન ઘઉ સરસતી, પ્રણમી શ્રી ગુરૂપાય; થયું જિનશાસનધણ, શ્રીહીરવિજયસૂરીરાય રે, જગગુરૂ ગાઈઈ, માન્યઉ અકબરશાહિ રે, જસપટિ દીપતઉ, શ્રોવિજયસેન ગ૭નાહ રે. જગ૦ ૧ સાહા કુંઅરા કુલિ ચંદ્રમા, નાથી માત મલ્હાર, શ્રી વિજયદાનસૂરિ પટઘણી, હીરજી જગત્રશુંગાર રે. જગ ૨ જિણિનિજ પર સિદ્ધાંતનઉ, પામ્યઉ પરગટ પાર; શીલઈ થુલભદ્ર જોડલી, વાઇરાઈ વયરકુમાર રે જગ ૩ મહિમા દેખી માનિઉ, અકબરશાહ સુલતાન પિસકસી પુસ્તતણી, ઢકઈ પ્રથમ બહુ માનિ રે, જગ ૪ જિણિજિનધર્મ જગવિ, ગોવધ નિત્યઈ વારિક વરસપ્રતિ ખટ માસની, વરતાવી જીવ અમારિ રે, જગ ૫ જિણિ છેડાવ્યઓ જીજિ, મુકાવ્યું જગિ દાણ; બધી લાખ મેહુલાવ , ઈમ કીધાં જગત્ર આશાન રે. જગટ ૬ રાગ-મારૂણું. મુગતઓ અવિચલ વિમલાચલ ગિરનાર નઉરે, વિણ કરિ જગકરઈયાત્રા તે યશ હરજી દુઝ વહ કહ૯ કુણ અવર નઇ રે, છાજઈ ગુણમણિ પાત્ર. હીરજી ન વિસરઈ રે. ૭ તીરથયાત્રા કરી ગુરૂ હરજી સમસર્યા રે, ઉના નયર મઝારિ, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ બિંબ પ્રતિષ્ઠા પ્રમુખ મહેાચ્છવ દીપતાં રે, શ્રાવક કરઇ ઉદાર. હીર૦૮ સવત મેલ એવન્નઈ ભાદ્રવ માસડÛ રે, કરી અસલેખન સાર; સુદિ દશમી મધ્યરાત્રિ જગવી સાધુ નઇ રે, સમઝાવઈ સાધુસિંગાર. હીર. ૯ નિજનિર્વાણ સમય કહી અણુસણુ આદરઈ રે, પચખઈ ચ્યારે આદ્વાર; અગ્યારસિ’ સુપ્રભાતિ` નવખ`ગિ' પૂજિગ્મા રે, અઢી પહુર લગÛ સાર. ૧૦ સ્વયંઇ કરાવઈ સધ્યા પડિકમણુ પ્રભા રે, જિમ દેસન દ્યઈજિન વીર; ગણુઇ નઉકાર તે ખઇસ પદમાસન રે, અઇ ગુરૂ શાહસ ધીર. હીર૦ ૧૧ હીવઇ જ પઇ ગુરૂહીર. રે ગચ્છ ધારી જિનશાસન દીપાવચા રે, સાધયેા ઇહું પરલેક; ઇમ કહી નઉકરવાલી પાંચમી માંડતઇ રે, હીરપડુતા સુરલેક. હીર૦ ૧૨ રામગિરી—રાગ. જગનઇ વાહલ હૈ હીરજી, હીર નિર્વાણુ જાણિ કરિ આવ્યાં દેવ વિમાન રે; જગ૦ ૧૩ કરવા મહેાચ્છવ ગાન રે, કલિમાં અહેરા સમાન રે. તે તઉ નરિ' રે દીઠડુ, સીંગલેસર વાસી ભટ્ટ રે; તસ સુત પણ દેખઇ પરંગટ્ટ રે, વાણો હવીએ ઉદભટ્ટ રે, જગ૰૧૪ રાત્રિ અંગ જે વૃજિ, લ્યાહરી સાત હજાર રે; માંડવી હાઈ ઉદાર રે, કરાવી કોયાની સાર રે. તિહુાં એકઠી લ્યાહરી હજાર રે, જગ૦ ૧૫ માંડવી નીપજી જવ રહી, તવ રહી રાતિ ઘડિ ચ્યાર રે; તવ ઘ‘ટાનાદ વાળુ, જેઠુવઉ ઇંદ્રના સાર ૨, સુણ્યઉ તે વર્ણ અઢાર રે, પઈ વાગા સાત ઉદાર રે. ૪૫૦ ૧૬ જવ ચય માંહિ પઉઢાડિઆ, જિહાં લગ ́ દીઠું કાંઇ અંગ રે; તિહાં લગÛ પૂજ્યું અતિ ચંગ રે, રુપા નાણુઇં મન રગ રે, જગ૦ ૧૯ પન્નર મણુ સૂકડિ ભલી, અગર તે ત્રણ મણુ જાણિ રે, કપૂર તે ત્રણિ સેર તિહાં મિલ્યુ, ચૂર્ણ સેર પાંચ પ્રમાણ રે; Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ કસ્તુરી બિ સેર આણિ રે, કેસર સેર ત્રણિ વખાણિ છે. જગ• ૧૮ ઈણિ પરિ હીર અંગ સંસ્ક, લ્યાહરી સાત હજાર રે, તિણિ વાડી જે ઝરલઈ, તેહજ માર્યા સહકાર રે, ફલિઆ તેહ સહકાર રે, એકણિ રાત્રિ મઝારિ રે, અદભૂત એહ અપાર રે, જગત ૧૯ પારિખ મેઘઈ કરાવિ, શૂભ તિહાં અતિ અભિરામ રે, તિહાં રાત્રિ આવઈ દેવતા, કરઈ હીરના ગુણગ્રામ રે; નાટિક હેઈ છઈ તામ રે, વાજિત્ર વાજઈ તિણિ કામિ રે; પ્રસિદ્ધ હવું આખઈ ગામિ છે. જગ. ૨૦ તિહ ખેત્રઇ જે વાસ વસઈ, વાણિક નાગર જાતિ રે, તિણિ તિહાં જાઈનઈ જોઈG, ઉવેત વચમાં ન માત રે; કાનિ સુણઈ ગીત ગાન રે, વાજિત્ર દેવતા વાત રે, નજરિ ન દેખઈ સાખ્યાત રે, સમ કરિ કહઈ પરભાતિ છે. જગ. ૨૧ કલશ. ઇઅ શ્રી વીરશાસન જગત્રિભાસન શ્રીહીરવિજય સૂરીસરે, જસ શાહિ અકબર દત્ત છાજઈ બિરૂદ સુંદર જગગુરે; જસ પટ્ટ પ્રગટ પ્રતાપી ઉગ્ય શ્રીવિજયસેન દિવાકર, કવિરાજ હરષાણુંદ પંડિત વિવેકહર્ષ સુહ કરે. ઝાઝા ) Dયાર इति स्वाध्याय समाप्तमिति ।। श्री संवत् १६५६ वर्षे आषाढ सितात् चतुर्मासदिने पंडित श्रीपुन्यहर्षगणिनां शिशोमुनि जयहर्षेण देवासनगरे लिपीकृता॥ Page #245 -------------------------------------------------------------------------- ________________ જ રર श्रीहरिविजयसूरिपुण्यखानि। રાગ-રામગિરિ પ્રભુમિઅ પાસજિર્ણ દેવ, સંપ, સુહ કારણ, સએસર પુર માંડણ, દુહ દરીય નિવારણ ઉલાલઉં. પુણ્ય ખાણિ ગુરૂ હીરની એ, પમણું મનિ આણંદ; ભવિઅણ જણ સહુ સાંભલઉ, જિમ લહુ પરમાણંદ. સાયર સલિલ સમાન ચિત્ત, તપજપ અલંકરી? પંચ મહેશ્વય ધરણધીર, ઉપશમ રસ ભરી, જાન ગુણે સુરગુરૂ સમઉએ, સાયર પર ગંભીર, રહણ જિમ રણું ભર્યઉં, લિમ ગુણે કરી ગુરૂ હીર બારઈ ભેદઈ તપ કરઈ, પરદોષ ન બોલ; કઠિણ કરમ સવે નિરજર), પૂરવ રિષિ તેલ. જાવ જીવ એકાસણું એ, વિગય પંચ પરિહાર, દેષ બતાલીસ પરિહરઈ, લઈ દ્રવ્ય નિત બાર. સિરિવિજયદાન સૂવિંદ સાખિ, આલોઅણ લીધ; મનસુધઈ કરિ દેઈ બાર, નિરમલ તપ કીધ, ઉપવાસ સઈ ત્રણ તેહ તણાએ, છઠ દેએસઈ પંચવીસ એકાવન અક્રમ કિયા, વલી ઉપરિ એકવીસ. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કીધાં આંબિલ સહસએ, નવી તિમ ભણી એકલ સીધું એક દત્ત, બહુવિધ તપ સુણાઈ. સહસ ત્રણ ઉપવાસ કીયાએ, છસઈ ઊપરિઅ ઉદાર, એક કીઓ આંબિલ ઓલઈ, વીસ થાનક તપસાર. તેર માસ તપ કીઓ એક, શ્રીપૂજ્ય કે ચઉથ આંબિલ એકાસણું, ટાલિઈભવકૅરૂ. સૂરિમંત્ર આરાધીઓ એ, કરી કાઉસગ ઉપવાસ; નીવી આંબિલ એકાસણિ, ધ્યાન મઉન ત્રણ માસ. આરાધન સેવે ન્યાનનું, જુઓ બાવીસ માસ; આંબિલ નીવી તપઈ જેણિ, કીઓ જ્યોગ અભ્યાસ. ગ્રંથ અનેકવર સધીયા એ, તજી પ્રમાદ મુનિરાય, ચાર કેડિ સંખ્યા કહી, સુહગુરૂ કી સઝાય. શિષ્ય અને પમ દીખીયા, એકસઉ વર આઠ પંડિતપદ ગુરૂ આપીયા, એકસુ વલી સાહ. સાત વાચકપદ થાપીયાં એ, સૂરીશ્વર પદ એક, સિરિ વિજયસેન સૂરો પ્રતિ, આણી રિદય વિવેક, દેહરાસર પ્રાસાદ તુંગ, સય પચ પ્રમાણુ. ગુરૂ ઉપદેસઈ નીપના, ભૂમંડલિ જાણ. બિંબ પ્રતિષ્ઠા જિનતણું એ, ગુરૂકૃત હુઈ પંચાસ, પાટણ પ્રમુખ નયરિ ભલી, જૂઉ નિજ મનિ ઉલ્લાસિ. યાત્રા એરી પુર તણું, મથુરા ગુહાલે ચંદુવાર અનિ ચિત્રકૂટ, અરબુદગિરિ સિહરઇ. દેએ શત્રુંજય ગિરિ તણીએ, યાત્રા દેએ ગિરનાર લાખ બિંબ ગુરૂ વંદિયાં, અવર તીરથ નહી પાર. માન તજી રિખિ મેઘજી, લૂંકામત સામ; જિનપ્રતિમા અંગી કરી, હીરજી ગુરૂ પામી. અકબર સાહિ પ્રતિ બૂઝવીએ, કીધઓ પરમ દયાલ; કુમનરિદ સમેવડઇ, જીવ દયા પ્રતિપાલ. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૩ ૧૪ વચન સુણ ગુરૂ હીરનાં, તૂઠઉ નર ના; બિરૂદ જગતગુરૂ થાપીઉં, મનિ ધરી ઉછાહ. જીવ અમારિ ખટમાસની એ, ડખ્ખર સર ગુરૂ દીધ; ગાય બલદ વઘ ટાલીયા, મહીષી મહિષ પ્રસિધ. મૂકાવ્યા કર છછયા, બહુ બંધ છેડાવ્યા શત્રુંજય મુગતી કરી, કુરમાન અણુવ્યાં; હીર સમાન સૂરી સરુએ, ઓ નિ હેસઈ કેઈ; ન્યાનાદિક અતિશય કરી, ભરત ખેત્રમાં જઈ ત્રણસઈ ત્રણ સંઘપતિ હૂઆ, મોટાઈ મંડાણ શત્રુજ્ય અરબુદ તણુ, સમેતાચલ ઠાણું. સિરિવિજયસેનસૂરી મુખ્ય જયુએ, સહસ દેએ પરિવાર સિરિહીરવિજય સુહગુરૂ તણુ, ગુણમણ તણુઉ ભંડાર સંઘ સહી કરાઈ અપાર, વિચરઈ જેસિં ગામઈ; અંગઈ ઊલટ અધિક થાય, હીરજી ગુરૂ નામઈ. કનકકેડિ અંગ પૂજણાએ, પાયઠવઈ પટકૂલ ૫કનાણુિં લૂછણ, નયરિ નયરિ રંગરોલ. ગૂજર સેરઠ મરૂ દેસ, વાગડ વિખ્યાત દખ્યણ કૂકયું મેદપાટ, માલવ મેવાત. કાન્ડમ પ્રમુખ બહુ દેસમાંએ, ગામ નયર સંનિવેસ ભવિક જીવનઈ તારિવા, શ્રી પૂજઈ દીયા ઉપદેસ. દાનશીલ તપ ભાવના, જિનપૂજા ભગતિ; માલાપણુ દ્રોચ્ચાર, સંઘવચ્છલ જુગતી, લાભ અનંત ગુરૂ હીરના એ, કહિતાં નાવઈ છે; બેલિબીજ બહુ વાવિ૬, ભરત બેત્રમાં જેહ. સિરિવિજયસેનસૂરિસધીર, નિજ પટ્ટિ દિણંદ સીખ દેઈ સવે ગચ્છતણી, ગુરૂ હીર મુણિંદ ઉના નયરી અનસન લીલુંએ, પાલઈ નિરતિચાર, ભવસરુપ મનિ ચીતવઈ, જપતાં શ્રીનવકાર. ૧૭ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ સવત સેલહુ આવના, ભાદ્રવ સુદિ જાણ; એકાદસિ તિથિ ઊજલી, હીરગુરૂ નિરવાણુ, ચૂમ ચંદન ઘનસારસિઉ એ, શ્રીગુરૂ ચય ચરચતિ; માંડવી મહેાચ્છવ ત ઘણા, સુરનર મિલી રચ ́તિ. સેવ રથ રણુિં જણ્ય, ગયણ ગણિ આવઇ, દ્વીપકમાલા ઝગમગતિ, રંગ' સુર ગાવઇ. અમરપુરી પુરૂ સાંચોએ, વાગા ઘ’ટ વિશાલ; જિગ અચરજ વલી દાખીઉ‘, લીયા અબ અકાલ સુખ અસ'ખ સુરલેાકના, અનુભવઇ મુનિરાજ; કાલ ન જાણુઇ જાયજી, વે સુર સિરતાજ. જિનસાસનિ સાનિધિ કરઈએ, પૂરઇ સંઘ નિ' આસ; રાગ સાગ સકટ હરઈ, છએ રિતુ ખારે માસ. સિરિવિજયસેનસૂરિ દરાય, સ’પ્રતિ જયવંતઉ; ભવિક જીવપ્રતિ ભૂઝવઇ, વિદુરઇ મલપતુ. સુવિહિત જનનિ હિત કરુએ, કરૂણારસ ભ’ડાર; વિનય કરી જે વસઇ, લહુસઇ ( તે ) ભવપાર. સકલ કલ્યાણ નિવાસ ગેહ, અનિ સુંદર સાહુઇ; સિરિ કલ્યાણુવિજય વાચક પતિ, દીઠઇ મન મેહુઇ. તાસ સીસ જયવિજય ભણુઇએ, પુરૂ મનહુ જગીસ; સિરિ વિજયસેનસૂરી સરું, પ્રતિપઉ કેડિ વરીસ. ****F h इति श्रीहीर विजयसूरिपुण्यखाणिसज्झायः । ------- ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧ ૯૯૬ ૧૧ - ૨ - श्रीतेजरतनपूरि सज्झाय। awાયરી & થી ગુખ્યો નમઃ સયલ જિણેસર પયનએવિ સરસતિ સમરવિ, ગણહર ગેયમસામિ નામ નિયચિતિ ધરેવી; વિધિપક્ષગયણદિણુંદ ગપતિ ગણધાર, ગાયનું તેજ રતનસૂરિ ગુણ મણિ ભંડાર. દેશ શિરોમણિ ગૂજરાત જિહાં ઝાઝા આગર, નિવસઈ નયર અનેક જિહાં નરકેરા સાગર; અહિમદાવાદ સુચનામ જિહાં દિન પ્રાસાદ, ઉચા અતિ ઉત્તગ મેરૂગિરિસિ૬ કરઈ વાદ. તિહાં પાસઈ છઈ રાજપુર જિહાં લેક ઉદાર, વસઈ વ્યવહારી પુણ્યવંત પિસઈ પરિવાર શ્રીશ્રીમાલી નાતિ નામ પા ઘરિ નારી, સતીય શામણિ નામ કુરિ જાણે દેવકુમારી. તાસ કુખિ સરિ રાજહંસ સમહૂઉ કુમાર, નામ નિરુપમ તેજપાલ શુભ લક્ષણ સાર; સમગુણે શશિ અવતર્યું તેજિઈ કરી ભાણ, વાંધા ભારતનસૂરિ આગમના જાણુ. અમીય સમાણી વાણિ તામ સહિગુરૂની દીઠી, જાણે સાકર સેલડી દ્વાખહથી મીઠી; કામ ક્રોધ મદ મોહ માયણ તેથી મન ભાગુ, એહ સંસાર અસાર જાણિ ગુરૂ ચલણે લાગુ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ સંવત સેલ ઓગણત્રીસઈ વસીઉ વઈરાગ, માસ આસાઢિ સમિ દિવસ ચારિત્ર તુ લાગ; પક્ષ અજૂઆલઈ સેમવારિ ઉત્તમ સિદ્ધિ ગિઈ, ઉચ્છવ સાહ વમાઘરે પુન્યનઈ સંગિઈ. પાલઈ ચારિત્ર નિરમલું જસી ખંડાધાર, ટાલઈ દેષ આહારના શ્રતનઈ આધારિ, અમદમ સંયમ કિયાવત ઉપશમ રસિ ભરીઉ, વિદ્યા શૈદ અલંકરી સુરગુરૂ અવતરિઉ. સહિગુરૂ ચિંતઈ પાટગિ પાંત્રીસઈ સાર, પંચમિ સુદિ વૈસાખ દિવસિ સ્પઈ ગછભાર; કુંઅરજી લખરાજ પુત્ર અવસરિ વિત વાવઈ, સંઘસયલે એકચિત્ત થઈ મેતીએ વધાવઈ. વાધઈ દિનદિન બીયચંપરિ તેજ અપાર, ગજપતિ યૂથિઈ પરવરિઉ તિમ બહુ પરિવાર વચન અમૃતરસિ વરસતુ ઘન ગુહિર ગાજ, ભુવિ જનમનસંદેહ તાપ તવ સઘલ ભાજઈ. સેભાગી ગુરૂરાઈ પાય જે ભવીયણ વંદઈ, આવઈ કરમ કષાય સહેલ તે મૂલ નિકંદ પડિબેહઈ અજ્ઞાન લેક છકાયનઈ પાલઈ, પંચ સમતિ ત્રણિ ગુપતિ સહિત નિજકુલ અજૂઆલઈ. ૧૦ ઇય જણહ મંડણ દુરિય ખંડણ કુમતિ માણ વિહણે, મદ આઠ ગંજણ સભારંજન ગણઅચલ મંડેણે; સભાગ સુંદર નિત પુરંદર સુરગણે જિમ અલંકરિઉ, તિમ ક્યુ તેજ રત્ન મુનિ પતિ સયણ સંઘ પરિવરિઉ. ૧૧ : કિ - इति गुरुस्तुति समाप्ता। Page #251 -------------------------------------------------------------------------- ________________ का संयमरत्नसूरिस्तुति । રાગ–અસાફરી. સરસતિ સામિશિ વિનવું, પ્રણમ્ જિનવર દેવ; હંસવાહન ગજગામિની, સુરનર સારઈ સેવ. નયર નિરુપમ અખ્વ, સરખિજ નામ રસાલ; વણકણકંચણ નહી મણું, તિહાં દેહરા પાસાલ, પટ્ટ ક્ષેત્ર પુહવિ ભલું, આગમગચ્છ અહિઠાંણ પાટ ઘણું અહીઈ હવા, સૂરિપદ ચડ્યાં પ્રમાણ વિદ્યમાન ગચ્છના નાય, શ્રી સંયમરત્નસૂરિંદ; તાસ તણું ગુણ બોલિમ્યું, વેલિ બંધ આનંદિ. કિયા સંપ્રતિ જેણિ ઉદ્વરી, ઉદ્વર્યા જનમ અનેક સૂરિ મંત્ર સાચા હવા, ધનધન તુઝ વિવેક. સૂક. ધન ધન તુઝ વિવેક નઈ રે, સૂરિરાયણ દાતાર; સંયમરતન તઈ આદરિઉં રે, ધન ધન તુઝ અવતાર. આરિ પંચમિ તુહ છઈ રે, કલિયુગ તુંહજિ ધન્ના સંવત પર પંચણવઈ રે, પ્રગટિલ પરૂષ રતન. લઘુ બંધવ શ્રીવિનય મેરૂ, સૂરિ તસ સરિ સુધી ભાર; આપિ આપજ બુઝવાઈ રે, શ્રી પૂજ્ય કરિ વિહાર. જિમ કાદવ જલ જેગથી રે, કમલ ઉપનું સાર; ૬. ૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૨૧૩ નવિ બાઝઈ વલી તે સિઉ રે, છેડઈ જલ આધાર. તિમ ભવજલ કાદવ ક્ઝિ ધુર, ઊપજિ પ્રાણું એહ; સંત સાધુ મનિ ઈમ ગણું રે, વિષય ન રાઈ જે. છાંડયા પરિગ્રહ અતિ ઘણું રે, જે છઈ અથિર અસાર; વાત કરતાં સોહિલી રે, દેહિલું સંયમભાર. પ્રથમ ચએમાસું પત્તનિ રે, શ્રીસંઘ આગ્રહ હુઈ નવ રસ સરસ વખાણ કરતાં, ભવિય જનમન મેહઈ. નવિ ભઈ જિમ હાથીઓ રે, દત વિના ઉલ્લંગ ૫ બલિંગ કરી આગલુ રે, ગતિ વિના તુરંગ. ચંદ્ર વિના જિમ રાતડી રે, ધ વિના જિમ ફૂલ, જલવિના જિમ સર તણું રે, કુણ કરિ તે મૂલ. છાયા હીન જિમ તરુ ભલું રે, ગુણ વિના જિમ પુત્ર દેવ વિના જિમ દેહરું રે, પંડિત વિણ જિમ છાત્ર મુનિવર ચારિત્ર હીણ તિમ, નવિ ભઈ ગુણચંગ; સર્વ વિરતિ લિણિ સેહતી, પાલિ મન નિરંગી. કલિયુગ ગોયમ સાચિલુ, કિ હમ ગુણવંત કઈ જ બું જગિ જાણીઇ, કઈ થૂલિભદ્ર દીતિ વંદુ ભવિયાં ભાવસિલું, ગચ્છનાયક ગુણરાસિક મેહ મયણુ બિ નિરજણુઈ, ક્રોધ ન રાખિ પાસિ. સમતિ પાંચ સૂધી વહઈ, ગુપતિ ત્રિણિ સ્વં નેહ, પંચાચાર વિચાર ચૂં, મહાવ્રત પાલિ જેહ, ગૂટક પાલિ મહાવ્રત મન્નસિઉિ રે, મેટાં મેરૂ સમાન અષ્ટ કરમનુ ક્ષય કરિ રે, તુઝ ગુણુ વછઈ કાન. વિદ્યા ચઉદ અલકરિઓ રે, છેદ આગમ અતિ સહિ; કાવ્ય કથા રસ ઝીલતુ રે, જિન ચલણે મન મોહિ. ૨૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૨૨ સકલ શાસ્ત્ર પ્રવીણ પ્રસીદ્ધઉ, મહી મડલિ જયવંતુ, પ્રાગવંશ કુલિ કમલ દિનકર, જસુ પિતા વ્યવદતુ. ધન ધન તુઝ માડલી રે, ખ રયણ મલ્હાર, ધન સહિગર્જેણિ દીખીયા રે, તપ જપ જ્ઞાન ભંડાર. ૨૩ ધરમ મૂરતિ વલી તુટ્સ તણું રે, જન અંબુજ બેધ હંસ શ્રીસંયમરત્નસૂરિ ચિરક્યુ રે, સાધુ મંડલિ અવસ. ૨૪ આગમગરિછ ગિયા ગચ્છનાયક, શ્રીવિવેકારત્નસૂરિસર તાસ પટ્ટિ ઉદયાચલિ દિનકર, ખટ જીવ આધાર ૨૫ ચરણ સેવક ઈમ વીનવઈ રે, ધર્મહંસ કર જોડિ. અવર જિકે વલી સાધુ છઈ રે, પ્રણમ્ નિત તેહનઈ કર જોડી. ૨૬ Page #254 -------------------------------------------------------------------------- ________________ श्रीधर्मलक्ष्मीमहत्तरा-भास । કે 3 ઢાળ પ્રથમ. રત્નાકછ-મરચાનાદ્રિા સકલ સદા ફેલ વિમલગિરિ, જિણ ચઉવીસ પ્રણામ કરિન્નુ કવિતુ સેહામણું એ, ગચ્છ રતનાગર નામ. શ્રીયમુસિંહસૂવિંદ ગુરૂ, જિહિ સિરિ રોપઈ વાસ, તેહ તણું ભાગ વહૂ એ, પહુચઈ મનની આસ. જિનશાસનિ જસ ઝગમગઈ એ, નિર્મલ ક્રિયા કલાવ, શ્રી રત્નસિંહસૂરિ જયવંતુ એ, દિનિ દિનિ અધિક પ્રતાપ. ૩ તાસ સીસ ગુણિ સારુ એ, શ્રીઉદયવલ્લભસૂરિ મહિમંડલિ મહિમા ઘણી એ, દીઠઈ પરમાણંદ, શ્રી જ્ઞાનસાગરસૂરિ સદા એ, જ્ઞાનસરીસુ સંગ; જિનવાણું મન દઢ ધરઈ એ, આણુઈ અવિહડ રંગ. શ્રીયરત્નસિંહરિગુરૂ તણા એ, ગુણહ ન લાભઈ પાર; આચારિજ એઝાંસ સેવે, પંડિત મુનિવર સાર. સતી સિમણિ મહાસતી એ, સીયલવતિ સુવિચાર સિવિહુ સિરિ ગુરૂ ચિંતવઈ એ, કવણ સદીજઈ ભાર. વિવિહ પ્રકારિઈ ગુરૂ વડા એ, વસુધાં વડીય પિસાલ; શ્રાવય સંખ્યા ન જાણુઈ એ, જાણય બાલગોપાલ. ભગતિ ભલુ વિવહારીઉ એ, સોની સીહુ જાણુ તાસ કુટુંબ ઘરન્સ અધિકઉં, ગંભવતીય વખાણિ. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉત્ત ફરિ મેલાઈ તસ તણું એ, સુણુઉ ચરિત્ર એક ચિત્રિક તાસ તણુ ગુણ ગાયવા એ, ક્રિપા કરૂ સરસત્તિ. ૧૦ તાળ બીછ–ફૂલડાની. અસિલાઈ કૂપદ, बालवय-दीक्षामनोरथ। સરસતિ સામિણિ પય નમૂ એ, વરણુવ્ શ્રીય ઊસવંશ, ઉત્તમ કુલિ ઊપની એ, કૂખડી માઈ, રામવિ ઉરિ ધરઈ એ; ઊધઈ ઉભય ઉઘત, તિહિં યુગિઝલહુલઈ એ; સફલય એ મેલુય જન્મ, જિણધર્મ સિઉ રાચતી એ—દ્રપદ લહુય લગઈ સલક્ષણ એ, તતક્ષણ દીઠડી ભૂરિ. ઉત્ત. ૧૧ હરષિહિ સુહગુરૂ નિરખતાં એ, રેષતાં વડીય નેલાડિન જાણું ગણુપુર મનિ રહ્યા એ, ગહ ગહ્યા હઈડલા માંહિ. ઉત્ત. ૧૨ સહજિ સેભાગિહિ આગલી એ, સાંભલી તાં મુખ બેલી, ઉત્તર દરિસણિ સયલ રેલીયામણું એ, ભાંમણાં કરઈ નિતુ માઈ ઉત્ત. ૧૩ રામતિ રમાઈ તે ડી એ, સૂધલી સહી નિકલંક, ઉત્તર ઈણિ પરિ વરસ હેઊ સાતમા એ, આતમા સઉ આલોચ. ઉત્ત. ૧૪ ઠાકુર વીર બેલાવીઉ એ, આવિઉ સજન સહીત; ઉત્ત, સજન સગા સુણિ બંધવ એ, વિનવઈએ પૂરિ રહાડિ. ઉત્ત. ૧૫ લઈ રઢ આંચલ ધરિ રહી એ, હું લેયસિ ટીમ બૂઝવઈ તે સહૂ વ્યવહારિ, તે થિર રહી દત ચિત્તિ. ઉત્ત. ૧૬ લેક નયર તણું ઈમ કહઈએ, ન રહઈ નચિત કરૂ કાજ; ઉત્ત, સંઘસિઉ માઈ સહાદ એ, સુહ ગુરૂ પાસિ આવે. ઉત્ત. ૧૭ પય નમી દીધ ખમાસણું એ, સાસણુદેવ પ્રસંન; ઉત્તર સંવત ચઉદ એકાઈ એ, જાણું બહુ પરિ જગ. ઉત્ત. ૧૮ ઢાળ ત્રીજી.. અદ્ધ સિલકઈ નવું પદ સંયમ- શ્રી રત્નસિંહસૂરિ સઈ હત્યિ એ, મરતિ દીધલી દીખ; ઉત્ત૦. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ સહાસ એ વાંકીઇ એ, આણુદ્દે ઊલટઇ અગ; શ્રી સધ મુખ પેખતાં એ, શ્રીધર્મલક્ષ્મી મુની એ, પ્રહસતા વદન વસેસિ; અતીય અની વરણુ અઢાર, કઇં તુમ્હે નૃઋણુાં એ. દ્રુપદ. વિર દિર તારણ પિરવરઇ એ, વિર વિર મંગલાચાર; શ્રીરત્નસિંહાર ઇમ ભણુઈ એ, આપણુંઇ હુઈ સ સિધિ, સહા૦ ૧૯ ચેલીય જતન સ*સા( ભા? ) લીયા એ, પાલિયા મેાડુ વેલે; મહા શ્રીરત્નચુલા મુહતરણુઇ, અઇસણુઇ થાપિ સઉ અહુ, મહા *સુગુરૂ વચન સિવ મહાસતી એ, સતીએ માન આણુ. મહા ઢાળ-ચઉથી. રાજવલ્લભ. ૨૦ संयमचर्या - पदप्राप्ति | ૨૨ માનઇ એ આણુ સિવ મહાસતી એ, ગુરૂય ગુણુહુ ભંડારુ છે. સીહગ કેરી એટડી એ, એએસવ શ શંગારુ એ; ધન રમાદેવી કૂખડી, જસ ઊયરિહિં લચ્છિ અવતારુ એ. ઠાકુર વીર મનાવીઉ, જીણુ લીધીય શીક્ષા સારુ એ; ખભનયર શાળા વડી, આંતિ ઉત્સવ જય જયકારુ એ. શ્રીરત્નસિ’સરિસર, તીણુÛ હૃદય જોઈય વિચારું એ; તેડીય વ્યુત્પુન મહાસતી એ, તુમ્તિ કર્યેા અતિ ભલી સારુ એ ૨૫ હેત કરી ભણાવીયા એ, જાણિયા પાત્ર અપારુ એ; તદ્ઘતિ કરી સાથિઇ લિયા; દેલવાડઇ કીઉ વિહારુ એ. ભ્રુગતિ હૈ ભગતિ વિ સાચવઈ એ, અહ વિનય વિવેક વિચારું એ. ભગુઇ ગુણુઇ બહુ ભાવમ્, અગિ આલસ અ'સ નિવારુ એ. વાગતૅવિ વર દિન પ્રતિ, સલેાક સઇ ડુઢ પ્રચારુ છે. ૨૬ ૨૧ ૨૩ ૨૪ * આ પદની પહેલાના લગભગ ચાર પદે લખતી વખતે પડી ગયા લાગે છે. કારણ કે ૨૧ મી કડીમાં અને આ ૨૨ મી કડીમાં એંજ પદે છે. તેમજ આ સંબધ પણ ફ્રૂટે છે. ૨૮ २७ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ લક્ષણદ-પ્રમાણુ-સૂત્ર આવડઈતાં ન લાગઈ વાર એ. શાસ્ત્ર સેવે શ્રીમુખિ કરો, વલી અને અંગ અગ્યારુ એ; અક્ષર અરથ એ જૂ જુઆ, વખાણુઈ વિવિહ પ્રકારુ એ. જાએ સુધી ભાષ ષટું, લિપિ પ્રીછઈ ભેદ અઢારુ એ, ધારણ કનૅ વખાણુઈ એહે, પ્રજ્ઞા ન લાભઈ પાર એ. એવડા ગુણુ ગુરિ સાંભલ્યા, મતિ જાણીય પ્રઢ આચારુ એક વેગી કરો તેડાવીયા, સવિ પૂછીએ સંઘ પરિવાર એ સંવત પનર એકેતરઈ, પદિ થાપી મહત્તર ભારુ એક સિરસ સકેમલ વયજુલા, શ્રાવય જન અમૃત ધારુ એ. સાચીય વાણીય જિણ તણી, મનિ આણુ મંત્ર નવકાર એ. શ્રીધર્મલક્ષ્મીય મુહત્તરા, જિનશાસન જસ વિસ્તારુ એ. હવ વરત. જસત વિસ્તરિ, જસહ વિસ્તરિ, પ્રસિદ્ધિ પરતાપતૈિ; પ્રસાદ ગુરૂ તણું શ્રીરાયણસિંહસૂરિ હસ્ત ધિન ધિન; સિર વરિ વાસ જેઠ સુભહ ધ્યાન સુભહ લગ્નિ સુભ દિન, દિનિ દિનિ દીપઈ અધિક પણ અવસરિ ચતુરિ અપારિ, શ્રી ધમલમાં મુહત્તરા સેવડ જન સાધારિ. ઢાળ-પંચમી, દેસાખ. मांडवगढ-गमन। સેવક જન સાધારિહ વસહ, જિઈ ગુહરિ ગંભીર જિહિ મનિ સંસા ઉપજઈ, તે પૂરઈ ધુરધીરિ. માંડવગઢિ ગિરિ આવી એ, મનિહિં મરથ લાહિ; શ્રીધર્મલમી મુહત્તર વાંદુલ, સફલ જન્મ તુહ હેહિ મંડ. ૩૬ ભાગ્ય વિશેષિઈ પુહતાં, શ્રીરત્નસિંહસૂરિદ; શ્રીધર્મલક્ષ્મી મુહત્તર સાથિઈ. પખાવ અતિ આણંદ મંડ. ૩૭ ઈશુ અવસરિ નિત મહા મહત્સવ, શ્રીસંઘ અતિ ઉલ્હાસ માલવ દેસ નયરિ ગઢિ મંદિરિપૂરઈ વંછિત આસ. મંડ ૩૮ ૨૪ ૩૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ હસગમણિ મૃગલેયણિ, સુંદર અહવિ કરઈ સિગાર; હસમસિ નારિ વધાવઈ મેતી, ઇણ પરિ રંગ અપાર, મંડ૦ ૩૯ મોહ માયણ જિણિ છતા, પહિલૂ માયા મૂલ નિવારિ, તપ જપિ સંજમિ સમ રસ નિર્મલ, મુહત્તર બાલ કુઆરિમંડ૦ ૪૦ દીય આઉ)પદેશ અાય અને પમ, બૂઝઈ જાણુ અજાણ; ભલ વિડવાંસ તણું ચિત્ત ચમકઈ, મહિમા મેરૂ સમાણુ, મંડળ ૪૧ મૂઢ કઠણ જે મહામિથ્યાતી, તીહ જીવ ઘન પડિબેહ, જિણ વાણી પૂરિ ચાંપણિ સમરથિ, રાખઈ રવિતલ સેહ. મંડ૦ ૪૨ શ્રી સિદ્ધાંતિ ગતિ ગહિ, ક્ષમા ધરી એકિ ચિત્તિ; પૂરવ સતીય તણું પરિપાલઇ, દાખઈ તેહ જિ રીતિ. મંડ૦ ૪૩ સત્ય વણિ સંતષિ સદા, ગુણિ જીવદયા પ્રતિ પાલિક મારગિ પાઉ ઠવધ સાંચરતાં, નિરતિ નયણ નિહાલિ મંડ૦ ૪૪ સીયલ સબલ તણુઈ ગુણિ ગાજઇ, છાજઈ મુહત્તર પાસિ; પવતણિ વિવેકસરી ગણિ ગયા, વિદ્યા ચિત્તિ વિલાસિ. મંડટ ૪૫ પંચ પ્રમાદ હરી પરનિંદા, પંચ મહાવ્રત ધારિ, પંચઈ ઇંદ્રી વસિ કરી, ધુરહ લગઈ ધર્મ ભારિ. મંડ૦ ૪૬ ગુટક ધુર લગઈ ધર્મ ભારિ ગુરિ આપી અપાર, તે નહી અહંકાર, સંજમિ ઉરિવરિહાર; સંજમિ ઉરિવર હાર, સેહઈ, અવર બારઈ વત્તરા; શ્રી રત્નચુલા પાટિ પ્રતાપે, શ્રી ધમલમી મુહત્તરા. હાલ સાતમાં, મારૂ|. उपसंहार। મહતર એ અતિહિ સુજાણિ, દેસિ વિદેસિ વખાણીય એક નિશ્ચય એ, પાલઈ આણ શ્રી રત્નસિંહસૂરિ ગુરૂતણી એ. ૪૮ પરઈ એ સમસ્યા તામ, સમરી વિદ્યાગુરૂ ચરણ; અનદિન એ, કરઈ પ્રણામ, શ્રીઉદયધર્મ ઓઝાંસ ગુણ ४७ Page #259 -------------------------------------------------------------------------- ________________ २२० ગુઆ એ એહ આચાર, કીધા ગુણ નવિ વિસરઈ એ. જાણતી એ ગુરૂ વિયાર, શ્રીધમલમી મુહત્તરા એક મંડલૂ એ નયર સિ, સંવત પનર તેતરઈ એ, શ્રી મહત્ત એ ભાસ કરેસિ, એસસિ આનદમુનિ. શ્રી સંધૂ એ સિઉ અનદિન, મંડણ ભીમ સહેદરા એક સેના એ જા તન સંઘપતિ માણિક પય નમઈ એ. ધામિણિ એ છે આસીસ, શ્રીશ્યણસિંહરિ પરિવાર સહ, જવું એ કેડી વરસ, શ્રીધર્મલમી મુહત્તરા એ. દૂહ. શ્રીધમ લક્ષમી મુહરરા, અવિચલ જ સસિભાણ; અહનિસિ એહ ગુણ ગાતાં, રિદ્ધિ વૃધ્ધિ કલ્યાણ. ૫૩ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE इति श्री मुहत्तराभास समाप्तः।। (ગ્રંથ 2. ૭) Page #260 -------------------------------------------------------------------------- ________________ નાના EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE श्रीमती उदयचूला स्वाध्याय । EEEEEEEEEEEEEEEEEEEEEEEEE સિરિતવગછ મ’ડન ભગવતી, નિએ વિનિજ઼િઅ સરસતી; ક્રમ સંયમ કમલા દીપતી, સિરિઉદયચલા જયઉ શ્રીમતી. દલી દલ કે।મલ અમલ કાય, સામિણ ગુણુગાઈ” સુર નિકાય; પાલઇ સયલ એ જીવનકાય, જાણે ઉપની અભિનવી ભુવનમાય. સેહઈ સહત્તરા કર્મસી કેઇ વસિ, જિમ માન સરૈાવિર રાય’સ; કરમાદે ઉઅરિ તે અતિહિઁ' ધન્ન, જિહાં ઉડ્ડયચૂલા મહત્તર ઉપન્ન. ૩ વિઅણુ ભવસાયર તારતી, સામિણિ મુખિ નિવસઇ ભારતી; સવિ દાલફ્ દેહગ્ગ વિદ્યારતી, મદનાકિ વૈરિ નિવારતી. cn. ટાલિઉ વાઢિઅ માણુ, પરમત કિયા અપ્રમાણુ; મહતરા સાહુતી એ, રૂપિઈ" મેહતી એ. નિઅવાણી ર’જિગ્મ જાણુ, ભુવન કિ હરાણું; તપ તેજિઇ દીપતી એ, રતિપતિ જીપતી એ. મર્હિમા મેસમાણુ, શિવઅણુ વહુઇ તુઃ આણ; કીતિ મ િમહુઇએ, શીલ ગહુ ગહુઇએ. મહત્તરા જામિલ જોઇ, દીસઇ અવર ન કાઇ; પરિ જ પતાએ, કવિયણુ મલપતાએ, સજિ કરઉ અતિ સિણગાર, મહતરા ગુહ ભ’ડાર; આવી વદઉ એ, જિમ જગ ચિર નંદ્યઉ એ. સામિણિ જીતઉ જગહ વદીત, પુતક રતિપતિ દુરઇ રે; ઈસિ” અજાણી મનિ દુહુ આણી, રાણી રતિ પ્રીતિ ઝુઈ ૨. .. ૧૦ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ મેહુણુ મૂતિ વારઈ આરિત, પૂરતિ તિહુઅણુ કાજ રે; સુરમણિ સુતરૂ મતિ અતિ ઝુતિ, કીતિ અાગઇ આજ રે. ગજગતિ ગામિણ સતીઇ સિરાણિ, ધામિણ ગાઈ રાસ ૐ; કોમલ કાય પરાજિય પમિણિ, સામિણ શુદ્ઘ નિવાસ રે તુહ સામિણિ સેહઇ આંખડી, જાણે ખેડુ કમલચી પાંખડી; તુહુ વાણી અભિનવી સૂ’ખડી, સુણી નીગમઇ વિયણ ભૂખડી દ્રાખ ખારિક ખાંડ વલી સુધા, સુણી સામિણ વાણી હુઈ સુધા; શ્રીમતિ तुड દીપઈ વિમલભાલ, જોણે ઉગ સૂરિજ અતિ વિશાલ, ૧૪ આજ સયલ મણેારથ તરૂ ફલ્યા, આજ વિષય કષાયના મદ ગલ્યા; આજ દારૂણ દુર્ગંતિભય તલ્યા,જવ સામિણિ તુહપાય મરમિલ્યા. ૧૫ તુહુ નામિઈ” સપજઈ રૂદ્ધિ વૃદ્ધિ, તુહુનામિઈ ઉપજ સુદ્ધબુદ્ધિ; તુહુ નામ”” નાસઇ સવિ વિયેાગ, તુહુ નામિઇ સીઝઈ યાગ ભાગ.૧૬ સિરિલખમીસાગરસૂરિ યુગ પાણ, મહત્તર પદ યપિય ગુણનિંદ્ઘા; સિવચૂલા પાટિ ઉદયવ’તી, પિઉદયચૂલા સેહઇ જયવ’તી. ભવિઅણુ મણુ ચિ'તિત સુર ગવી, ગુણુ લેસિઇ શ્રીઉદયચલા મઇ; નિવ માગઉ રાજ નઇ અમરવાસ, દેયા દેયા નિઅ પાયકમલવાસ.૧૮ જે ભણુઈએ ભણાવઈ એ સજ્ઝાય, તે થાઇ” સિવ નગરીના રાય; સિરિમહત્તરા ઉઢચચૂલા મહિમપૂર, જયઉ જયઉ જા` જિંગ તપઈ સૂર. ૧૯ ૧૭ ।। इति श्रीमती उदयचूला स्वाध्याय संपूर्णः || #EEEEEEEEEEEEEEEEEE=#FF66666EEEEEEF ૧૧ ૧૨ ૧૩ Page #262 -------------------------------------------------------------------------- ________________ MEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE. गुणनिधानसूरि-स्तुति। 小米小米的小兩 थंमपुरुसारकासारईसोवमं, नमवि सिरिपासजिणममलमुत्तमतमं; सकलसूरिंदसमुदायसोहाकरं, थुणिसु गुणनायगं गुणनिहाणं गुरुं. १ पट्टणे पवर नयरंमि सिरिवंसजो, आश सिरि साधरो अथि तस अंगजो; निउण नगराज नामेण इ झाइउ, भलिय लीलाइ देवीइ परिसोहिउ. २ पन्नर अडयाल एताण मह मंदिरे, माह मासंमि सेयंमि पखेवरे; पुत्तरयणं पहाए महा मंजुलं, रंजियं तस्स रूवेण भूमंडलं. आगया तत्थ सिद्धांतसायरगुरू, विहरमाणा जणानंदणे सुरुतरू, सेणीउ मेहकुमरव्व जिण अग्गए, तं कुमारं गुरूणं तहा अप्पए. ४ वरिसि बावन्नए विवह उत्सव भरे, सार संजमसिरी गहिय पट्टणपुरे; अप्प दिवसेहिं बहु गंध परि जाण ए, वयर सामिव्व सविसमय भरमाणए.५ जंबुनयरंमि पणसठिसंवच्छरे, भावसायर गुरू भावि गच्छेसरे; दिति सिरि मूरिपय तंमि सिरिवंसए, मंति धरणो तया बहु धणं विघ्पए.६ नयर तंबाबइ प्रागसब्भूओ, साह विजाहरो जीव यादव जूउ; गच्छनायक पयं दावए भावउ, जाण चरासीइ कइ जुग्गो आगड. ७ गुणनिहाणाभिहा सुहम सम मणहरा, गंगजल विमल कलकित्त धवलाधरा; पुव्वरस सरिस सुहसंत रस सायरा, बहू अवर साण विहरंत सूरीसरा. ८ इय अइसय भाजन सिरि जिनशासन, कानन पंचानन पवर; विबुहाबलि बोहण गुणमणि रोहण, गुणनिधान गुरुजयउ चिरु. ९ Hnlod . GEED.erodotcope इति श्रीगुरूणां स्तुतिः ।। EMOCROPERICKETE PICS Page #263 -------------------------------------------------------------------------- ________________ EEEEEEEEEEEEEEE २८ PEEEE EEEEEE जिनेश्वरसूरिदीक्षावीवाहवर्णनारासः । 2096 ********* 99999999999 चिंतामणि मणि वि वियत्थे सुहियय धरेविणु पासजिणु । जिणेसरमृरि मुणिराउ थुणिसु हउ भत्ति आपणउ गुरु ॥ १ ॥ नियहियय वहु वरमोतियं हारु मुगुरु- जिणेसर सूरि-चरियं । भविय जण जेण सा मुत्तिवरकामिणी तुम्ह वरणं मि उक्कंठियए || २ || नगरु मरुकोटु मरुदेस सिविर मउडु सोहए रयणकंचण पहाणु । जत्थ वज्र्जति नयभेरिभंकारओ पडिउअ नयस्स हियए प्रसको || ३ || कंत दंसण कला केलिआ तासु महुरवाणी य अभियंझरं ते । रेह तत्थ भंडारि राउ पुनिमचंद जिम नेमिचंदो ॥ ४ ॥ सयल जणनयण आणंद अमियछडा रूवलावन्न सोहाचंद | पणइणी लषभिणी तासु वरकाणि पवरगुणगणरयण एगथाणि ।। ५ ।। बार पंचताल विकम्म संवच्छरे मग्गसिर सुद्ध एगारसीए । लषमाए विहि पुत्तु उपन्नु नेमिचंद कुल मंडणउ ॥ ६ ॥ अंबा विहि सुमिणउ दिन्नु एहु अम्हारउ मणिधरेवि । अंबडो नामु तसु कियउ पियरेहि रंगमरि गरुयवद्धावणए ॥ ७ ॥ अस्थि पुहविहि अस्थिपुहविहि नयरु गरुकोटु भंडारिउ तहि वसए । नेमिचंदु गुणरयण सायरु तस भज्जा लषमिणि । पवरसीललावन्नमणहर तसु उप्पन्न पुत्तु वरो रुविणि देवकुमारु । अंबड नाउं पर्यट्टियउ हूयउ जयजयकरु || ८ || अन्न दिवसि हुउ अंबडु कुमगे पभणइ माया आगइ रोरु । इहु संसारु दुहह भंडारो ताहउ मेल्हिमु अति हि असारो ॥ ९ ॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ परणि संयमासरि वर नारी माइ माए मझ्झु मणह पियारी | जासु पसाइण वंछिउ सिज्झए वलवि न ससारंमि पडिज्जए ॥ १० ॥ इहु निसु विणु अंबडवयणु पभणइ माया संभाल लाडण | तुहु नवि जाणइ बालउ भोलउ इहु ऋतु होसए षरउ दुहेलउ ॥ ११ ॥ मेरु धरेवर नियमुयदंडिहि जलहि तरेवड आपुण बाहुहि । हिंडेवउ असिधारहं उबरे लोहचिणा चावेवा इणि परि ॥ १२ ॥ ता तुहुं रहि घरि कहियइ लागि जं तुहु भावई वांछत मागि । किंपि न भावए विणु संजमसिरि माय भणइ जं रूयडडं तं करि ॥ १३ ॥ भइ अंबड, भणइ अंबड एहु संसारु । गुरुदुक्ख भरपूरियउ माइ माइ ता वेगि मिलिहुसु । परविणु दिक्खसिरिविविहभगिहउं सुक्खमाणिसु । माय भणइ दुक्करु चरणु तुहुं पुणु अइ सुकमालु | कुमरु भइ दुक्करह विणु नहु छलियइ वलिकाल ॥ १४ ॥ अंबड पभणइ माय सुणि परणिसु संजमलच्छि । इकु जुए पुह विहि सलहियए जायर लषमिणिकुच्छि ॥ १५ ॥ अभिनव ए चालिय जानउत्र अंबडतणइ वीवाहि । आपुणु ए धम्मंह चक्कवह हूयउ जानह माहि ॥ १६ ॥ आवहि आवहि रंगभरि पंचमहव्वयराय । गायहि गायहि महुरसरि अट्टय पवयणमाय ॥ १७ ॥ अढार सहसह रहवरह जोत्रिय तहि सीलिंग | चालहिं चालहिं षंतिमुह वेगिहिं चंगतुरंग ॥ १८ ॥ कारइ कारइ नमिचंद्र भंडारिउ उच्छाहु । वाधइ वाघइ जान देषि लषमिणि हरषु अबाहु ॥ १९ ॥ कुसलिहि षेमिहि जानउत्र पहुतिय पेडमज्झारि । उछवु हूयउ अइपवरो नाचहि फरफर नारि ॥ २० ॥ २८ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ जिणवइसूरिण मुणिपवरो देसण अमियरसेण । कारिय जीमणवार तहि जानह हरिसभरेण ॥ २१ ॥ संतिजिणेसरवरभुयणि मंडिय नंदि सुवेहि । वरसहि भविया दाण जलि जिम गयणंगणि मेह ॥ २२ ॥ तहि अगियारीय निपजए झाणा नल पजलति । तउ संवेगिहि निम्मिय उहघ लेवउ सुमुहुत्ति ॥ २३ ॥ इणि परि अंबड बरकुमरो परिणइ संजमनारि । वाजई नंदीय तूर घणा गूडिय घरघर बारि ॥ २४ ॥ कुमरु चल्लिउ कुमरु चल्लिउ गरुयविछड्डि । परिणवा दिक्खसिरी पेडनयारे षेमेण पत्तउ | I सिरि जिणवइ जुगपवरो दिहु तत्थ नियमणिहि तुट्टउ । परिणइ संजमसिरी कुमर वज्जहि नंदिय तूर । नेमिचंद अनु लषमिणि हि सव्चि मणोरह पूर ।। २५ ।। वीरपहु तसु ठवियउ नामु जणश्रवण अमियरसु किरि झरंतो । अह सयलनाण संमुद्द अवगाहए वीरप्रभुगणि गुरुपसाए ॥ २६ ॥ क्रमि क्रमि जिणवइसूरिहि पाटुऊ धरिउ किरि गोयमगणिंदो ||२७|| अज्जसुहत्थि जिम जिणभुवण मंडियं महियलं निम्मियं अरिरि जेहिं सिरिवयरसामि जिम तित्थउन्नइ कया कटरि अच्छरिय सुचरिय पहूणं ॥ २८ ॥ जेण जिणवर जेणजिणवर भुवणउत्तुंग । किरि भवियण ववहारियह पुन हट्ट संठविय पुरि पुरि । जणु दुग्गइउ दूरिउ धम्मरयणदाणेण बहु परि । नाण चरण दंसण जुवइ केलिविलासपहाणु । साहु उ सो बंनियइ जिणेसर सुरि जागे भाणु ॥ २९ ॥ सिरिजाबालिपुरम ठिएहिं जेहि निय अंतसमयं मुयं मुणेवि । निययपट्टामे सई हत्थि संठाविओ वाणारिउ प्रबोधमूर्त्तिगणि ॥ ३० ॥ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ सिरिजिणप्रबोधसूरि दिन्नु तसु नामु तउ भणिउ सयलसंघस्स अग्गे। अम्ह जिम एहु मानेवओ संघि जुगपवरु जिणप्रबोधसूरिगुरु ॥३१॥ अणसणु लेवि सुहझाणु घरेवि अरिरि सुहडत्तु इम भाणिऊणं । जिणेसरसूरि सग्गमि संपत्तओ पूरओ संघमणवंछियाइं ॥ ३२ ॥ एह वीवाहुलउ जे पढहिं जे दियहि षेलाषेलिय रंगभरि । ताह जिणेसरसूरि सुपसन्नु इम भणइ भविय गणि सोममुत्ती ॥३३॥ । इति श्रीजिनेश्वरसूरि दीक्षावीवाहवर्णनारासः समाप्तः । aaaaaaaaaaaaaaaaaaaamwali Page #267 -------------------------------------------------------------------------- ________________ २९ श्रीजिनोदयसूरिपट्टाभिषेकरास । संतिकरणु सिरि संतिनाह पयकमल नमेवी । कसमीरह मंडणीय देवि सरसति सुमरेवी । जुगवर सिरिजिणउदयसूरि गुरुगुण गाएस् । पाटमहोच्छवु रासु रंगि तसु हउं पभणे ॥ १ ॥ चंद्रगच्छि सिरिवयरसाख गुणमणिभंडारू । अभयदेवु गुरु गहगहए गरूयउ गणधारू । सरसइ - कंठाभरणु जणनयणाणंदू | जिणवल्लह सूरि चरणकमलु जसु नमइ सूरिंदू || २ || तासु पाटि जिणदत्तसूरि विहिमग्गह मंडणू । तउ जिण चंदमुणिंद रूवि मयणह मयखंडणु । वाइय मयगलकुंभदलणु कंठीर समाणू । सिरिजिणपत्ति मुणिंद पयडु महियलि जिम भाणू || ३ || तंसु पयकमलमरालसूरि सुभवियण जण सुरतरु । सूरि जिणेसरु कटरि पुन्नलच्छी केलीहरु । निम्मलसयलकलाकलावपउमिणिवणदिणमणि । सुहगुरु सिरिजिणपबोह सूरि पंडियह सिरोमणि ॥ ४ ॥ चंदघवल नियकित्तिवारघवलियबंभंडू | तयणु सुगुरु जिणचंदसूरि भवजलहितरंड । Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ सिंधुदेसि सुविहियविहारु जिणधम्मपयासणु । सुगुरुराउ जिणकुसलसूरि जगि अखलियसासणु ॥ ५ ॥ तासु सीसु जिणपदमसूरि सुरगुरअवतारू । न लहइ सरसति दिवि जासु विद्यागुणपारू । तयणंतरू विहिसंघनिसमिहि पूनिमचंदू । जिणसासणिसिंगारु हारु जिणलबधिमुणिंदू ॥ ६ ॥ तासु पाटि जिणचंदसूरि तवतेयफुरंतउ । जलहर जिम घणु नाणनीरु पुरि वरिसंतउ । षभनयरि संपत्तु तत्थ गुरुवयणुसरेई । गच्छसिक्ख नियपट्टसिक्ख आयरियह देई ॥७॥ घात-गच्छमंडणु गच्छमंडणु साख सिंणगारु । जंगमु किरि कप्पतरु भवियलोयसंपत्तिकारणु । तवसंजमनाणनिहि सुगुरुस्यणु संसारतारणु । सुहगुरु सिरिजिणलबधिसूरि पट्टकमलमायंडू । झायहु सिरिजिणचंदसूरि जो तवतेयपयंडु ॥ ८ ॥ महिमंडलि ढिलियनयरो कंचणरयणविसालू । तरू दपालु नीबउ सधरो निवसइ तहि श्रीमालु ॥९॥ तसु नंदणु बहुगुणकलिउ संघवइ रतनउ साहु । सयलमहोच्छवधुरिधवलो पूनिग मनि उछाहु ॥ १० ॥ सुहगुरवंदण पंभपुरे दीणदुहिय साधारु । रतनसीह पूनिगसहिउ आवइ सपरियवार ॥ ११ ॥ वंदवि सुहगुरु विनविउ तरुणप्पहरिराउ । गुरपयठवणाकारणिहि तिणि लाघउ सुपसाउ ॥ १२ ॥ पाटठवणि सुहगुर तणए आवइ विह समुदाउ । त नयरलोउ जोयणमिलए खरतर विहि जसवाउ ॥ १३ ॥ Page #269 -------------------------------------------------------------------------- ________________ २३० आसाढ पनरोतरए तेरसि पहिलइ पखि । तउ नंदि ठविय अजियह भुवणि सलहीजइ नरलक्खि ॥१४॥ तरुणप्पहसुहगुरु रयणु वाणारिउ सुविचारु । त ठविउ पाटि गाणि सोमपहो सयलगच्छसिंगारु ॥ १५ ॥ त दिन्नु नामु जिणउदयसूरि सवणह अमियप्रवाहु। जयजयकार समुच्छलिउ हूड संघु सणाहु ॥ १६ ॥ घात-सयलमंदिर सयल मंदिर लच्छिगेहमि । भाईत वरनयरि अजियनाह मंदिरि मणोहरि । तहि मिलिउ संघु यणु पंचसबद वज्जति बहु परि । रतनउ पूंनउ संघवइ सुहगुरतणइ पसाइ । पाटमहोच्छवु कारवई हियडइ हरषु न माइ ॥ १७ ॥ इणपरि ए गुरु आएसि सुहगुरु पाटिहि संठविउ । तिहुयणि ए मंगल चारु जयजयकारु समुच्छलिउ ॥ १८ ॥ वाजए नंदिय तूर मागणजण कलिरवु करए । सीकरि ए तणइ ज मालि नंदिमंडपु जणमणुहरए ॥ १९ ॥ नाचई ए नयणविसाल चंदवयाणि मनरंगभरे । नवरंगि ए रासु रमंति खेल खिलिय सुपरिपरे ॥ २० ॥ घरि घरि ए वंदुरवाली गीतह झुणि रलियावणिय । तहि पुरिए हुयउ जसवाउ खरतरराति सुहावणिय ॥ २१ ॥ सलाहिसु ए विहसमुदाउ षंभनयरि बहुगुणकलिउ । दीसई ए दाणु दियंतु जंगमु सुरतरु किरि फलिउ ॥ २२ ॥ संघवईए रतनउ साहु वसपाल पूनिग सहीउ । घणु जिम ए वंछिय धार धनु वरिसंतउ गहगहिउ ।। २३ ॥ अहिणवु ए कियउ विवेकु रंगिहि जीमणवार हूय । गरुयई ए मनह आणंदि चउविहसंघहं पूय किय ॥ २४ ॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૩૧ रतनिगु ए पूनिगु बेवि दाणु दियंतउ नवि खिसए । माणिक ए मोतीय दानि कणय कापडु लेखइ किसए ॥ २५ ॥ रतनिगु ए पुंनिगु बेवि बंधव प्रीतिहि संमिलिय । झालहि ए संघह भारु नितु नितु पूरहि मनि रलिय ।। २६ ।। घात तहि जि उच्छवि तहि जि उच्छवि रणइ घणतूर । - वर मंगल धवलु झुणि कमलनयणि नचंति रसभरि । तहि साहिगु धुरि धवलु दियइ दाणु गुणराज बहुपरि । मागणजण कलिवु करइ चमकिय चित्ति सुरिंदु | पाठवणि सुहगुरतण संधि सयलि आणंदु ॥ २७ ॥ संधि सयलि आणंदु दंसणनाण चरितधरो । सिरिजिण उदयमुनिंदु जउ दीठउ नयणिहि सुगुरो ॥ २८ ॥ घरिघरि मंगल चारु भवियकमल पडिबोह करो संजमसिरि उारे हारु उदयसुहगुरु सहसकरो ॥ २९ ॥ माल्यसाथ सिंगारु रूदपाल कुलमंडणउ | धारलदेवि मल्हारु सुहगुरु भवदुहषंडणउ ॥ ३० ॥ जिम जिणबिंब विहारि नंदणविणि जिम कप्पतरो । सुरगिरि गिरिहि मज्झारि जिम चिंतामणि मणिपवरो ॥ ३१ ॥ जिम घणि वसुभंडारु फलह माहि जिम धम्मफलो । राज माहि गजसारु कुसुम माहि जिम वर कमलो || ३२ ॥ जिम माणससरि हंस भाद्रवघणु दाणेसरहु । जिम ग्रहमंडलि हंसु चांदु जेम तारागणहु ॥ ३३ ॥ जिम अमराउरि इंदु भूमंडलि जिम चक्कधरो । संघह माहि मुणिदु तिम सोहइ जिणउदय गुरो ॥ ३४ ॥ नवरसदेसण वाणि घण जिम गाजइ गुहिरसरे । नाणु नीरु वरसंतु महिमंडलि विहरइ सुपरे || ३५ ॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ नंदउ विहसमुदाउ नंदउ सिरिजिणउदयसूरे । नंदउ रतनउ साहु सपरिवार पुनिगसहियउ ॥ ३६ ॥ सुहगुरु गुणगायतु सयललोय वंछिय लहए। रमउ रासु इहु रंगि ज्ञानकलस मुनि इम कहए ॥ ३७॥ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEET ॥ इतिश्रीजिनोदयसूरिपट्टाभिषेकराससमाप्तः ।। HDHUDU33333333333333333333UDAY Page #272 -------------------------------------------------------------------------- ________________ 3099999999999 श्रीजिनोदयसूरि वीवाहलउ । TEEEEEEEEEEEE 332333333 सयलमणवंछिये कामकुंभोवमं पासपयकमलु पणमेव मत्ति । सुगुरु जिणउदयसुरि करि वीवाहलउ सहिय ऊमाहलउ मुज्झ चित्ति ॥१॥ इक्कु जगि जुगपवरु अवरु निय दिक्ख गुरु थुणिसु हउं तेण नियमइ बलेण । सुरभि किरि कंचणं दुध्दु सक्कर घणं संखु किरि भरी गंगाजलेण ॥ २ ॥ अस्थि गूजरधरा सुंदरी सुंदरे उरवरे रयणहारोवमाणं । लच्छिकेलीहरं नयरु पल्हणपुरं सुरपुरं जेम सिद्धाभिहाणं ॥ ३ ॥ तत्थ मणहारि ववहारिचूडामणी निवसए साहुवरु रूदपालो । धारला गेहिणी तासु गुणरेहिणी रमणिगणि दिप्पए जासु भालो ॥ ४ ॥ तासु कुच्छीसरे पुन्नजलसुब्मरे अवयरिउ कुमरवरु रायहंसो । तेर पंचहुतरे सुमिणसंसूईड आयउ पुत्तु नियकुलवयंसो ॥ ५ ॥ करिय गुरु उच्छवं सुणिय जयजयरवं दिन्नु तसु नामु सोहासारं । समरिगो भमर जिम रमइ नियसयणमाण कमलवणि दिणिरयाणि बहुपयारं ॥ ६ ॥ लोय लोणदले अमि वसंत वद्धए सुद्ध जिम बीयचंदो । निच्चु नवनवकला धरइ गुणनिम्मला ललियलावन्नसोहगकंदो ॥ ७ ॥ घात - अस्थि गुज्जर अस्थि गुज्जर देसु सुविसालु | जहिं परहणपुरु नयरो जलहिं जेम नरस्यणि मंडिउ | तर्हि निवसह साहुवरो रूदपालु गुणगणि अखंडिउ । ३० FEE Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪ तसु मंदिरि धारलउयरे उपन्नउ सुकुमारु । सपर नामि सो समर जिम वद्धइ रूपि अपारु ॥ ८॥ मह अवर वासरे पल्हणेपुरवरे भवियजणकमलवणबोहयंतो । पत्तु सिरिजिणकुसलसूरि सूरोवमो महियले मोहतिमरं हरतो ॥ ९ ॥ वंदए भत्तिरंगेण उत्कंठिउ रूदपालो परीवार जुत्तो। धम्मउवएसदाणेण आणंदए सादरं सूरिराउ विनतो ॥ १० ॥ अह सयललक्खणं जाणि सुवियक्खणं सूरि दट्टण समरं कुमारं । भणय तुह नंदणो नयणआणंदणो परिणओ अम्ह दिक्खाकुमारिं ॥११॥ इय भणिय पत्तु गुरु भीमपल्लीपुरे तं वयणु रयण जिम रूदपालो। धरिवि नियचित्ति सयणिहिं आलोचए तं सुरूवं सुणय सोजि बालो ॥१२॥ तयणु नियजणणि उच्छांग निवडेवि मंडए राहडी विविहपरि । भणह जिणकुसलसूरि पासि जा अच्छए माइ परिणाविसू सा कुमारि ॥१४॥ भाइ भणइ निसुणि वच्छ भोलिमधणी तउं नवि जाणए तासु सार । रूपि न रीजए मोहि न भीजए दोहिली जालवीजइ अपार ॥ १४ ॥ लोभि न राचए मयणि न माचए काचए वित्ति सा परिहरए । अवरनारी अवलोयणि रूसए आपण पइं सर्यि सत वरए ॥ १५ ॥ इसिय अनेरीय वात विपरीत तासु तणी छई घणी सच्छ । सरल सभाव सलूणडा बाल कुण परि रंजिसि कहि न वच्छ ॥ १६ ॥ तेण कलकमलदलकोमलहाथ बाथ म बाउलि देसितउं । रूपि अनोपम उत्तमवंस परिणाविसु वर नारि हउं ॥ १७ ॥ नव नव भंगिहिं पंच पयार भोगवि भोग वल्लह कुमार । ऋमि ऋमि अम्ह कुलि कलसु चडावि होजि संघाहिवइ कित्तिसार॥१८॥ इय जणणिवयण सो कुमरु निमुणेवि कंठिआलिंगिउं भणइ माइ । जा सुहगुरि कही साजि मूं मनि रही अवर भलेरीय न सुहाइ ॥ १९ ॥ तउ कुमर निच्छयं जणणि जाणेवि ढणहण नयणि नीरं झरंती । Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ करिन तं वच्छ जं तुज्झ मण भावए अच्छए गदगदसरि भनंती ॥२०॥ घात - अन्न वासरि अन्न वासरि तंमि नयरंमि । जिण कुसल मुर्णिदवरो महियलंनि विहरंतु पत्तउ | तहि वंदइ भत्तिमरि रूदपालु परिवारजुतउ | गुरु पक्व समरिगु कुमरो आनंदिउ नियचित्ति । भइ अम्ह दिक्खाकुमरि परिणावउ सुमुहति ॥ २१ ॥ तं च सुवयणु तं च सुवयणु धरवि नियचिति । निय मंदिर आवियउ रूदपाल सयणिहि विमासइ । तं जाणवि कुमरवरो आगहेण नियजणणि भासइ । मूं परिणावि न दिक्खसिरि माइ भइ वरनारि । कुमर भइ विणु दिक्खसिरि अवर न मनहं मझारि ॥ २२ ॥ भास - अह जाणविणु समरिंग निच्छउ । कारावइ वय सामहणी तउ । मेलिय साजण चालइ नियपुरे । धवलधुरंधर जोत्रिय रहवर ॥ २३ ॥ चालु चालु इलि सहि वेगिहिं सामहि । धारलनंदणवर परिणय महि | इम पभणतीय सुल लिय सुंदरि । गायई महुरसरिगीय हरिसभरि ॥ २४ ॥ क्रमि क्रमि जान पहूतीय सुहादणि । भीमपलीपुरे गुर हरसिउ मणि । अह सिरिवीर जिनिंदह मंदिरि । मंडिय वहलि नंदि सुवासरि ॥ २१ ॥ तरलतुरंगमि चडियउ लाडणु | मागणवंछिय दाणु दियइ घणु । कील्हूय अणवरिसउं समरिंग वर । जिम सरसई किरि कालिंगकुमर ॥ २६ ॥ आविउ जिणहरि वरु मणहरवउ । दीखकुमारीय सउं हथ लेवउ । जिणकुसल सुरि गुरो आपुर्णि जोसिउ | होमई झाणानलि अविरइ घिउ ||२७|| वाजइ मंगलत्तूर गुहिरसरि । दियई धवल वरनारि विविधपरि । इण परि तेर बियासिय वच्छरि । समरिगु लाडणु परिणइ वयसिरि ॥ २८ ॥ घात - तयणु चलवितयणु चलवि भीमवरपल्लि | सामहणी जानसउं रूदपाल आविउ सुवित्थरि । Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ परिणाविउ दिक्खसिरि समरसिंह जिणकुसलसुहगुरि । जयजयरवु घणु उच्छलिउ उद्धरिङ गुरुवंसु । रूदपाल अनु धारलह नच्चई जगि जस हंसु ॥ २९ ॥ दिन्नु सोमप्पहोमुणि तस नामु सवणआणंदणं अमिय जिम | जिम जिम चरण आधार भरि सोहए मोहए दिक्खसिरि तेम तेम ||३०| पढइ जिणागमपमुह विज्जावली रलिय सेविज्जए गुणगणेहिं । अह टविउ वाणारिउ जेसलपुरे चउदछडुत्तरे सुहगुरंहिं ॥ ३१ ॥ सुविधियाचारि बिहारु करंतर वाणारिउ गणि सोमपहो । दुविहसिक्ख सुगयत्थु संजायउ गच्छगुरुभार उद्धरणसह। ॥ ३२ ॥ तयणु जिणचंद सूरिपट्टि संठाविउ सिरितरुणप्पहायरियराए । चदपरोतरे भतित्थे पुरे मास आसाढ वदि तेरसीए ॥ ३३ ॥ सिरिजिण उदयसुरि गरुयनामेण उदयउ भागसोभागणिधि । विहरए गूजर सिंधु मेवाडि पमुहदेसे रोपइ सुविधि ॥ ३४ ॥ घात - नामु निम्मिउ नामु निम्मिउ तासु अभिरामु | सोम मुणिरणु सगुरुपासि सो पढइ अहनिसि । वाणारिउ कमि हूयउ गच्छमारुबरु जाणि गुणवसि । सिरितरुणप्पहआयरिए सिरिजिणचंदह पाटि । थापि सिरिजिणउदयगुरु विहरइ मुणिवस्थाटि ।। ३५ ।। पंच इट जिणि सीस तेवीस चउद साहुणि घण संघवइ रहय । आयारिय उवज्झाय वाणायरिय ठविय महमहत्तरा पमुहपथि ॥ ३६ ॥ जेण रंजियमणा भणई पंडियजणा वलिवलि धूणिवि नियसिराई | कटरि गांभिरिमा कटरि वयधीरिमा कटार लावन्नसोहग्ग जायं ॥ ३७ कटरि गुणसंचयं कटरि इंदियजयं कटरि संवेगनिव्वेय रंगं । बापु देसणकला बापु मइ निम्मला बापु लीला कसायाण भंगं ॥ ३८ तस्स एह गुणगणं जैम तारायणं कहिउ किम सक्कउं एक जीह । Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ पार न पामए सारया देवया सहसमुहि भणइ जइ रतिदीह ॥ ३९ ॥ अह - अणुक्काम अह अणुक्कमि पत्तु विहरंतु । सिरिपट्टणि सूरिवरो पवरसीस जाणेवि नियमणि । बत्तीस भवइ पढमपक्खि इक्कारसी दिणि । सिरिलोगहियायरियवर अप्पिय नियपयसिक्खा | संपत्तउ सुरलोय पहु बोहेवा सुरलक्खा ॥ ४० ॥ धनु सो वासरो पुन्नभर भासरो साजि वेला सहि अमियवेल । जत्थ नियसुहगुरू भाव कप्पत्तरू भत्ति गाइज्जए हरिस हेल ॥ ४१ ॥ सहलु मणुयत्तणं ताण लोयाण लहई ते सुक्खसंपत्ति भूरिं । सुद्धमण संठियं थूभ पडिमठ्ठियं जेय झायंति जिणउदयसूरिं ॥ ४२ ॥ एहु सिरिजिणउदयसूरिनियसामिणो कहिउ मइ चरिउ अइमंदबुद्धि । अह सो दिक्खुगुरु देउ सुपसन्नउ दंसणनाणचारितसुद्धं ॥ ४३ ॥ एहु गुरुराय वीवाहलउ जे पढई जे गुणइ जे सुणंति । उभय लोगे वि ते लहई मणवंछियं मेरुनंदन गणि इम भांति ॥ ४४ ॥ BEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE इति श्रीजिनोदयसूरि विवाहलउ समाप्त. EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE Page #277 -------------------------------------------------------------------------- ________________ of संघपति समरसिंह रास। पहिलउ पणमिउ देव आदीसरु सेत्तुजसिहरे । अनु अरिहंत सव्वे वि आराहउं बहुभत्तिभरे ॥ १ ॥ तउ सरसति सुमरेवि सारयससहरनिम्मलीय । जसु पयकमलपसाय मूरुषु माणइ मन रलिय ॥ २ ॥ संघपतिदेसलपत्रु भणिसु चरिउ समरातणउ ए। धम्मिय रोल निवारि निसुणउ श्रवणि सुहावणउ ए ॥ ३ ॥ भरह सगर दुइ भूप चक्रवति त हूअ अतुलबल । पंडवपुह विप्रचंड तीरथु उधरइ अतिसबल ॥ ४ ॥ जावडतणउ संजोगु हुअउं सु दूसम तव उदए। समइ भलेरइ सोइ मंत्रि बाहडदेउ ऊपजए ॥ ५॥ हिव पुण नवी य ज वात जिणि दीहाडइ दोहिलए। खत्तिय खग्गु न लिंति साहसियह साहसु गलए ॥ ६ ॥ तिणि दिणि दिनु दिक्खाउ समरसीहि जिणधम्मवणि । तसु गुण करउं उद्योउ जिम अंधारइ फटिकमाणि ॥ ७ ॥ सारणि अमियतणी य जिणि वहावी मरुमंडलिहिं । किउ कृतजुग अवतारु कलिजुगि जीतउ बाहुबले ॥ ८॥ ओसवालकुलि चंदु उदयउ एउ समानु नहीं । कलिजुगि कालइ पाखि चांद्रिणउं सचराचरिहिं ॥९॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ २३ पाहणपुरु सुप्रसीधु पुन्नवंतलोयह निलउ । सोइ पाल्हविहारु पासभुवणु तहि पुरतिलउ ॥ १० ॥ भास हाट चहुटा रूअडा ए मढमंदिरह निवेसु त । वावि व आराम घण घरपुर सरस पएस त ॥ उवएसगच्छह मंडणउ ए गुरु रयणप्पहसूरि त । धम्मु प्रकासई तहि नयरे पाउ पणासह दूरि त ॥ १ ॥ तसु पटलच्छीसिरिमउडो गणहरु जखदेवसूरि त । हंसवेसि जसु जसु रमए सुरसरीय जलपूरित || २ || तसु पयकमलमरालुलउ ए कक्कसूरि मुनिराउ त । ध्यानधनुषि निणि भंजियउ ए मयण मल्ल भडिवाउ त ॥ ३ ॥ सिद्धसूरितसु सीसवरो किम वन्नउं इकजीह त । जसु घणदेसण सलहिजए दुहियलोयबप्पीह त ॥ ४ ॥ तसु सीहासणि सोहई ए देवगुप्तसूरि बईठु त । उदयाचल जिम सहसकरो ऊगमतउ जिण दीठु त ॥ ५ ॥ तिह पहुपाट अलंकरणु गच्छभार घोरेउ त । राजु करइ संजमतणउ ए सिद्धिसूरि गुरु एहु त ॥ ६ ॥ जोइ जसु वाणी कामधेनु सिद्धंतवनि विचरेउ त । सावइ जण मणइच्छिय घण लीलइ सफल करेउ त ॥ ७ ॥ उवएस वंसि वेसह कुलि सपुरिस तणउ अवतारु त । वरागरि कउतिगु किसउ ए नहीं य ज रतनह पारु त ॥८॥ पुन्नपुरुषु ऊपन्नु तहिं सलषणु गुणिहि गंभीरु त । जण आनंद नंदणु तसो आजडु जिणधमधीरु त ॥ ९॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ २४० गोत्र उदयकरु अवयरिउ ए तसु पुत्रु गोसलुसाहु त । तसु गेहिणि गुणमत भलीय आराहइ नियनाहु त ॥ १० ॥ संघपति आसधरु देसलु लूणउ तिणि जन्म्या संसारि त । रतनसिरि भोली लाच्छि भणउं तीहतणी य घरनारि त ॥११॥ देसलघरि लच्छी य निसुणि भोली भोलिमसार त । दानि सीलि लूणाघराणि लाछी भली सुविचार त ॥ १२ ॥ +MSeksi द्वितीय भाषारतनकुषि कुलि निम्मली य भोलीपुत्तु जाया । सहजउ साहणु समरसीहु बहुपुन्निहि आया ॥ १ ॥ लहूअ लगइ सुविचारचतुर सुविवेक सुजाण । रत्नपरीक्षा रंजवइ राय अनु राण ॥ २ ॥ तउ देसल नियकुलपईव ए पुत्र सधन्न । रूपवंत अनु सीलवंत परिणाविय कन्न ॥ ३ ॥ गोसलसुति आवासु कियउ अणहिलपुर नयरे । पुन्न लहइ जिम रयणमाहि नर समुद्रह लहरे ॥ ४ ॥ चउरासी निणि चउहटा वरवसहि विहार । मढ मंदिर उत्तंग चंग अनुपोलि पगार ॥ ५ ॥ तहिं अछइ भूपतिहिं भुवण सतखणि हि पसत्थो । विश्वकर्मा विज्ञानि करिउ धोइउ नियहत्थो ॥ ६ ॥ अमियसरोवरु सहसलिंगु इकु धरणिहिं कुंडल । कित्तिषंभु किरि अवररेसि मागइ आखंडलु ॥ ७ ॥ अज्ज वि दीसइ जत्थ धम्मु कलिकालि अगंजिउ । आचारिहिं इह नयरतणइ सचराचरु रंजिउ ॥ ८॥ Page #280 -------------------------------------------------------------------------- ________________ રજા पातसाहि सुरताणभीवु तहिं राजु करेई । अलपखानु हींदुअह लो घणु मानु जु देई || ९ || साहु राय सलह पूतु तसु सेवइ पाय । कला करी रंजविउ खानु बहु देइ पसाय || १० | मीरि मलिक मानियइ समरु समरथु पभणीजइ । पर उयारिय माहि लीह जसु पहिली य दीजइ ॥ ११ ॥ जेठ सहोदरि सहजपालि निजप्रगटिड सहजू | दक्षणमंडलि देवगिरिहि कि धम्मह वणिजू ॥ १२ ॥ चवीस जणालय जिणु ठविउ सिरिपासजिगिंदो | धम्म धुरंधरु रोपियउ घर धरमह कंदो || १३ || साहणु रहियउ षंभनयरि सायरगंभीरे । पुव्व पुरिस कीरिति तरंडु पूरइ परतीरे ॥ १४ ॥ तृतीय भाषा निसुणउ ए समइप्रभावि तीरथरायह गंजणउ ए । भवियह ए करुणारावि नीठुरमनु मोहि पडिउ ए । समरउ ए साहसवीरु वाहविलग्गउ बहू अ जण | बोलई ए असमवीरू दूसमु जीपइ राउतवट ए ॥। १॥ अभिमहू ए लियइ अविलंबु जीविय जुन्बणबाहबलि । उधर ए आदिजिणबिंबु नेमु न मेल्हउ आपणउ ए । भेटिऊ ए तउषानषानु सिरु धूणइ गुणि रंजियउ ए ॥ २ ॥ वीनती ए लागु लउ षानु पूछए पहुता केण कज्जे । सामिय ए निणि अडदासि आसालंबणु अम्हणउ ए । भइली ए दुनिय निरास ह ज भागीय हींदूअतणी ए । सामिय ए सोमनयणेहिं देखिउ समरा देइ मानु ॥ ३ ॥ ૩૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ २४२ आपिऊ ए सव्व वयणेहिं फुरमाणु तीरथ माडिवा ए । अहिंदर ए मलिक आएसि दीन्ह ले श्रीमुखि आपण ए । जमत ए पानपसि किउ रलियाइतु घरि संपतो । षणमई जिणहरि राउ समणसंघो तहि विनविउ ए ॥ ४ ॥ संघिहिए कि पसाउ बुद्धि विमासि बहूयपरे । सासण ए वर सिणगारु वस्तपालो तेजपालो मन्त्रे । दरिसण ए छहदातारु जिनधर्मनयण बे निम्मला ए । आइसी ए रायसुरताण तिणि आणीय फलहीय पवर ॥ ५ ॥ दूसम ए तणीय पुणु आण अवसरो कोई नहीं तसु तणउ ए । इह जुग ए नहींय वीसासु मनुमात्रे इय किम छरए । उ हुए पुत्रप्रकासु करि उद्धरि जिणवरधरमु ॥ ६ ॥ चतुर्थ भाषा - संघपति देसलु हरषियउ अति धरमि सचेतो । पणमइ सिधसुरिपयकमलो समरागरसहितो । वीनती अम्हतणी प्रभो अवधारउ एक । तुम्ह पसाह सफल किया अम्हि मनोरहनेक ॥ १ ॥ सेतुजतीरथ ऊरिवा ऊपन्नउ भावो । एकु तपोधनु आपणउ तुम्हि दियउ सहाउ । मदनु पंडित आइसु लहवि आरासणि पहुच | सुगुरवयणु मनमाहि घरिङ गाढउ अति रूचई ॥ २ ॥ रारा तहि राजु करइ महिपाल देउ राणउ | जीवदय जाग जाणिजए जो वीरु सपराणउ | पातउ नामिहि मंत्रिवरो तसुतणइ सुरजे । चन्द्र कन्हइ चकोरु जिसउ सारइ बहुकज्जे || ३ || Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ राणउ रहियउ आपुणपई पाणिहि उपकंठे । टंकिय वाहइ सूत्रहार भांजइ घणगंठे । फलही आणिय समरवीरि ए अति बहुजयणा । समुद्र विरोलिउ वासुगिहि जिम लाधा रयणा ॥ ४ ॥ कूआरसि उछवु हूअउ त्रिसींगमइ नइरे । फलही देषिउ धामियह रंगु माइ न सइरे । अभयदानि आगलउ करुणारसचित्तो । गोति मेलहावइ पइरालुअह आपइ बहुवित्तो ॥ ५ ॥ भांडू आव्या भाउघणउ भवियायण पूजइ । जिम जिम फलही पूजिजए तिम तिम कलि धूजइ । खेला नाचइ नवलपरे घाघरिरवु झमकइ । अचरिउ देषिउ धामियह कह चित्तु न चमकह ॥ ६ ॥ पालीताणइ नयरि संघु फलहीय वधावइ । बालचंद्र मुनि वेगि पवरु कमठाउ करावइ । किं कप्पूरिहि घडीय देह षीरसायर सारिहि ॥ ७ ॥ सामिय मूरति प्रकट थिय कृप करिउ संसारे । मागी दीन्ह वधावणा य मनि हरषु न माए । देसलऊत्रह चरित्रि सहू रलियातु थाए ॥ ८ ॥ पञ्चमी भाषा संघु बहुभत्तिहिं पाटि बयसारिउ । लगनु गणिउ गणधरिहि विचारिउ । पोसहसाल खमासण देयए । सूरि सेयंबरमुनि सवि संमहे ए ॥ १ ॥ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ घरि बयसवि करी केवि मन्नाविया । केवि धम्मिय हरसि धम्मिय घाइया । बहुदिसि पाठविय कुंकुमपत्रिया। संघु मिलइ बहु भली य सज्जाइया ॥ २ ॥ सुहगुरुसिधसूरिवासि अहिसिंचउ। संघपति कल्पतरु अमिय जिम सिंचिउ । कुलदेवत सचिया वि भुजि अवतरह । सूहव सेस भरइं तिलकु मंगलु करई ॥ ३ ॥ पोस वदि सातमि दिवसि सुमुहुत्तिहिं । आदिजिणु देवाल ए ठविउ सुहचितिहिं । धम्मधोरीय धुरिधवल दुइ जुत्तया । कुंकुम पिंजरि कामधेनुपुत्तया ॥ ४ ॥ इंदु जिम जयरथि चडिउ संचार ए । सूहवसिरि सालिथालु निहाल ए। जा किउ हयवरो वसहु रासिउ हूउ । कहइ महासिधि सकुनु इहु लद्धउ । आगलि मुनिवरसंघु सावयजणा । तिलु न पिरइ तिम मिलिय लोय घणा ॥ ५॥ मादल वंस विणाझुणि वज्जए । गुहिर भेरीयरवि अंबरो गज्जए । नवयपाटणि नवउ रंगु अवतारिउ । सुषिहि देवालउ संखारि संचारिउ ॥ ६ ॥ घरि बयसवि करि केवि समाहिया । समर गुणि रंजिउ विरलउ रहियउ । Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ जयतु कान्हु दुइ संघपति चालिया । हरिपालो लंदुको महाधर दृढ थिया ॥ ७ ॥ षष्ठी भाषा बाजिय संख असंख नादि काहरु दुडुदुडिया | घोडे चडइ सल्लारसार राउत सींगडिया । तर देवालउ जोत्रि वेग घाघरि खु झमकइ । समविसम नवि गणइ कोइ नवि वारिउ थक्कइ ॥ १ ॥ सिजवाला घर घडहडइ वाहिणि बहुवेगि । धरणि धडक्कइ रजु ऊडए नवि सूझइ मागो । हय ह्रींसइ आरसइ करह वेग वहइ बइल | साद किया थाहरइ अवरु नवि देई बुल्ल ॥ २ ॥ निसि दीवी झलहलाई जेम ऊगिउ तारायणु । पावलपारु न पामिय ए वेग वहइ सुखासण | आगेवाणिहि संचरए संघपति साहुदेसल । बुद्धिवं बहुपुंनितु परिकामिहिं सुनिश्चलु || ३ || पाछेवाणि हि सोमसीहु साहु सहजापुतो । सांगणु साहु लूणिगह पू सोमजिनि जुतो । जोडकरी असवारमाहि आपणि समरागरु । चडी हींड चहुगमे जोइ जो संघ असुहरु || ४ | सेरीसे पूजय पासु कलिकालिहिं सकलो | सिरषेजि थाइउ धवलक ए संधु आविउ सयलो । धंधूकउ अतिक्रमिउ ताम लोलियाणइ पहुतो । मि भुवणि उछg करिउ पिपलालीय पत्तो ॥ ५ ॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ सप्तमी भाषा संघिहिं चउरा दीन्हा तहिं नयरपरिसरे । अलजउ अंगि न माए दीठउ विमलगिरे । पूजिउ परवतराउ पणमिउ बहुभत्तिहिं । देसलु देयए दाणे मागणजणपंतिहिं ॥ १ ॥ अजियजिणिंद जुहारो मनरंगि करेवि । पणमइ सेत्रुजसिहरो सामिउ सुमरवि ॥ २॥ पालीताणइ नयरे संघ भयलि प्रवेसु । ललतसरोवरतीरे किउ संघनिवेसु । कजसहाय लहुभाय लहु आवियउ मिलेवि ॥ ३ ॥ सहजउ साहणु तीहि त्रिन्हइ गंगप्रवाह । पासु अनइ जिण वीरो वंदिउ सरतीरिहिं । पंषि करइ जलकेलि सरु भरिउ बहुनीरिहि ॥ ४ ॥ सेत्रुनसिहरि चडेवि संघु सामि ऊमाहिउ । सुललितगुणगीते जण देहु रोमंचिउ । सीयलो वायए वाओ भवदाहु ओल्हावए । माडीय नमिय मरुदेवि संतिभुवणि संघु जाए ॥५॥ जिणबिंबइ पूजेवी कवडिजक्खु जुहारए । अनुपमसरतडि होई पहुता सीहदुवारे । तोरणतलि वरसते घणदाणि संघपत्ते । भेटिउ आदिजगनाहो मंडिउ पत्रीठमहूछवो ॥ ६ ॥ अष्टमी भाषा चलउ चलउ सहियडे सेत्रुजि चडिय ए। Page #286 -------------------------------------------------------------------------- ________________ २४७ आदिजिणपत्रीठ अम्हि जोइसउं ए। महासुदि चउदसि दूरदेसंतर संघ मिलिया तहिं अति अबाह ॥१॥ माणिके मोतिए चउकु मुर पूरइ रतनमइ वेहि सोवन जवारा। अशोकवृक्ष अनु आमू पल्लवदलिहि रितुपते राचयले तोरणमाला ॥२॥ देवकन्या मिलिय धवलमंगल दियइ किंनर गायहि जगतगुरो । लगनमहूरतु सुरगुरो साधए पत्रीठ करइ सिधसूरिगुरो ॥ ३ ॥ भुवनपति व्यंतरजोति सुर जयउ जयउ करइ समरि रोपिउद्दु धरमकंदो। दुंदुहि वाजिय देवलोक तिहअणुसीचिउ अमियरसे ॥ ४ ॥ देउमहादज देसलो संघपते ईकोतरु कुल ऊधरए। सिहरि चडिउ रंगि रूपि सोवनि धनि वीरि रतनि वृष्टि विरचियले।५। रूपमय चमर दुई छत्त मेघाडंबर चामरजुयल अनु दिन्न दुन्नि । आदिजिणु पूजिउ सहल कंतिहिं कुसुम जिम कनकमय आभरण ॥६॥ आरतिउ धरियले भावलभत्तारिहिं पुत्वपुरिस सग्गि रंजियले । दानमंडपि थिउ समर सिरिहि वरो सोवनसिणगार दियइ याचकजन ।७/ भत्ति पाणीय वरमुनि प्रतिलाभिय उच्चारिउ वाहइ दुहियदीण । वाविउ सुधम वितु सिद्धक्षेत्रि इंद्रउच्छवु करि ऊतरए ॥ ८ ॥ भोलियनंदणु भलह महोत्सवि आविउ समरु आवासि गनि । तेर इकहत्तरइ तीरथउद्धारु यउ नंदउ जाव रवि ससि गयणि ॥ ९ ॥ नवमी भाषासंघवाछल करी चौरि भले मारहंतडे पूजिय दरिसण पाय । सुणि सुंदरे पूजिय दरिसण पाय । सोरठदेस संधु संचरिउ मा० चउंडे रयणि विहाइ ॥ १ ॥ आदिभक्तु अमरेलीयइ मा० आविउ देसलजाउ । अलवेसरु अलज वि भिलए मा० मंडलिकु सोरठराउ ॥ २ ॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ ठामि ठामि उच्छव हुअइ मा गढि जूनइ संपत्तु । महिपालदेउ राउलु आवए मा० सामुहउ संघ अणुरत्तु ॥ ३ ॥ महिपु समरु बिउ मिलिय सोहई मा० इंदु किरि अनइ गोविंदु । तो अंगजिउ तेजलपुरे मा० पूरिउ संघ आणंदु ॥ ४ ॥ वउणथली चेत्रप्रवाडि करे मा० तलहटीय गढमांहि । ऊजिलऊपरि चालिया ए मा० चउठिवहसंघह माहि । दामोदरु हरि पंचमऊ मा० कालमेघो क्षेत्रपालु। सुवनरेहा नदी तहिं वहए मा० तरुवरतणउं झमालु ॥ ५ ॥ पाज चडता धामियह मा० ऋमिक्रमि सुकृत विलसति । ऊचिय चडिय ए गिरिकडणि मा० नीचीय गति षोडंति ॥ ६ ॥ पामिउ जादवरायभुवणु मा० त्रिनि प्रदक्षिण देई । सिवदेविसुतु भेटिउ करियु मा० ऊतरिया मढमाहि । कलस भरेविणु गयंदमए मा० नेमिहिं न्हवणु करेइ । पूज महाधन देउ करिउ मा० छत्र चमर मेल्हेइ ॥ ७ ॥ अंबाइ अवलोयणसिहरे मा० सांबिपज्जूनि चडंति । सहसारामु मनोहरु ए मा० विहसिय सवि वणराइ । कोइलसादु सुहावणउ ए मा० निसुणियइ भमरझंकारु ॥ ८ ॥ नेमिकुमरतपोवनु ए मा० दुठ्ठ जिय ठाउं न लहंति । इसइ तीरथि तिहुयणदुलभे मा० निसिदिनि दानु दियंति ॥९॥ समुदविजयराय कुलतिलय मा० वीनतडी अवधारि । आरतीमिसि भवियण भणई मा० चतुगतिफेरडउ वारि ॥ १० ॥ जइ जगु एक मुहु जोइयए मा० त्रिपति न पामियइ तोइ । सामलधीर तउं सार करे मा० वलि वलि दरसणु देजी ॥ ११ ॥ रलीय रेवयगिरि ऊतरिउ ए मा० समरडो पुरुष प्रधानु । घोडउ सीकिरि सांकलिय मा० राउल दियइ बहुमानु ॥१२॥ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ दशमी भाषारितु अवतरियउ ताद जि वसंतो सुरहि कुसुम परिमक हो समाह बाजिय विज पढक्क । सागु सेलु सल्लइ सच्छाया केसूय कुडय कयंब निकाया संघसेनु गिरिमाहइ वहए। बालीय पूछइं तरुवरनाम वाटइ आवई नव नव गाम नयनी झरण रमाउलई ॥ १ ॥ देवपटणि देवालउ आवइ संघह सरवो सरु पूरावह अपूरवरि जहिं एक हुई। तहिं आवइ सोमेसरछत्तो गउरख कारणि गरुउ पहूतो आपणि राणउ मूधराजो ॥ २ ॥ पान फूल कापड बहु दीजई लूणसमउं कपूरु गणीजह जबाधिहिं सिरु लिंपियए । ताल तिविल तरविरियां वाजई ठामि ठामि थाकणा करीजई पगि पगि पाउल पेषण ए ॥ ३ ॥ माणुस माणुसि हियउं दलिजइ घोडे वाहिणि गाहु करिजइ हयगय सूझइ नवि जणह । Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ दरिसणसउं देवालउ चल्लइ जिणसासणु जगि रंगिहि मल्हइ जगतिहिं आव्या सिवभुवणि ॥ ४ ॥ देव सोमेसर दरिसणु करेवी कवडिबारि जलनिहिं जोएवी प्रियमेलइ संघु ऊतरिउ। पहुचंदप्पहपय पणमेवी कुसुमकरंडे पूज रएवी जिणभुवणे उच्छवु कियउ ॥ ५ ॥ सिवदेउलि महाधज दीधी सेले पंचे वन्नसमिद्धी अपूखु उच्छवु कारविउ । जिनवरधरमि प्रभावन कीधी जयतपताका रवितलि बद्धी दीनु पयाणउं दीवभणी । कोडिनारि निवासणदेवी अंबिक अंबारामि नमेवी दीवि वेलाउलि आविय उए ॥ ६ ॥ एकादशी भाषासंघु रयणायरतीरि गहगहए गुहिरगंभीरगुणि । आविउ दीवनरिंदु सामुह उ ए संघपतिसबदु सुणि ॥ १ ॥ हरषिउ हरपालु चौति पहुतउ ए संघु मोलविकरे । पभणई दीवह नारि संघह ए जोअण ऊतावली ए । आउलां वाहिन वाहि वेगलइ ए चलावि प्रिय बेडुलीए ॥२॥ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨પ किसउ सुपुन्नपुरिषु जोइउ ए नयणुलां सफल करउ । निवछणा नेत्रि करेसु अतारिसू ए कपूरि ऊआरणाए । बेडीय बेडीय जोडि बलियऊ ए कीधउं बंधियारो ॥ ३ ॥ लेउ देवाल उमाहि बइठउ ए संघपति संघसहिउ । लहरि लागई आगासि प्रवहणु ए जाइ विमान जिम । जलवट नाटकु जोइ नवरंग ए रास लउडारस ए ॥ ४ ॥ निरुपमु होइ प्रवेसु दीसई ए रुवडला धवलहर । तिहां अच्छइ कुमरविहारु रुअडऊ ए रुअडुला जिणभुवण । तीर्थकर तीह देवि वंदिऊ ए सबंभू आदिजिणु । दीठउ वेणिवच्छराजपंदिरु ए मेदनीउरि धरिउ । अपूरवु पेषिउ संघु उत्तारिऊ ए पइल तडि समुदला ए ॥ ५ ॥ द्वादशी भाषाअजाहरवर तीरथिहिं पणमिउ पासजिणिंदो। पूज प्रभाबन तहिं करहिं अजिउ ए अजिउ ए अजिउ सफल सुछंदो ॥१॥ गामागारपुरवोलितो वलिउ सेतुजि संपत्तो । आदिपुरीपाजह चडिऊ ए वंदिऊ ए वंदिऊ ए बंदिऊ ए मरुदेविपतो ॥२॥ भगरि कपूरिहिं चंदणिहि मृगमदि मंडणु कीय । कसमीराकुंकुमरसिहि अंगिहि ए अंगिहि ए अंगो अंगि रचीय । जाइबउलविहसेवत्रिय पूजिसु नाभिमल्हारो। मणुयजनमु फलु पामिऊ ए भरियऊ ए भरियऊ ए भरियक सुकृतभंडारो ॥ ३ ॥ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ सोहग ऊपरि मंजरिय बीजी य सेत्रुजि उधारि । ................ठिय ए समरऊ ए समरऊ ए समरऊ आविउ गुजरात । पिपलालीय लोलियणे पुरे राजलोकु रंजेई । छडे पयाणे संचर ए राणपुरे राणपुरे राणपुरे पहुचेई वढवाणि न विलंबु किउ जिमिउ करीरे गामि । मंडलि होईउ पाडल ए नमियऊ ए नमियऊ ए नमियऊ नेमिसु जीवतसामि । संखेसर सफलीयकरणुं पूजिउ पासजिणि हो । सहजु साहु तहिं हरषियउ ए देषिऊ ए देषिऊ ए देषिऊ फणिमणिवृंदो ॥५॥ डुंगार डरिउ न खोहि खलिउ गलिउ न गिरवरि गयो। संघु सुहेलइ आणिउ ए संघपति ए संघपति संघपति परिहिं अपुवो ॥६॥ सज्जण सज्जण भिलिय तहिं आंगिहिं अंगु लियते । मनु विहसइ ऊलटु धणउ ए तोडरू ए तोडरू ए तोडरु कठि ठवते ॥७॥ मंत्रिपुत्रह मीरह मिलिय अनु ववहारियसार । संघपति संघु वधावियउ कंनिहिं ए कंठिहि ए कंठिहिं घालिय जयमाल । तुरियघाटतरवार य तहिं समरउ करइ प्रवेसु । भणहिलपुरि वद्धामणउ ए मभिनवु ए अभिनवु ए अभिनवु पुननिवासो ॥८॥ संवच्छरि इकहत्तर ए थापित रिसहजिणिंदो। Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ चैत्रवदि सातमि पहुत घरे नंदऊ ए नंदऊ ए नंदऊ जा रविचंदो ॥९॥ पासडसूरिहिं गणहरह नेऊअगच्छ निवासो। तसु सीसिहि अंबदेव सूरिहिं रचियऊ ए रचियऊ ए रचियऊ समरारासो। एहु रासु जो पढइ गुणइ नाचिउ जिणहरि देह । श्रवाण सुणइ सो बयठऊ ए तीरथ ए तीरथ ए तीरथ जात्रफलु लेई ॥ १० ॥ ॥ इति श्री संघपति समरसिंह रास : ।। Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ #EEEEEE ३२ EEEEEEEEE m कल्याण सागरसूरि रास । #EEEEEEEEEEE666666826 દુહા પ્રશુષુ' પ્રેમે’ વીરના, પદ્મ પ`કજ સુખદાય; ગુરૂગણુકેરી સકથા, કરવા મુજ અભિપ્રાય, શ્રુતદાયક ગુરૂરાજના, ધ્રુવયાર ન થાય; બહુવિધ વિનય કરવા થકી, આગમ એમ સુણાય. ઉત્તમકેરી વારતા, દુર્જનને ન સુહાય; સજ્જન મન હરખેઘણુ; વતા અવસર પાય. ગુણવ’ત નર વિલા અ છે, વિરલા રાગી તાસ; વિરલા ગુણુગણુ પારખે, વિરલા ભાખે ભાસ. તપગચ્છ કરા રાજી, વિદ્યાપૂર સનૂર; સેાભાગીસિરસેહરા, કલ્યાણસાગરસૂરિ. વણુ દેશે. જનમિયા, વણુ તાય કુણુ માચ; કુણુ પાસે સયમ લહી, પુણ્ય મહેાય પાય. સુણા શ્રાવક ભાવિયા, તે સવિ કહું વૃત્તાંત; નિદ્રા વિજ્જા વારન્ત્યા, મન રાખી એકાંત. હાલ—ચતુરસનેહી મેાહના—એ દેશી. જ'બુઢીપના ભરતમાં, દેસ ત્રીસ હુજારા રે; જિન મ'રિ જિહાં ઘણાં, મધર તિષ્ણુિ સિરદારા ૨. ગુણ ગિયાના સાંભàા; આંચલી. શ્રીપુરનામે નયર છે, વર્ણ વસે તિહાં ન્યારા રે; દાની ભદ્રક ભાવીયા, ભતણા નહીં ભારા ૨ ગુણુ૦ ૨ ૩ ૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ સાતમેં ઘર એસવાલના, ધન વ્યવહારે પૂરા રે, સા સામલજી તેહમાં, ગેત્ર સેલંકી નૂરા રે. ગુણ૦ ૩ સેભાગદે તસ ભારજા, પુત્ર યુગલ તિથુિં જાયા રે, દિન દિન વાધે હજસું, શાસ્ત્ર કલા ગુણ પાયા રે. ગુણ૦ ૪ સવિ પરિજનને વાલા, મુખથી મધુરું ભાખે રે, ચતુરપણે ગુણ કેલવે, નિજ કુલ વટ ઈમ રાખે છે. ગુણ- ૫ એહવે રાજ વિરોધથી, સેઠ ગયા પરલોકે રે, સુત યુગ સાથે માવડી, નિર્ભય સ્થાન વિલેકે રે. ગુણ૦ ૬ રાજનગરીમાં આવીયા, શુભકામે રહ્યા વાસ રે, જિનયાત્રા કરવા ભણું, ઉપને મન ઊલા રે. ગુણ૦ ૭ શ્રી મહાવીરને દેહરે, આવ્યા પાવન અંગે રે, જિન મુખ દીઠે દુખ ગયાં, વંદન સ્તુતિ કરે રંગે રે. ગુણ૦ ૮ પાસે પસહ સાલમાં, સાગરગચ્છસવાઈ રે, શ્રીલક્ષ્મીસાગર સૂરી, દેસના દિઈ સુખદાઈ છે. ગુણ૦ ૯ ભક્ત શ્રી ગુરૂપદ નમી, બેઠા યથોચિત ઠાણે રે; ધર્મની દેશના સાંભલે, આશ્રવ સંવર જાણે રે. ગુણ૦ ૧૦ દુહા. શ્રી ગુરૂ કહે સુણે ભવિજના, દુર્લભ ચારે અંગ; માનવ ભવ શ્રુત સુણન તિમ, શ્રદ્ધા વિર્ય પ્રસંગ. તે પામીને પુણ્યથી, મ કર પંચ પ્રમાદ; સત્તા ધર્મને એલખ, મરડે મેહનો માદ. જિનવર સમયે ભાખીયે, ધર્મ જે વસ્તુ સ્વભાવ ચરણ કરણુ ગુણ સાધનૅ, સાધીજે સમલાવી. તે માટે સંયમ ગ્રહ, ઈહ પરભવ સુખહેતુ; કરમ નિકાચિત ગાલવા, ભવજલ તરવા સેતુ. આરાધક ભાવે કરી, એક દિવસ જે હુંત, મોક્ષ ન પાવે જે કદા, નિશ્ચય વર્ગ લહંત. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ હાલ–પુન્ય પ્રસંસી–એ દેશી. ઈમ ગુરૂં મુખ થકી સાંભલોરે, લઘુ સુત કહે ગુણું ખાણું વચન સુધારસ મીઠડારે, મન ધરિ અધીક વિનાણિરે. માતજી! સાંભલે પાલે સુતને નેહરે, મન કરી નિરમલે. દુઃખમાં કાલમાં દુખ ઘણાં, લહઈ ગૃહસ્થરે વાસ – આંટણી. અનુમતિ દે દિક્ષાતણીરે, મુજ મનિ ધરમ નિવાસેરે. વલતું માતા ઈમ કહેરે, રૂડી મતિ તુજ એહક જે ગુરૂજી કરૂણું કરે, તે હું પણિ સાધું છેહ રે. ઇશ્ય વિમાસી ગુરૂ પ્રત્યેરે, ભાખે સંઘની સાખિ. સુત યુગ સાથે મુજ દીઓ, સફલ તમારી દીખરે. જહા સુખ દેવાણુ પ્રિય , ઈમ ગુરૂ વયણ વદંત; સંઘ સામ્રગી સજજ કરે રે, મંગલ તૂર વજત રે. સંવત સત્તર ભાવના, વૈશાષિ સુદિ ગુરૂવાર; દશમી દિન દિક્ષા લહી, મહા વ્રતને ઉચ્ચાર રે. નામ ઠગ્યું વૃદ્ધ ભ્રાતનું રે, ક્ષીરસાગર અભિરામ; યથાર્થ લઘુ ભ્રાતનું રે, પ્રમેહસાગર અભિરામ રે. શિક્ષા શીલ તે બિહુ જણાં, એગ વહે ગુણવત; આગમ પિસ્તાલીસના રે, અરથ ગ્રહ મતિ વંતે રે. સેવા સહુની સાચરે, બાલ વૃદ્ધ જે લાન; ગુરૂ વિનયા ગુણ રાગીયા, કુમતિનાં મેડે માંનેરે. પ્રમાદસાગર મે કરી, કરવા કૃત અભ્યાસ પંડિત સેવે વિનયથી, વધતે બુદ્ધિ પ્રકાસ. લક્ષણ શાસ્ત્ર કક્ષી કયા, કાન્ચે કુશલ પ્રબંધ, તકે શકગુરૂ સમે, સાહિત્યે સંબંધ. અલંકારમાં અભિન, સામુદ્રિક સુવિચાર તિષ યુક્ત એહવે, અવર ન કે સંસાર, Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨પ૭ દુર્જય વાદપુરા ધ, નવ રસ જે રાય; બાધે કાઃ પ્રબ બહુ ડિત સેવે પાય ચતુરના ૦૧ખ્યામ, જા પર 1 એકવાર જે મિલે, સસે સીલ ડે લાય મહા પસાય કરી ગુરૂ તદા પડત પદવી દીઘ, જ ગમે કીરત વસ્તરી, વછીત કારજ સી. હાલ–મન મધુકર મેહી રહે– એ દેસી. સેલ વરસને સંયમી, જવ હુએ મુનિરાય રે; ભવિયણને પ્રતિ બુજ, વરવર પ્રણમે પાય રે. ગુરૂ આણુને રાગીઓ, સત્યવાદી શુભગી રે; તપજપ સંયમ આદરે', હું જે દેહ નિરોગી રે. ગુરૂ સાથે પુહવાલે, વિચરતા સૂતિ આવ્યા રે; પ્રમેદસાગર પન્યાસજી, સંઘ તણે મન ભ વ્યા રે. સંઘ કહે શ્રીપુજને, એના કવર ન જેડ રે; ઉપાધ્યાય પદ દીજીયે, પૂર, અમથા કોડ રે. સૂરીશ્વર ઈમ સાંભલી, કહે તુહ્મ વચન પ્રમાણ રે, એછવ કરી અતિ ઉલટે, વાજતે નિસાણ રે. મહોપાધ્યાય પદ સ્થાપના, શુભ મુહુરતમાં કીધી રે; વ્યાખ્યાનાદિક કર્થના, પૂજ્ય અનુજ્ઞા દીધી રે. સારણુ વારણ ચેસણું, કરી સમુદાયને પાલે રે, ગ્રંથ ગહન જે જૈનના, ઉધમ કરી સંભાલે રે. દુહા સિદ્ધાચલ ગિરિનાર તિમ, અબુદને તારંગ; પંચાસર સંખે રે, અંતરિક નવરંગ. ઇત્યાદિક વર તીર્થનો, યાત્રા કરી ગુરૂ સાથ; સૂરત બંદિર આવીયા, બહુ પરીવાર સંગાથ. ઈણિ અવસર શ્રીપુજ્યજી, જાણ નિજ ઉપગ; ઉપાધ્યાયજી તેડીયા, આચારજ પદ ગ, Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨પ૮ હાલ – જગચિંતામણું –એ દેશી. સંવત સતર અઠયાસીઈ રે, કાંઈ વિજય દશમી ગુરૂવાર રે; સૂરતિ સંઘ ઉમાહીઓ રે, લેક તણે નહી પાર રે જે નરનારી ભણે રે. જિન પૂજા પરભાવના રે, કાંઈ અઠાઈ મહેચ્છરા રંગ રે; અમારી પડહ વજાડીયા રે, કાંઈ સતીગ અલંગ રે. ૨ વાજિત્ર છંદણું વાજતે રે, કાંઈ ગાયન ગાવે ગીત રે; ગુરૂ સનમુખ કિરિયા કરી રે, કાંઈ સામાચારી રીત છે. ૩ વાસ ઠવી મનુ આપો રે, જેહને મહિમા ભૂરિ રે, મુહુરત એગ્ય નામ થાપીએ રે, કલ્યાણસાગર સૂર રે. ૪ પહિરામણું સહુ સાધુને રે, કાંઈ સહમી વચ્છલ કીધ રે, યાચક દાન દઈ ઘણું રે, કાંઈ લક્ષ્મી લાહો લીધા છે. ૫ આગે રૂપ સેહામણું રે, વળી સૂરી મંત્ર પ્રભાવ રે, મન મોહે ભવિ લેકના રે, કાંઈ ગુણ સભાને જમાવ રે. ૬ ચોમાસું પૂરણ કરી રે, કાંઈ ગુજ૨ ધરતી વિહાર રે, ગામ નગર પુર પાટણું રે, કાંઇ કરતા જગ ઉપગાર રે. ૭ દુહા દિક્ષા દીધી શિષ્યને, વેગ અને શ્રુતદાન; માલ પહિરાવી બહુ પરે, વહેવરાવ્યાં ઉપધાન. બિંબ પ્રતિષ્ઠા બહુ કરી, દ્વાદશ ત્રત ઉચ્ચાર. ઇત્યાદિક શુભ કાર્યને, કહેતાં નાવે પાર. ૨ દાલ. રૂપ ભાગ લેહામણું રે લાલ, સૌભાગ્ય દેવિ મલ્હાર મને હારી રે; કેશ સુમાલ સેહામણા રે લાલ, મસ્તક છત્રાકાર. મને ૧ અષ્ટમીચંદ્રને જીપતે રે લાલ, ભાલ સ્થલ ભાસંત; મને૦ આંખડી પદ્મની પાંખડી રે લાલ, કરૂણાઈ ઉદ્યસંત. મને ૨ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ દીપ શિખાસી નાસિકા રે લાલ, અધર અરૂણ સિતત, મને કેમલ પત્રસી છડી રે લાલ, અમૃત વયણ વદંત. મને ૩ ઘન ગત ગંભીરતા રે લાલ, કરલવ કંબુજ ગ્રીવ; મને૦ મૃનાલ નાલસી બાંહડી રે લાલ, ઉધરતી જગજીવ. મને ૪ લક્ષણ લક્ષિત હાથની રે લાલ, અંગુલી પતલવાકાર; મને ઉરસ્થલ એપે ઘણું રે લાલ, પુર કપાટ વિસ્તાર. મને ૫ કેશરી લંક કટી તણે રે લાલ, નિમ્ન નાભિ રોમ રાય; મનો૦ જઘા રંભા થંભશી રે લાલ, કચ્છ પંડિલા પાય. મને ૬ ગજવર ગતિ ગામી ગુરૂ રે લોલ, મેહન મેહે મન; મને પદમ સુતે મનુ મારની રે લાલ, શેભા હરી ઘડ્યું તન મને ઓસવંસ ઉદયાચલેરે લાલ, ઉગે અભિનવ ભાણુ તપ તેજે ત્રણ્ય લેકનારે લાલ, તિમર હરે ગુણ ખણિ મને ૮ દુહા વિચરતા પહવીતલે, આવ્યા અમદાવાદ; બહુ પરીવારે પરવરયા, ટાલે અરતી પ્રમાદ. સવંત અડારસે આઠમાં, વિજયા દસમી ગુરૂવાર; સૂરી પદ નિજ શિષ્યને, થાપવા કરે વિચાર. શ્રી પુષસાગર સૂરિને, મનેધરી અધિક સનેહ; ગ્યતા જોઈ આપીએ, સૂરિપદ ગુણ ગેહ. સંઘ સૂરતિ એહવે, સિદ્ધાચલ કરી યાત્ર અમદાવાદમાં આવીયે, ગુરૂ પ્રણમે ગુણ પાત્ર વિનતિ કરે અતિ હર્ષ શું, પાઉધારો અમ દેશ; તુમ આવેથી લેકને, હસે લાભ વિશેષ. કરી પ્રમાણુ તે વીનતી, તિહાંથી કીધ વિહાર સાથે સંઘ સેહામ, ગુરૂની કરે મહાર. અનુક્રમે ગામે ગામમાં, લહે બહુ આદરમાન; સુરતિ સહેર પધારીયા, સામઈયા મંડાણું. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તાલ-જીરેજી-એ દેશી. જા જીરે માહરે ગુરૂદ પ ૨ હુઇ ધામણું જી જીષે માહુરે લેક થયા વિ સજ્જ, ઉત્તમને ઇહુા ઘણી જીરેજી. કરે માહુરે સિ ંગુગારયા ગજરાજ, અશ્વ અનેા પમ આણીયા જીરેજી; જીરે માહુરે સુખપાલે કરી સાજ, વક ગામમાં જાણીયા જીરેજી. જીરે માહરૂ નેજા ઝલક્રે સુરગ, જે ને ખત અખરે જીરેજી; જીરે માહેર ભેર ભુંગલ સરણાઇ, તાલ કંસાલ તે સરે જીરેજી, જીરે માહરે મુક્તાફલ સેાવન્ન, ફુલે વધાવે માનની જરેજી; જીરે માહુરે યાચક યસ ખેલત, ઉલ્હીમ નહીં કે દાનનાં જીરેજી. જીરે માહુરે આવિકા ગા” ગીત, મધુર સ્વરે કલટ ઘણી જરેજી; જીરે માહરે દરસન વંદન કીધ, દેદુરે શાંત જન તેણે જીરેજી. જીરે માહરે પાટીઈ એઠા પૂજય, ગ્રુહ કરે વર ખાલિકા જીરેજી; જીરે માહરે સુંદરી સજિ સિણગાર, અક્ષતસુ' ભરો થાલિકા જીરેજી. અરે માહરે પૂજા પ્રભાવના ચંગ, દાન દીધ' કરી લુછણાં જીરેજી; જીરે માહુરે દાનેશ્વર થયા શ્રાધ, કણ પણ કરે ભ્ છા જીરેજી. જીરે માહરે સાંમદ! ગુરૂની વ, સહુ નિનજ સ્થાનિક ગયા જીરેજી; અરે મારે માહાં માંહુ કહે. વ. ગુરૂ આવે સુખીયા થયા જીરેજી. જીરે માડી કરસ્યું" તું ય જપ ધર્મ, ઉપધાન વી માલ પહેરણુ જીરેજી; અરે માહરે સુગુસુ` આગમ વાણ, ાયિક કરી લેહેરસ્યું જીરેજી. ७ . { ૯ દુહા.. વૃદ્ધ પડ્યું. હવે પૂજ્યન્તુ, દેહુ થયુ અતિ ખીણુ; અવસર જોઇ આપણેા, ધ્યાન સમાયે લીણુ, શિષ્ય વર્ગ શ્રાવક તથા, પૂર્વ પરિચિત જેઠુ; તે સહુને શિક્ષા કહે, મન ધરી અધિક રસ્તેહ. ઢાલ-કાઇલે પરત ધુ ઘલારે લે--એ દેશી. કુલ્હા માનવ ભવ લહાંરે લે, આવ્ય કુલ શ્રતને એક રે; મેઘાવી; અહે લે: તે ન ગમાવસ્યારે લે, રાખજો (નરમલ બેધ રે મે ૩ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ વયણ મારું માનજેરે લે, ગુરૂ ભક્તા ગુણવંત રે મેધાવી-અંચલી. વિષય કષાયના તાપથી લો, મત કરો ગુણ દાહ રે, મેવ પઠિતાગમ ન વીસારો રે લે, રાખ વ્રત ઉચ્છાહ રે. મે, ૨ સમાચારી આરાધજેરે લે, સેવ બહુશ્રુતપાય રે, મે. કલેસ કદાગ્રહ વાર જોરે લે, રાખો મન નિરમાય રે. મે. ૩ લેક પ્રતિષ્ટા લહી ઘણું રે , મ કર ગર્વ લગાર રે, મે જ્ઞાન વિરાધન વારી રે લે, રાખજો ગછ સમારિ રે, મે ૪ સ્વર્ગે અમે પિતા પછી રેલે, મ ધર આકરો ખેદ, મેટ અમે પાટે જે થાપીયા રે લે, તેહસું ધરો ઊમેદ રે. મે. ૫ જે તુમસે વિરૂઉ કર્યું રે લો, મિચ્છા દુક્કડ મુજ રે; મેટ ખીરસાગર મત દુવજો રે લો, એ છે કહેણનું શુંઝય છે. મે. ૬ એમ કરી અણસણ આદર્યું રે લે, ન કરેં વયણ ઉચ્ચાર રે, મે. લીન થયા શુભ ધ્યાનમાં રે લે, રાખ્યા વેગ સમારિ રે. મે૭ દુહા અઢારસે ઇગ્યારમેં, જે માસ વદિ બીજ, ધ્યાન સમાધિ સંભારતા, સંભારે શ્રત બીજ. ક્ષીરસાગર બાંધવ ઇશ્ય; ભાઈ ભાઈ કરે સાદ, પ્રત્યુતર પામે નહી, તવ ઊપને વિખવાદ. અતિ દુખભરથી ચેતના, મૂછી ગત ક્ષણ એક; સાવધાન થઈ વિલવલે, રાખી ન સકે ટેક. હાલ-કઠડા વાજતે નણદી વાયા–એ દેશી. નયણ વિકાસી હો બાંધવા બેલીએ, એ મુજ પ્રાણ આધાર, હો મારા બાંધવ રે હાકિમ દિન જાસે હો તુજ વિણ માહરા. આંકણું, અબુધ પણેથી જે માહરા, અવિનય થયો તે સમાર, હે. ૧ તુજ વિહેખિણ નવિ ખમું, તે તું જાણે સંજાણ, હે. કરી કરૂણા મૂજ ઊપરે. સખ લહે જિમ પ્રાણ હ૦ ૨. Page #301 -------------------------------------------------------------------------- ________________ મોજ મહિરણ તું સહજથી, આજ ઘર કિમ રેષા વૃદ્ધપણું ઈમ દુખ દીયે, વલી તુજ વિરહને સેસ. હે૩ શિષ્ય લઘુ અ છે તાહરા, કુણું લેસે તસુ ભાલ. હે પંડિત અવસર એલખે, વૃદ્ધપણું મુજ પાલ, હ૦ ૪ ભાઈ ભાઈ મુજને કહીં, કુંણ બોલાવસે બેલ, હો કઠિન હીયા ફુટે નહી, નિર્લજ પાહણ તેલ. હે. ૫ બાલ પણેથી મેં પાલીયે, આજ લગે ગચ્છરાય. તે સઘઉં અહલે ગયું, મેટા કોઈના ન થાય. હે ૬ ઈમ વિલવતા પન્યાસને, રાખ્યા મલી પરિવાર, સામગ્રી સરકારની, સજ્જ કરે તિણુવાર, હ૦ ૭ માંડવી નવ રંગી રચી, સણગારી સેવન્ન; પધરાવ્યું તેનું પૂજ્યનું, ખેદ ન માઈ મન્ન, સેવન ફૂલ ઉછાલતા, લેઈ ગયા શુભ ભૂમિ, મ ધૃત અગરના હવનથી, વિશ્વાનર નિર્ધમ. કરી સંસ્કાર પાછા વલ્યા, શ્રાવક સહુ સુજાણ દેવ વંદન અવસરે, આવ્યા બહું આખ્યાણ. તાલ–મે તમે મનક મહામુની–એ દેશી. મોહ ન કીજેરે માનવી, મેહથી દુરગત થાય, મોહે મૂઝયા નિગોદમાં, કાલ અનત ગમાયરે. મેહ વસે જગ જીવડા, અહમમકાર એ બુધેરે; કાર્ય અકાર્યને આચરી, બધે કર્મ અશુધેરે. મેહ ચઊદ પૂરવ ધરા, મનનાણી ઉવસંતરે; ચગતિ માંહે રે રૂલે, અવરને સ્ય વૃત્તાંતરે. ભવપાધી ભ્રમણમાં, હુયા અનંત સબંધરે; જે જે જીવથી જોઈએ, ન વિચારે મોહાંધરે, મે ૧ મે ૨ ૦ ૩ ૦ ૪ Page #302 -------------------------------------------------------------------------- ________________ ગ્યાને જતાં કારમુ, ભવ સ્વરૂપ એ ભાસે, મેહન કીજે કેઈસું, રહીયે તત્વ વિલાસેરે. મો. ૫ પરસંગ પણે આતમા, પરવભાવમેં ભૂલે, યાને શુદ્ધ દશા ભજે સહજ સ્વભાવ જે ખેલેરે. માત્ર ૬ તે માટે ગુરૂ રાગીયા, સત્તા ધર્મ સમારે રે; સકલ વિભાવ દૂર કરી, જીમ પામે ભવ પારારે. મોર દુહા, ઇમ નિસુણી ગુરૂ દેસના, સહુ પિતા નિજ ધામ, ગુરૂ ગુણ ગણું સંભારતા, મુખથી ન મૂકે નામ, વરસ દશ કુયર પણે, પાંચ વરસ મુનિરાય, ત્રણ્ય વરસ પંડિત પણે તિમ વીસ ઊવઝાય. વરસ વીસ સેહામણા પદવીજચું ગચ્છરાય; સરવાલે સંખ્યા કહી, સડસઠ વર્ષનું આય. હીર વિહાર માંહે કરી, બચી બહુલા દામ, ગુરૂજી કેરી પાદુકા, સેહે તે અભિરામ. કલસ–રાગ ધન્યાસિરી. ધન્ય હો ધન્ય જિણે શ્રી ગુરૂપદ વદિયા, ધન્ય જિર્ણો સાંભલી સુગુરૂ વાણી. શ્રી કલ્યાણસાગર સૂરિ પાટે પ્રતાપે ઘણું, પ્રયુત નિત નરવર જોડી પાણ. પુન્ય જસ દર્શન પુન્ય જશદેશના, પુન્ય યશ જસ જગતમાં હવે ચાવે; સંપ્રતિ જ્યવતા શ્રી પુન્યસાગરસૂરિ, વિકજન તેહના સુગુણ ગાવે. ૨ તખત તપગચ્છને તેજ તરણ સમે, પ્રતિદિન વધતે નર દીપે, જાતિ બલ ઉજવર રૂપ ગુણ આગલે નિજ મતે સુર ગુરૂ જેહ છ. ૩ સુનય જસ દેશના સાંભલી ભવિજના, મન થકી મિચ્છની મુંઝ વામે, સૂ સ્યાદવાદની સહજ ભાવે લહી, સકલ નિજ કામીયાં તુરત પામે. ૪ Page #303 -------------------------------------------------------------------------- ________________ રાસા સંરંભ નિર્દભ અવિતથ પણે, ભાખતા જૈન મારગ દીપાવે દવ્ય ગુણ પજવા વિશદ વર્ણન કરી, મુગધ જન ચિત્તમેં સુપરિષાવે. ૫ જિહાં લગે ચંદ રવિ મેરૂ મહિધર, ધરા જિ. ડાંગે ધ્રુવ તણું અચલતારી; તિહાં લગે સંઘયુત ગચ્છ સાગર ધણ જયવતા જગ રહે કિર્તિ ધારી. ૬ સંવત અષ્ટાદસ સતર વરસે ભલે, માસ ફાલ્ગન તણે કૃષ્ણ પક્ષ પંચમી ચિત્ર બુધ વાસરે ગુરૂ ગુણ, ગાવતાં હરખીયા સભ્ય દક્ષ ૭ વૃદ્ધ શ્રીજી તણ વૃદ્ધ જે સોદરા, મુનિ પણે જે વલી સતર્યે ભાવે; સારણું વારણાદિ કરે ગચ્છતણી, પન્યાસ શ્રી ક્ષીરસાગર કહવે ૮ સિંહે મુનિ વીરને વીર જેમ વેયાવચી, ગુરૂતણી ભકિતમાં અધિક રસીઆ. તેહ તણું ઊપમાં પૂજ્ય પદ સેવતાં, પામતા પૂજ્ય ચિત માંહે વસીયા. ૯ તાસ પદસેવન પુન્યથી મેં લહી, જાસ સુરષ્ટિથી સુગુરૂ ગાયા; માણિજ્યસાગર કહે ગાવતા ગુરૂતણુ, રૂદ્ધિવરસિદ્ધ નવ નિધિપાયા. ૧૦ પ્રિતિથી જે નરનારિ ગુરૂગુરુ સુણે, જપે નામ નિત ચિત્ત સાચે; તાસ ઘર ગાજતી મદવતી ગજઘટા, અતુલ મંગલતણે મેહ માચે. ૧૧ इति श्री कल्याणसागरसूरि निर्वाण रास । Page #304 -------------------------------------------------------------------------- ________________ અલાદ, ૯૯૯૯૯ पंडित हेमचंद्र गणी रास. 'કઃ ( અs દુહા સલ સદા સુખદાયક અરિહંત આદિ આણંદ પ્રણમું પ્રભુ પરમેસરૂ પરતખિ પરમાણંદ. સમરૂ ગ્રુત દેવી સધર આણી ઉલટિ અંગ; વચન વિલાસ વિચિત્ર બહુ દાયક એહ અભંગ. સહ ગુરૂને પ્રણમું સદા જ્ઞાનદ્રષ્ટિ દાતાર, કીડીથી કુંજર કર્યો એ મુજગુરૂ ઉપગાર. વલિ વંદુ સુધ સાધુને જિણિ સમય સુખ હોય; જૈન ધરમ સમરૂ સદા દેષ ન લાગે કેય. એ પચે પ્રણમી કરી ધરી ધરમનું ધ્યાન સાધુ તણું ગુણ ગાયસ્પં મુજ કવિ દે માં. હેમચંદ્ર મુનીશના ગુણ કહિયું અભિરામ. રાસ રચિસ રિલિમણે જિમ સિજે સવિ કામ. કુણ હેમચંદ્ર કિહાં હવા કવણ દેશ વિખ્યાત; ધરમ તણું કરણ કરી તે સુણીય અવત હાલ પહિલી–પાઈ. પ્રથમ દીપ જંબુ વર નામ, લાખ જેયણ પૃથુલ આયામ; ત્રિગુણી પરધિ વિશે હય, સુત્રે વાત કહી છે સેય. મેરૂ સુદર્શન મધ્યે જાણિ, વન માં મંડાણ લાખ નવાણું ઉચે કહ્યું, સહસ એક તે મુલમાં લો. નિલવત નિષધ નગ વડા, ઉત્તર દક્ષિણ એ પડવડા; Page #305 -------------------------------------------------------------------------- ________________ તેત્રીસ સહસ એજન મધ્ય ગાલ, ઉત્તર કુરૂ દેવકુર વિચાલ, ૩ શીતા અને શીદા નામ, સરિતા પુરવ પશ્ચિમ ધામ; ક્ષેત્ર વિદેહ જાણે નિરધાર, વિજય બત્રીશે અછે ઉદાર દય ક્ષેત્ર યુગલનાં કહ્યા, ઉત્તર દિશિ તે સૂત્રથી લહ્યાં ક્ષેત્ર દેય દેય કહ્યાં છે યુગલ, દક્ષણ દિશે એ જાણે સકલ. ૫ એરવત ક્ષેત્ર છે ઉત્તર દિશે, ભરત ક્ષેત્ર છે દક્ષણ દિશે; પાંચસે છવીસ જન તેહ, છએ કલા ઉપર છે જેહ મધ્ય અ છે વતાઢ્ય પ્રચંડ, ગંગા સિંધુ નદી અખંડ, તિહ બત્રીસ સહસ છે દેશ, બિહાં લિખિમી કીધો પરસ. આરિજ દેશ કહ્યા મધ્ય ખંડ, સાઢા પંચવીસ છે મહિમંડ, સકલ દેશ તિણે શિણગાર, માલવદેશ મહા સુખકાર. જિણિ દેશે કોઈ ન પડે દુકાલ, સદા મુદા સહુ લેક સુગાલ; બહલી નદીઓ છે ભરપુર, નરનારીના મુખ પરિનુર. ૯ એક લાખ બાણું સહસ વરગામ, દાન સાલા બહુ પુન્યના ઠામ, સુપર લેક વસે છે ઘણુ, બહુ પરિવારે નહીં કે મણું. ૧૦ યાચક ને બહુ દેવે દાન, ખટ દર્શનના જિહાં બહુ માન, ધરમી જનની સેવા કરે, પુન્ય તણાં તે પિતાં ભરે. ૧૧ ઉજજેણે નયરી પુરઠમ, બહુલા લેક વસે તિથુિં ગામ દિલ્લીસરનું તિહાં છે રાજ સારે સહુના વંછિત કાજ. ૧૨ સુદર્શન પુરતેહ પરિસર ગામ, અતિ આદિત જન આરામ; બ્રાહાણ બહલ વસે છે ઘણા, ષટ શાસ્ત્રી તે વિદ્યાતા. ૧૩ જીવનનંદ વિપ્ર તિહાં વસે, વિદ્યા ચઉદ તે અભ્યસે; મતિ છતિ ગતિ રતિ મને તેહ, પરિવ્રાજક મત જાણે જેહ. ૧૪ તસ ઘર ઘરણું સેહે સતી, પતિ ભગતી તે છે સુભમતિ; રૂપે રંભાને અનુહાર, વડહથવારૂ છે દાતાર. ૧૫ જવાં બાઈ એક દિન જસે, સૂતી સુપનું દેખે તિસે, સીહ સુપન લહી જાગી જામ, તત ખિણ પૂછે પતિને તામ. ૧૬ સ્વામી સુપન લહ્યું હે આજ, સાર્દુલ દીઠે મહારાજ પૂરી હુઈ એ પહિલી ઢાલ, વલ્લભકુશલ બહુ મંગળ માલ. ૧૭ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ દુહા. જીવનન’દ સુણી કહે, સુષુિ તુ... તારી વાત; હાસ્યે સુત સેહામણેા, પૂરણ ગુણઅ ખિયાત. પતિ ઉગતા જીવાં સુણો, હુએ હરખ મન માંહિ; ગરભ વડે સુકૃત કરે, ગેરી ઘણું ઉછાંહિ. દાહલા જે મન ઉપજે, પૂરે તે તતખેવ; પૂન્ય પસાયે તેહના, સુરે સારે સેવ, નવ માસે પૂરણ હુએ, પ્રસગ્યેા પુત્ર રતન; લક્ષણ બત્રીસે શે।ભતા, કરવાં કેડિજતન્ન, દિન દિન ચંપક તરૂ પરેડ, વધતે દેહી વાંન; માતાપિતા દીધુ' વિસે, હેમરાજ અભિધાન, સુંદર સુત સાહામણા, બુદ્ધિ તણેા પરગાસ; તાત ભણાવે ભાવસ્યું, સીખે સુત અભ્યાસ. એક દિન સુનિવર પેખિયા, ઉપના ભાવ અપાર; હેમરાજ મન હરખ સ્યું, મુનિ વઢે ધરી પ્યાર. મુનિ વદી ડેમ આવીયા, આખે પિતુને આમ; અનુમતિ આપે। તાતજી, સયમની અભિરામ. હાલ ખીજી—દેશી અલબેલાની. વાત કહે સુણ ન્હાંનડારે લાલ, તુ‘છે ખાલક વેસ, સુખકારી રે. ચેાગ તણી ગતિ દેાહિલી રે લાલ, તે તું કિમ સાધેસ. સુ॰ ! તા॰ ગા હેમ કહે હું નહિ રહે. ૨ લાલ, જાસું સાધુને સાથ; સુતા કાયા માયા કારમી રે લાલ, અસ્થિર એ સવિ થ; સુ॰ !! તા૦ ૫ ૨ તેહવે તિણિ ગામે તિહ્રાંરે લાલ, ૩ G ८ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સુંદરચંદ્ર પન્યાસ; સુ છે આવ્યા ઉલટ આણિને રે લોલ, સુદર્શન પુર સુખવાસ. સુ છે તા ૩ જીવનનંદ તિહાં આવી રે લાલ, પુત્ર સહિત ઉલ્લાસ સુ છે પય પ્રણમી બેઠા તિહાં રે લોલ, આખે વયણ વિલાસ. સુ છે તા. ૪ સ્વામી મુજ સુત તુમકને રે લાલ, ભાવ ધરે છે અપાર; સુત્ર દે દિક્ષા તમે દિલધીરી રે લોલ, જાણે અથિર સંસારસુ છે તારા છે ૫ ભિક્ષા દિધી સુત તણી રે લોલ, હવે હેમરાજ કુમાર સુવ ગુરૂ પાસે રહે હસ્યુ રે લોલ, આણી હરખ અપાર. સુહ ! વાહ ! બ્રાહ્મણ નિજ ઘરે આવીયા રે લોલ, સાધુ ચાલ્યા સુત લેય સુત્ર ઉદ્યમ ભણવાને કરે રે લોલ, આનંદ અધિક ધરેય. સુ છે તા૦ છે ૭ સુભ લગને સંયમ દીયે રે લોલ, ભાવ અધિક ભરપૂર સુત્ર છે વિહાર કરે વિધિસ્યુ વલી રે લોલ, આલસ છેડી દુર. સુ છે તા. ૮ માંડલિગ વહે વલી રે લોલ, હુઈ દિક્ષાગિરિષ્ટ; . સુ છે વેગ વહ્યો ખટ માસને રે લોલ, ભગવતિ કે વિશિષ્ટ. સુ છે તા ૯ પંડિત પદ દિધ તિહારે લાલ, Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગચ્છનાયક ગુણુવત; સુ॰ ।। વિનય વિવેક તિહાં સીખીયે. ૨ લાલ, ઉપસમવ ́ત મહત. સુ॰ ના તા॰ ! ૧૦ વિહાર કરે મહિ મડલે રે લાલ, ચઢત ચિત પરણામ, સુ॰ ! અનુક્રમે માલવદેશમાં રે લાલ, આવ્યા ઉજ્જૈણી ધામ. સુ॰ ા તા॰ ના ૧૧ ચામાસુ` કીધુ તિહાંરે લાલ, વૃદ્ધિ આવ્યા ૪ખ્ખણુ દેશ; સુ॰ ॥ ખરાનપુરમાં મેઢસ્યું રે લાલ, મનસ્યું સવેગ વિશેષ સુ॰ ! તા૦ ૫ ૧૨ કાલધરમ જવ ગુરૂ થયા રે લાલ, તવ આવ્યા વૈરાગ; સુ॰ u કપડા કીધાં કાથીયા ૨ લાલ, હુએ અતિ સેાભાગ સુ॰ ૫ તા॰ ॥ ૧૩ મમતા ભાવ સવે ટલ્યા રે લાલ, કીધા પરિગ્રહ ત્યાગ; સુ॰ !! હાલ ભણી ખીજી ઇહાં રે લાલ, કહે વલ્લભ ધરિ રાગ, સુ॰ ॥ તા॰ ॥ ૧૪ દુહા. દ્વાદશ વિધિ જે તપ કહ્યા, તે ધારે નિશ દીસ; ખાહ્ય અભ્ય'તર ષટ વિધે, પાલે વિસવા વીસ. અણુસણુ અને ઉણેાદરી, વૃત્તિ સંક્ષેપ વિચાર; સત્યાગી સુધા તિસા, કાયયકલેશ સુધાર. અ'ગ ઉપાંગ ચાલે નહિ', એ બાહ્યતપેા વિધિ જા‘ણિ. હવે અભ્યંતર તપતદ્ગા, સુણજો જા' સુજા યુ. પ્રાયત્તિ પાતિક તણા, લીજે ભાવે સાય; Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ તપીયા જ્ઞાનીને વિનય, વૈયાવચ તિગ ોય. કરે સજ્જાય આગમ તણેા, ધ્યાનસુકલ નિર્ધા; ઉપસર્ગો આત્મા સવિ સહે, અભ્ય'તર તપસાર, પંચ મહાવ્રત જે કહ્યાં, તે ધારે દ્રઢચિત્ત; સુમતિ ગુપતિ સુધ સાચવે, કાય છએસ્યુ હિન્ત. વિકથા ચારે પરિહરી, ધરિ આતમસ્તુ ધ્યાન; સવર ભાવે નિત રહે, સમતા રસસ્યુ' માંન હાલ ત્રીજી—ઈડર આંખા આંખિલી રે—એ દેશી. હવે હેમચદ્ર મુનીસરૂ ૨, વિચરે દેશ વિદેશ; ઉગ્ન વિહાર કરે ષરા રે, દોષ ન લાગે લેશ. | મુ॰ !! સા॰ ॥ ૨ સુનીસર સાચા સાધુ સરૂપ, એ તેા મુનિજન માંહિ પામુનાસાના આં ભેદ સત્તર સયમ તણા રૈ, તે પાલે મત સુદ્ધ; કાલે કાલ સમાચરે રે, નિર્મલ જેની ખુદ્ધ. પ્રાણ ભુત જીવ સત્ત્વને રૈ, જાણે આપસમાંણુ; િિતચારિદ્રી દીન જે રે, તેહુને કહીયે પ્રાણુ. ભૂદગડું વાયુને ફૈ, ભૂત કહી જે અહ; સુરનરતિર્યં’નારકી રે, જીવ કહ્યા નિસ ંદેહ, હવે સુણ્ણા સત્ત્વ તણા સહી રે, સાધારણ પ્રત્યે; ભુત કહીજે એહુને રે, એ જ્ઞાનીના વિવેક, પ્રથમ સયમ પૃથવી તણા રે, બીજો અપના જાણુ; વડ઼ી સંયમ ત્રીજે સહી ?, ચેાથે પવન પરમાણુ. ૫ મુ॰ ॥ સા॰ ॥ ૬ વણુઇ સયમ પાંચમે રે, એ સંયમ દ્ગિત હાય, | મુ॰ || સા॰ || ૪ ૫ સુ॰ ॥ સા૦ | ૫ ! જેડુની મતિ છે નિરમલી રે, ગુણુધારક છે સેાય. !! સુ॰ ! સા॰ ॥ ૭ !! સુ॰ | સા॰ ॥ ૩ સયમ ત્રસ થાવર તણા રે, આશ્રવ છાંડા એહુ; મૃષાવાદ સવિ પહિરા રે, જિમ હુઇ નિરમલ દેહ. | સુ॰ ll સા॰ ॥ ૮ અદત્તાદાન દુષણ તણા રે, જેહુ કરે પરિહાર; તૃણુ કચણુ મણિ કાંકરા રે, સરિષા જાણુણુ હાર, ૫ સુ॰ ॥ સા॰ | હું Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ચાર વ્યસન મુંડું છે રે, એહથી દુઃખ અનંત; વિજ્ય ચાર ચેરી થકી રે, નરકે ગમે તે તંત. છે મુસારુ છે ૧૦ ચોથું વ્રત સુધ રાખતાં રે, લડીએ કોડિ કલ્યાણ શીલ સમો જગ કે નહીં રે, શીલ વડે વ્રત જાણ છે મુત્ર છે સાવ ૧૧ સેઠ સુદર્શન શીલથી રે, લા જસ જગ માંહિ; સૂલી સિંઘાસન થયું રે, રાખ્યું શીલ દઢ ત્યાંહિ, છે મુને સારુ છે ૧૨ શીલ થકી સેલે સતી રે, પામી અવિચલ ઠામ; ઈમ જાણી શીલ પાલીયે રે, મન રાખી એક ઠામ. એ મુ. સાવ છે ૧૩ ચેથા વ્રત આશ્રવ તણે રે, કીધે હેમેં ત્યાગ ખે ચિત્ત આચરે રે, હેમચંદ્ર વડભાગ છે મુળ છે સાવ છે ૧૪ પરિગ્રહ આશ્રવ ટાલયે રે, અસ્થિર જાણી તેહ, અતિ આરંભ પરિગ્રહ થકી, દુર ગતિ દાયક જે છે મુળ મા સારુ . ૧૫ પામે અણુ પામ્યા હુઈ રે, એ પરિગ્રહ પરિવાર, હાલ કહી ત્રીજી ભલી રે, રાગ સારિગ મલાર, છે મુને સારુ છે ૧૬ દુહા. નિગ્રહ પચેંદ્રી તણો રાખે રૂડી રીતિ, પ્રથમ કાય નિગ્રહ કી હમ રિષી ધરિ પ્રીતિ. ફરસેદ્રી પરવશ થકી મયગલ પામે દુઃખ ફરસેંદ્રીને વશિ કરે પામે તે અતિ સુખ. રસનેદ્રી તિમ વસિકરી છાંડ્યા ખટ રસ સ્વાદ; રસના નિગ્રહ આદરી ટાલ્ય સવિ વિષવાદ. રસના પરવસિ માછિલો પડી ધીવરજાલ; સંકટ સબલા ભોગવે કર્મ તણું જંજાલ. સુરભિ દુરભિગંધ નિગ્રહે તે કહીયે મુનિ સંત; પ્રાણુ અનિગ્રહથી ભ્રમર પામે મરણ અસંત. વિષય નયનના સિકરે તે સુખ પામે પુર; નિગ્રહ નયન તણે નહી તે નર સુખથી દુર, Page #311 -------------------------------------------------------------------------- ________________ R દીપક જ્યાતિ રુખી કરી રાત્રે ચિત્ત પતંગ, જલે જલણમે' વેગસ્યુ* કમ તળે વિશ ભ'ગ, શ્રવણ અનિગ્રહણ તિણિ પામે મરણુ અકાલ, નિગ્રહ શ્રવણુ તણેા કરે તે લહે મંગળ માલ. હાલ ચાંથી—દેશી મધુરની, એ દૃશ ભેદ પડ્યા ભલા, હવે કહું સાતે ભેદ હા. !! વિજન ઘ ચાર કષાય તે ચાગણુ, તેહના કીધા છેઃ હા. ઉપશમ ધર્યાં રે સુભમતી, ઉપસમ સુખનેા પૂર હાડુ । ભ॰ !! ક્રોધ તત્યાં અતિ સુખ ઘણાં, ઉપસમથી દુઃખ દુર હા. ।। વિજન ! અનંતાનુ બધી પ્રથમ ો, પરવત આવી રાય હા; !! ભ॰ u બીએ પ્રત્યાખ્યનીચે, જલ સુકે તરડાય હા, અપ્રત્યાખ્યાંની ત્રીજો વલી, વેલું ઉપરી રેખ હા, ૫ ભ૦ ॥ સજલા ચેાથા ભલેા, જલની રેખા પેખ હા, હવે ત્રિશ્ય ઢંડ સભારિત્ર્ય, ક્રુષ્કૃતથી મન ટાલ હેા; ll G॰ ll ટાલેા દોષ વચન તણા, ઢોષ કાયાના સ’ભાલિ હા. એ સતને સયમ તણા, | ભ॰ ! ઉભું ૧ ॥ લ॰ ગા ત્ ૫ ઉપ૦ ૫ આંકણી, 3 ॥ શ॰ ! ઉં॰ ॥ ૪ ॥ સ૦ ૫ છું ! ૫ . Page #312 -------------------------------------------------------------------------- ________________ ભેટ ધર મુનિ હમ હે ભ૦ છે પાલે એક મન થઈ, ચારિત્ર ઉપરિ પ્રેમ છે. જે ભ૦ | ઉ૦ ૬ હાસ્ય અરતિ રતિ ભય વલી, શોક દુર્ગછા દાગ હે; જે ભ૦ છે વેદત્રયે ઈમ જાંણયે, શું સ્ત્રી કલીવનો ત્યાગ છે. જે ભ૦ છે ઉ૦ ૭ ને કષાય એ નવ કહ્યા, તેને કીધે નાસ છે; ભ૦ | પચ સુમતિ સુધ સાચવે, તીન ગુપતિ પાસ હે. ભટ છે ઉ૦ ૮ પંચ પ્રમાદને પરિહર્યા, જાણિ અથર સંસાર હે; ભ૦ છે વિકથાથી મન વાલીયે, જેહ સંસારમાં ચાર હે. એ ભ૦ છે ઉ૦ ૯ વાડિ વિધિ સાચવી, પાલે શીલ અખંડ હછે ભ૦ નારી પશુ પંડગ વિના, વસતી શુદ્ધને મંડ હે. એ ભ૦ ઉ૦ મે ૧૦ સીય કથા ન કહે મુની, બીજી વાડિ એ જાણ છે ભ૦ છે આસણિ સ્ત્રી બેઠી જિણે, તિહાં નવિ બેસે સુજાણ છે. ભ૦ ઉ૦ ૧૧ ત્રીજી વાડિએ જાણે, બ્રહ્મચારી ગુણવંત હે; ભ૦ છે અવયવ સ્ત્રીને ન નિરખીએ, ચોથી વાડિ રખેત છે. લે છે ઉ૦ ૧૨ Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૪ ભીંતિ પરિચિને અંતરે, ડરગાન વસંત હે; જે ભ૦ છે પચમી વાડિ સેન્ડામણ, શીલવંત ધરિ તંત હો. ભ૦ ઉ૦ મે ૧૩ પૂવક ન સંભારી છે, ઇડી વીડિ સંત હક છે ભ૦ છે સરસ આહાર ન કીજીએ, સાતમી વાડિ સેહંત છે. ભ૦ ઉ૦ ૧૪ અતિ માત્ર ઈ નવિ કરે, શીલવંત આહાર ; ભર છે આઠમી વાડિએ જાણિયે, બ્રહ્મચારી વ્યવહાર છે. જે ભ૦ ઉ૦ મે ૧૫ નવમી વાડિ મ ધાર્યો, શીલવંત શિણગાર હે છે ભ૦ છે ઢાલ થી વલમ ભણે, ધન્ય હેમચંદ્ર અણગાર છે. જે ભ૦ ઉ૦ ૧૬ વિધિ પૂરવ કરિ ચિત ધરે વાડિન સુખકારક પણ વીસ કિરિયા પરિહરે હેમચંદ્ર ધરિ પ્યાર. કાઈક અધિકરણી વલી પાસિકા પસ્તાપ; પ્રાણપાત આરંભિક જ |િ રાલ્યા સંતાપ. પરિગ્રહ માયાત મિથ્યાદર્શન વૃત્તિ, અપચમાં દિઠ પુઠિકા પાડુશ્ચિય સામુત્તિ. વિનય સાથે સાહચી આગવીય વિચાર; અનાભે ગ આ વખતી વર્ચીતિકા રિધાર. અન્યપ્રાગ સામુદાયિક રાગ દ્વેષ ચાવીસ ઈપથિકો જણિયે એ કિડિયા પંચવસ. Page #314 -------------------------------------------------------------------------- ________________ એ ટાલણ હેમચંદ્રજી ઉદ્યમ કર્યો ઉદાર, સંવર ભાવે આતમા રાખે તે નિરધાર. સાહસીક સોહામણે ઉપસમ રસ ભંડાર હેમચંદ્ર મુની સાચવે સાધુ પરમ સુવિચાર. હાલ પાંચમી–સખીરે એ દેશી. દશ વિધ સુધ ધર્મ વિચારે, ખંતી દઢ મનચ્યું ધારે આર્જવ મધવ સંભારે, મુનીસર હેમચંદ્ર મુનિચંદે, અણુગાર માંહિ એ ચદે, મુળ હે આંકણી, મુત્તી તપ સંયમ લુદ્ધ, સત્ય ભાષા ભાષણ બુદ્ધ, સેચ ભાવ અકિચિ સુધ t મુબ હેર છે ૨. બ્રહ્મચર્ય ધરે મતવંત, દશ એ વિધિ છે ગુણવ ત, ભાગી સેહે મહંત છે મુને ! હેબા ૩ જણ આણુ સદા મન ધારી, સહજે જે સુધ આચાલી, નિચ્ચેનય અંગ વિચારો | મુળ છે છે ૪ ત્રિય સભ્ય જે દુરિ નિવારે, શ્રુત જ્ઞાનને અર્થ વિચારે, દીઠે જસ દુરગતિ વારે in મુકે છે. ૫ ત્રિય ગરવ કીધા દૂર, તપ ધન કરતા ભરપૂર, પ્રગટ જસ પૂન્ય અંકુર છે મુકે હે ૬ વિરાધન વિયે ટલે, જ્ઞાનદર્શનચારિત્ર પલે, ઈણિ પરિ આતમ અજુઆલે | મુઠ હે ૭ પરિસહ બાવીસે કહીયા, સૂકા પણે તે સવિ સહીયા, આતમ હિતેચ્છું વિરવડી | મુ હેવ ૮ વ્રત ધારણું સાહસ ધીર, પુરૂત્તમ એ વડવીર, નહી રાગ નહિ દીલગીર છે મુ. | હેબા ૯ આતમ પરમાતમ જાણે, ચઢતે ઉત્તમ ગુણઠાણે, અણુમ્બ અરૂચિ નવિ આણે મુવ હેમા ૧૦ જસ જગ માંહિ વરિતરીયે, ઉપસમ રસ કેરે દરા, ગુરૂ જ્ઞાનકલા ગુણ ભરાયે | મુત્ર છે તેના ૧૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ નિદ્રા જિગિ હરિ નિવારી, દેખતાં સુષ આચારી, વિધિ એ ગ્ય તણે વ્યવહારી છે મુકે છે હે ૧૨ પાંચમી એ ઢાલ રસાલ, શ્રેતા તુમ સુણ સંભાલ, કડે વલલભ મંગળ માલ છે મુકે છે૧૩ દુહા. નવપદ મંત્ર સેહામણે જપે તેહને જાપ, અનિશિ મન આણંદમે હેમચંદ્ર મુનિઆપ. પર નિવા જિણિ પરિહરી ભાવે ભાવના બાર આતમ કારિજ સાધતે હેમચંદ્ર નિરધાર. પ્રથમ અનિત્ય ભાવિના કહી જગમાં કે નહીં નિત્ય સુરનરતિર્યંચમાનવી જગ સઘલઈ અનિત્ય. સરણું નહીં કે કેહને સુખ દુઃખ આવ્યાં હૈય; ધરમ સરણ જગમાં વડ ત્રીજી ભાવના હોય. એહ સંસાર અસારમાં સાર નહીં લવ લેસ; ધરમ વડો જગ સાર છે જેહથી ટલે કિલેશ. ચિહું ગતિ માંહિ જીવડે ફિર ધકેલે આપ સુખ દુઃખ કર્મ વિપાકજે સહતે તેહ સંતાપ. જગમાં કે કેહને નહી કુણ માતા કુણ તાત. આપ કમાયા ભેગવે ઈમ જાણે સહુ વાત, અસુચિ પણુમે ઉપને જીવ અનંતા વાર, ભાવના છઠી એ કહી ધરે હેમ અણુગાર. હાલ છઠી-પંથીડારે સસડે, એ-સા. ભાવના ભાવે સાતમી જગમેં આશ્રવ જેર; આશ્રવ રહિત સુસાફ જે તેવાંદુચિત ઠેર. ધન ધનહેમ મુનિસરૂ. ૧ જિણિ ધાર્યો વૈરાગ આશ્રવથી અલગ રહ્યા સગી વડભાગ ધન આંeી. ૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સવર ભાવ થર્યો ખરા દા અઠે જાણી કુ; દયા મયા મમાં વસી સુખ સવેગ સત્તુર. નવમી ભાવના નિર્જરા તે ધારે ચિત્ત લાય; તપ જપ કિરિયાસ્તુ' કરે કાયા કષ્ટ સહાય. લેસ્વભાવ દિલમાં ધરે જગની સ્થિતિ અહ પુદગલ અસ્થિર સ્થિર તણા જોઇ ગુણુગેહ સમજણુ જગમાં દેહિલી ગુરૂવિષ્ણુ ખાધ ન હેાય; સા સમકિત તણી સમજ્યા વિણુ નવિ હાય. જાણે જીવ ઘણા સવે ધર્મ ભલા જગ માંહિ; હેમ મુની ઉધમ કરે મનમાં ધરીય ઉછાંડુિ, કાયા માયા કારિમો સ્વારથના સ’સાર; પરભવ જાતાં જીવને ધરમ તણેા આધાર. તન ધન ચેાવન કારમા જાણી ટાલ્યું. સનેહું; પ્રતિબ`ધ ટાલ્યા સહુતા હેમમુની ગુણ ગેહ. અદ્દભુદ સાજન ગિરિ તણા શત્રુજ ગિરિનાર; સમ્મેત શિખર રાંણકપુર તીરથ માલ ઉદાર. સખેસર અજાહરા મગસી મહારાજ; રૂષભનાથ યાત્રા કરી અવ’તી જીનરાજ, 'તરીક પ્રભુ ભેટીયા કીધી ગિરિ પુરી યાત્ર; ભાવ સહિત પ્રભુ ભેટીઆ હુએ નિર્મલ શાત્ર, દેશ નગર પુર પાટણે વિચરતા મુનિરાજ; સુતિ ચામાસુ` કરી કીધા ઉત્તમ કાજ, બર્ડાનપુર પાઉ ધારીયા કીધાં ચતુર ચામાસ; મુયા પ્રાંણી ભ્રૂણા ભવિજન ઉલ્લાસ, ડેમ સુની ઈમ વિહરતા આવ્યા અવર ગાવા; તાલ ભણી છઠ્ઠી બતી વલ્લભ ભણતાં સવાદ પ્રતિ ૧૦ ॥૩ ૫ ૧૦૫ ૪ ૫ ૧૦ ॥ ૫ ૫ ૫૦ ૫ રે ૫ ૧૦ | ૭ ॥ ૫ ॥ ૮ ૫ ૧૦ ॥ ૯ ॥ ૫૦ | ૧૦ ૫ ૧૦ ॥ ૧૧ ॥ ૧૦ ૫ ૧૨ ૫ થ॰ ! ૧૩ ૫ થ૦ | ૧૪ ut૦૫ ૧૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ ર૭૯ દુહાસહુ શ્રાવક મન હરખીયા, મુનિવર આગમ જાણિક વંદે સહુ આણંદસ્યું, નિસુણે અમૃત વાંણિ. ચોરાસી ગછના વે, આવે શ્રાવક સર્વ; હેમચંદ્ર મુનિ વાંદતાં, મુકયા સઘલા ગર્વ. પિસહ પડિકમણું કરે, પચ્ચખાણ નિત મેવ; સહમી વછલ નિત નવાં, સારે સુપરે સેવ. તપગચ્છની સભા વધી, જસ પસ જગ માંહિ; જૈન ધરમ દિપાવ, હેમુનસર ત્યાંહિ. ચોથા આરાની રે, ધરમ તણે મેંહગટ; હિમમુનસર આવતે, કલીયા સવે ઉચાટ. હાલ સાતમી-કાગલીયે કિરતાર ભણું સી પરિલિખું –એ દેશી. શ્રાવક શ્રાવિકા અતિ આણંદમ્યું રે, સફળ કરે અવતાર મુનિનાં દરસણ દુર્લભ પાંમીયાં રે, ઈણિ પેટે સંસાર. એવા મુનિવર નિત નિત વદીયે રે, આણી હરખ અપાર; પાંચમે આરે એહવા થે. ડિલા રે, જે પાયે સુદ્ધ આચાર. છે એ છે આંકણી ૨ ઉનાવે આપ આપના રે, કાયાની નવી સાર; સીવાલે અતિશત પડે ઘણું રે, કરે કાઉસગ વિસિવાર. એ. ૩ ઉઘાડે ડીલે ધીરજ ધરી રે, પડિકણાં દેય વાર; ન સૂઈ સંથાર તે પાથરી રે, પ્રમિલા રહિત લિગાર. એ જ એકાંતરિ છઠ અઠમ આદરે રે, પારણે અલપ આહાર સ્વાદ રહિત જન તે આદરે રે, વિગય તણે પરિહાર. છે એ છે ૫ પરિચય કેઈ ન રાખે કેહનાર, સહુ પરિ સરિખી દષ્ટી, કેઈક પૂજે કે વાડે વીર, રખે મનની પુષ્ટિ. છે એ જ Page #318 -------------------------------------------------------------------------- ________________ રી કઈક લાલચિ કારણિ, તપ તપેરે કેઈક માનતા કાજ હેમચંદ્ર આતમ હેતે કરેરે, પામે શિવ રાજા છે એ ૭ સદા મુદા સહજ પલટે નહાંરે, વધને નિત પરિણામ; આતમ રાંમી દુવિધા કે નહીરે, સમ દમ ગુગુ અભિરામ. એ. એ ૮ સુપરે આતમાના ગુણ એ લખ્યા, પરગુણ ટાલ્યા જેનિક નિત નિત અનુભવ રસમાં જીવતારે, વિરતા મનનો તેણિ. છે એ છે ૯ રસી વાચે જન ગુણ ગાયવરે, અવર ન કેહસ્ય પ્રાતિ; ભય સાતે જે રિ નિવારિયાંરે, રહતાં રૂડી રીતિ. એ૧૦ મલ નવિ ફેડે તે કાયા તણે રે, વધ્યા નખ ને કેસ, તે પણ રૂ૫ સદા સેહામણુંરે, જલ હલ કાંતિ વિશેસ છે એ છે ૧૧ અધિકી કરણી જગમાં જેહની રે, જાણ સાઠાં આતમ કાજ; પ્રીતિ સદા ધારો પરમે ઇચ્યુંરે, તેડનો વધી લાજ એ છે ૧૨ એ સમ બીજો જગમાં કે નહીં? હેમચંદ્ર હુએ હમ, સાતમી ઢાલે વહેલભ ઈમ ભણેરે, સુણ કુસવને ખેમ છે એ છે ૧૩ દુહા સાહ લિખિમી દાસ સુત સાહ જવેર સુરોલિક માસું પધરાવીયા આપઘરે ધરિ પ્રોતિ. નિત પ્રતિ પરભાવન ઘણું પૂજનવાંગી સાર; યાચક જન સંતષિને દીધાં દાન અપાર. જીવ છુડાવ્યા જુગતિસ્યુ કીધા પર ઉપગાર; ધરમ ધ્યાન અહનિશ ઘણા ચઢતે ચિત્ત ઉદાર. સ નું દરસણું કરી નિત પ્રતિ સુણે વબાંગ; સંધ્યા માત તણું વલી પડિકમાં પચખાં. હેમ તeી વાણી સુણી બુક્યા ભવિજન લેક; આદર ધરીને આવે ઘણું શ્રાવક શ્રાવીક થેકમહિમા વાળે તિહાં ઘણે ધરમ તણે પરગાસ આરંભ છે. ભવિજના કરતા જ્ઞાન અભ્યાસ. Page #319 -------------------------------------------------------------------------- ________________ હાલ શામ–દેસી વાવાને અજિત કર્યું. સમકિત ધારી શ્રાવક ભલા, ગુરુ ગ્રાહક હે અવસરના જાણ કે, આણ ન લેપે છનત, પૂણ્ય કારણ છે સહુ આગેવાણ કે અવહંગાવાદ સુહામણું. ૧ જિણિ કીધાં છે પૂણ્ય કેરાં કાજ કે, સહગુરૂ હેમુનીસને પડિલાભી હે સાયં આતમ કાજ કે અવરગાવાદ, આંકણ છે ૨ દ્વાદસ વ્રત ધાયા કિણું, કિશું લીધાં કંદમૂલ પચમાંણુ કે, કઈકચાથું વત આદરી, કણ વહીયાં હે ઉપધાન પ્રમાણ છે. અને ૩ કઈ શ્રાવક શુભ મતી, બાવીસે હે પરિહતા અભક્ષ કે; પૂજા જિન વીસની, સ્તુતિ સ્તવના હે કરતા પરતક્ષ કે અમે ૪ સહીયર સવિ ટેલે મિલી, વલિ પહિરી હે સુમસેલ શૃંગાર કે, હેમમુનીશ વાંદણ શણી, આવે નિત હે ધરિ ભાવ ઉદાર કે. અમે ૫ ભાસ દીયે ભાવે કરી, કે કિલર હે જણે કઠિ રસાલ કે હેમ વણુ ગુણ ગાવતી, મુખનિરખે હો મુનિવરનું વિશાલ કે. અou ૬ કંકુમ ભરીય કચેલડી, મુગતાફલ હો ને ભરિયલો થાલ કે શુંહલી કરે ગુરૂ આગલે, ઉજવચિત હે વસ જાક જમાલ કે અવે છે ૭ પૂરે હાસણિ સાથીયે, ઉપરિ શ્રીફલ હે મુકે મને હાર કે મેતી વધારે મનિરૂલી, લટકંતી હે વાંદે અણગાર કે છે અને ૮ મહિમા માટે મુની તણ, જાણે વલિ હો સગલે સંસાર કે સહુ કહેવિન ધન એ મુની, કોજિણિ આરંભ પરિહાર કે. અ૦ ૯ સાહ ધનજી સુત જાણીયે, સહ કાનજી આંણી વૈરાગ કે; પુત્રને કહે પ્રેમે કરી, હે કીધે હા સંયમર્યે રાગ કે. છે અને ૧૦ પુત્ર કહે હું કિમ રહુ, વહુ કહે એમ કેહને આધાર કે; તાત કહે સુણે સુત વહુ, મહેં જાણ્યો અસ્થિર સંસારકે. એ અક છે ૧૧ અનુમતિ લીધી સુત તણું, સંઘ સહુને હે મેલી તિણિ વાર કે ભલામણ દીધી ધણી, વલ્લભ ચુતની તમે કર સાર છે. અને ૧૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ચોમાસું પૂરું કરી, યે સિંધ પુર હે આવ્યા મુનિરાજ કે; માસ કલપ તિહાં કણિ કરી, પ્રતિ બેધ્યાહે ભવિજનને સકાજકઅપ૧૩ કાન્હજી સાહ કરેનેડીને, ઈમ આખે હે મુખિ મધુરી વાણિ કે, સ્વામી ચરિત્ર દીજીયે, કરિ કરૂણ હો સેવક ને જાંગિકે છે અને ૧૪ જીમ સુખ દેવાણું પ્રિયા, મત કરે છે કે પ્રતિબંધ કે, હેમ મુનીસર ઈમ કહે, તે સુણિને હા હુઆ અપ્રતિબંધ કે. અને ૧૫ હરખ હૃઓ મન અતિ ઘણો, કાહજીને ઉમેદ અપાર કે, આઠમી ઢાલે વલ્લભ કહે, સંયમટ્યું હે ધર્યો અતિ પ્યારકે છે અને ૧૬ દુહા લગન મહુરત સુભ લીયા કીયા ઉછાહ અનેક; સાંમી ને સંતોષીયા અસણ પાણ સવિવેક. ખાદિમ સ્વાદિમ વિવિધિસ્યું સાધૂ દાન વિશેષ ગૌવગુણિ જનનેં દીયા દયા દાન ધરિ એષ. સાધૂ ને હિરાંમણ ઘરમાં વસ્ત્ર પટ કુલ એછવ ત ગહંગાસું સહર્યું મન અનુકુલ. શ્રાવક સકલ તેડાવીયા સાહલાલૂ સભાચંદ; સાહ ભાગ ઉદેસિંઘ સુત ડુંગર અમરસી અનંત. ગિરિધર જીવણ દાસને સાહ નથુચંદ્ર ભાણ; જવાહર લિખિમીદાસ તણું વડમેટે મંડાણ. મેતીચંદ નિહાલચંદ હર્ષચંદ નેમિદાસ; ઉદેસિંઘ માનસિંઘ વલી ઉભાંણુ ન્હાના ખાસ. સાહ નન ીરા ભલા ભગુ ભવાનીદાસ, માણિકચંદ નથુમુદે ભગવતી સુંદરદાસ. સાહ નાંના રૂપચંદ શુભ ધર્મચંદ માણિકચંદ સાહ ભાગ રતનજી સાહ નાંના સૂરચંદ. ૩૬. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સકલચંદ પાસવીર ભલ ચંદ્ર સાહ સુવાસ; સાહ ખીમા માનસિંઘસુત સકલસંઘ સુવિલાસ. સાહ વિઠ્ઠલદાસ તણા, ગેડી સુકાઈ દાસ; આવ્યા ઉલટસ્યુ મુદા કરતા કાંડ વલાસ. આદર કરી આવ્યા સવે નર નારીના ઘાટ; વાજિંત્ર વાજે વિવિધ પરિ હુઆ અતિગહગાટ. હાલ નવમી-નાંદડલી વૈરણિ હોઈ રહી—એદેશી શિબિકા શિણગારી કરી, લેઈ આવ્યા છે સામગ્રી સાજ કે, સુખપાલે બેસી કરી, કાહુજી મન હે ધાયા શુભ કાજકે, સંયમટ્યુ અતિ રંગ લાગ્યો. મન હુઓ છે ત્યાગી તતકાલ કે, હરસૂલ માંહી આવીકરી; વડ હેઠલિ હે તેહ કીધ સંભાલ કે. એ સં૦ | આંકણું ૨ પંચ સબદ વાજત્ર તહાં, નાતા હે નેબતિ નીસાંણકે; સુભવેલા ચારિત્ર લેયું, પચ મહાવ્રત હો ચિરીયાં સુજાણકે.. સં. ૩ સાધુ વેસ પહિર્યો ભલે, ગુરૂ હેમચંદ્ર હે પાસે તિણિ વારકે; ધન ધન સહુ જન ઉચરે, ઇણ કાળે હે સફલે અવતાર છે. સં. ૧૪ નામ દીયું સેહામારું, પગટપણે હે રૂડું ઉત્તમચંદકે; વિહાર કર્યો તિહાંથી તદા, મહિમંડલ હે વિચરે મુનિ ઇંદકે. એ સં ૫ વિચરે જિહ મુનીવરૂ, તિહાં ધરમની હો હવે નવલી વૃદ્ધિ કે, નર નારી સમક્તિ લહે, વિલિ હવે હું તેની સવિ સિદ્ધિકે. સંવા ૬ ફિરિ વિચરતા મુનિવરૂ, દેય સાધૂ હે જ્ઞાની ગુણ ગેહકે અવરંગાવાદ પધારીયા, વેગમપુર હે સુભથાનક જેહકે. એ સં ૭ સંઘ સક્લ હરખે ઘણું, સહ વંદન હો આવ્યા ધરિ પ્રેમકે, ઘર ઘર રંગ વધામણું, ભલે આવ્યા હે મુનિવરજી હેમકે. આ સંબા ૮ માન ધર્યું ખટ માસનું, નવ બેલે હે કઈ મુખથી બેલકે રહીયા ચોમાસુ વેગમપુરે, વાહવાહ મુનિ નહિએહને કે તેલકાસના Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ આસાઢ વદિ તેરસિ દિને, મુખિ બેલ્યા હે હેમચંદ્ર મુનીસકે; જય જ્યસબદ સહુકહે, એછવ અતિ હે હૂઆ વિસવા વીસકે સંભ ૧૦ સેવન ફૂલ મુગતાફલે, વધાવે છે શ્રાવક મન રંગકે, શેરી ગુણ ગાવે ભલા, સહુને હા હૂઆ ઉછરંગકે. આ સંબા ૧૧ ઈમ શુભ કરણી શ્રાવત, નિત કરતા હો ભાવે ભવિ લેકકે, પાચક જન સંતોષીયા, માંન દાને હે દેઈ સવિ થેકકે. એ સં ૧૨ દિન દિન અધિક ઉછાહઢ્યું, નર નારીના હૈ હિતા સવિ કે.કે; હાલ ભણી નવમી ઈહાં, કહે વલ્લભ હે ભાવે કર જોડકે. સંબા ૧૩ દુહા વહ્યા ઉપધાન શ્રાવક મુદા, ચેથા વ્રત ઉચ્ચાર; સુભ કરણી નિત સાચવી, સામી વછલ સાર. હવે અધિપતિ જે દેશને, વડે નિવાબ નિજામ, આવ્યા અતિ આડંબરે, શ્રાવક જવેહર તા. સાથે વેગિ આ વહી, વાંધા મુનિવર હેમ; ઉત્તમ કામ હુઆ ભલા, પૂછયા કુશલ ને એમ. ચોમાસુ પૂરણ થયું, જવાહર સાહ સુજાણ; કરી વિનંતી પધરાવીયા, આપણુ પઈઅહિંઠાંણ. પાંચ દિવસ તિહાંકણિ રહી, પત્થર પિલે આય; એક દીવસ ને પારણે, જસવંતપુર કર્યું જાય, શ્રાવક અતિ આગ્રહ કીયા, નવિ માંને મુનિરાજ; સંધ સકલ વાદી વલ્યા, કરતા ધરમનાં કાજ. ચિકલઠાણે વાસે રહી, વિચર્યા વિહાંથી સાધ; જવાહાર સાહ સાથે થકી, જલગામે નિરાબાધ. વાસો એક તિહાં રહી આગે ચલ્યા રૂષિરાય; ગુરૂ વાંદી ઘરિ આવીયા જવહાર સાહ સહાય. મુની પધાર્યા જાલણે, સુણ સંઘ ઈમ વાત; ધ્યાન ધરે રૂષિરાજનું, આણંદ અંગ ન માન. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દાલ દશમી---રાગ ધન્યા શ્રી, સાધુજી ને ભામણુડે જાઉં, એ દેશી ને ॥ ધ ા ૪ ॥ ધ॰ !! ૬ ધન ધન હેમ ચંદ્ર રૂષિ રાયા જસ મન ધરમ સવાયારે; મહિયલ માંહિ સુયશ ગવાયા ધારમીને નિ ભાયારે ॥ ધ॰ ! ૧ પરમાતમ આતમ હિતકારી મમતા દુરિ વિવારીરે; સમતા ભાવે સુધ આચારી ણુ કાલે વ્યવહારીરે, સ`વર ધર ખટ કાય ઉગારી આગમ અધિક વિચારીરે; માલ પણાથી જે બ્રહ્મચારો તારે નરને નારીરે. સવેગી સુનીવર સેાભાગી ઉપસમ રસના રાગીરે; પરિગ્રહથી જે હુઆ ત્યાગી તે વાંદુ વડ ભાગીરે. ધન ધન માત પિતા જિણિ જાયે। મહિયલ માંહિ ગવાયેાર; સ્તવના કરતાં બહુ સુખ પાયા હીયડે હરખ સવાયારે. ॥ ૪૦ ૫ ૫ મુનિજન માંહિ નિર્મલ દીવા એ કેડિ દીવાલી વારે; શ્રાતા જન શ્રવણે જીણુ પીવે રસીયા રાચેા સદીવારે. રાસ રચ્ચે ભાવે સવિસેસે` જવહર સાહ ઉપદેસેરે; હેમચંદ્ર મુનિ દખ્ખણુ દેસે... હું પ્રણમ્' સુવિસેશે'. અલ્પ મતિ ને કરૂણા કીજે મુનિવર ધ્યાન રહીજેર; અધિકુ` ઓછું જે કહ્યુ ખીજે તે મિચ્છામિ દુક્કડ દીજે૨ે. ા ૪૦ ૫ ૮ તપગચ્છ પતિ વિજેક્ષેમ સુરિંદા દીપે જાણિ દિણુ દાર; તસ પટ ધર વિજેદયા મુણિદ્યા પ્રતપે સાંપ્રતિગણુિં દ્વારે. ॥ ધ૦ ॥ તસ ગઇ પડિત શિરામણી સેહે વૃદ્ધિ કુશલ બુધ સેહેરે; ગ્યાતા ગુરૂ સેવક પડિ ખેડે જ્ઞાન ગયવર આરાહેર. ॥૪૦॥ ૧૦ તસ પદ્મ પ′જ સીસ કહેાયા વલ્લભકુશલ ગુણ ગાયારે; સતર ત્રાણુ આ વરસ સુહાયા સિત મૃગશિર સુખપાયારે, ૫ ૪૦૫ ૧૧ દ્વિતીયા તિથિ ચંદ્નાદય દિવસે ભામવાર સુધિ સરસે?; હેમચ’દ્રમુનિના ગુણ હરસે સકલ સ’ધ સુખ કરસેરે, ॥ ૪૦ ૫ ૧૨ ॥ ઇતિ શ્રો પ', હેમચંદ્ર ગણિ`રાસ સપૂત ॥ ધ॰ | ક્ ॥ વા ૩ ૫ ધ૦૫૭ ॥ Page #324 -------------------------------------------------------------------------- ________________ ಕ EEEEEEEEEEEEEEEEEEE રાસ-સાર. FEE રત્નકીર્તિસૂરિ. ( રાસ ૧, પૃષ્ઠ ૧-૧૩ EFFEE FEFFE દ્ધ તપાગચ્છમાં રત્નકીતિ નામના આચાય થયા તેમનુ સ’ક્ષિપ્ત ચરિત્ર તેમનાજ હસ્તદીક્ષિત શિષ્ય નામે સુમતિવિજયે ગુજરાતી પદ્યમાં રચ્યુ છે અને જે આ સગ્રહમાં પ્રથમાંકે છપાણ' છે. તેને ટુંકસાર આ પ્રમાણે છેઃ— ગુર્જરદેશમાં અહમદનગર ( તે ખીજું કાંઇ નહિ પણ હાલનુ પ્રસિદ્ધ અમદાવાદ કે જેને રાજનગર એવું સૌંસ્કૃત નામ આપવામાં આવે છે તે ) માં ચિરત્રનાયકના જન્મ સ. ૧૯૭૯ ના ભાદરવા વિદે બીજને સામવારે થયા હતા. તેના પિતાનુ નામ પુજાશાહુ અને માતાનું નામ પ્રેમલદે હતુ. જાતિ શ્રીમાલી વણિક હતી. જન્મના સબધમાં એવું જણાવવામાં આવે છે કે પ્રેમલદેને પુત્રની ખાટ હતી. તેથી તે પુત્ર પ્રાપ્તિ માટે અનેક પ્રકારના સુપ્રયત્નો કર્યા કરતી. એવામાં તેનાજ ભ્રાતા કે જેમણે જૈનદીક્ષા લઇ : વૃદ્ધત્તપાગચ્છમાં * અમદાવાદના, અહમદનગર, અહમ્મદપુર, અમિપુર, રાજનગર આદિ વૃદા ભૃદા નામા સંસ્કૃત અને ગુર્જર અનેક જૈન ગ્ર ંથામાં ષ્ટિગાચર થાય છે. ♦ વિક્રમ સંવત્ ૧૨૮૫ માં શ્રીજગચ્ચદ્રસુરિને આઘાટ ( હાલમાં જેને • આવુડ ' કહે છે અને જે મેવાડની રાજધાની ઉદયપુરની પાસે આવેલુ છે. ) નગરમાં રાજા તરફથી ‘ તપા ’ વિદ પ્રાપ્ત થતાં વૃદ્દગચ્છનુ નામ તાગ Page #325 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર. આચાર્ય પદ્ધી પ્રાપ્ત કરી હતી તે નામે ભુવનકીર્તિસૂરિ અમદાવાદમાં પધાર્યા. તે વખતે બહેને ભાઈને પુત્રની ખોટ જણાવી. સૂરિ તરફથી શ્રીમણિભદ્રના મહિમાને ઉપયોગ સૂચવા અને પૂર્વ પુષ્યના પ્રતાપે પ્રેમલદેને ગર્ભ રહ્યો. ગુરૂ વચન સફલ થયું જાણું બધું પરિવાર આનંદિત થશે. ડા દિવસ પછી આચાર્યે વિહાર કર્યો. પ્રેમલદેને પછી બધા મળી પાંચ પુત્ર અને બે પુત્રી થઈ, તેમાં યેષ્ઠ પુત્રનું નામ રૂપજી અને લઘુ પુત્રનું નામ રામજી હતું. આ રામજી તેજ આ ચરિત્રનાયક રત્નકતિસૂરિ. વિચરતાં વિચરતાં ભુવનકીતિસૂરિ પાછા અમદાવાદ આવ્યા. અને બહેનની પાસે એક ભાણેજની માગણી કરી. લધુ પુત્ર રામજીને જન્મ ઉત્તમ લગ્નમાં થયેલ હોવાથી ભવિષ્યમાં તે ઉત્તમ પુરૂષ તરીકે પ્રસિદ્ધ થશે, એમ જાણી આચાર્યો તેની અર્પણ કરવા જણાવ્યું. ગુરૂવચન અનુલ્લંધ્ય સમજી બહેન અને બનેવીએ પોતાના એ સાત વર્ષના પ્રિય બાલને સંઘની સમક્ષ સૂરિજીને સમર્પણ ૭ના રૂપમાં પરિણત થયું. શ્રી જગચંદ્રસૂરિના બે પ્રધાન શિષ્યો નામે દેવેંદ્રસૂરિ અને વિજયચંદ્રસૂરિ થયા. દેવેંદ્રસૂરિની શિષ્ય સંતતિ “લઘુતા” અથવા સામાન્ય “તપાગચ્છીય ' ના નામથી પ્રસિદ્ધ થઈ ત્યારે વિજયચંદ્રસુરિની સાધુપરંપરા “વૃદ્ધતપાગચ્છીય” ના નામથી પ્રખ્યાતિ પામી. વિજયચંદ્રસૂરિની ૪ થી પાટે “શ્રેયાયિાં મ7ઢસા ” એ આદિ પાદવાલી ૨૫ કાવ્યોની “રત્નાકર-પચીશી” ના કર્તા રનાકરસૂરિથી એ સંપ્રદાયનું બીજું નામ રત્નાકરગચ્છ ' પણ પ્રખ્યાત પામ્યું. વિજયચંદ્રસૂરિથી તે ભુવનકીર્તિસૂરિ સુધી આ ગ૭–પરંપરામાં નિમ્નલિખિત આચાર્યો મૂલ ગચ્છનાયક થયા છે. ૧ જગચંદ્રસૂરિ. ૯ ધર્મદેવસૂરિ. ૧૭ ધનરત્નસૂરિ. ૨ વિજયચંદ્રસૂરિ. ૧૦ જ્ઞાનચંદ્રસૂરિ. ૧૮ અમરત્નસૂરિ. ૩ ક્ષેમકીર્તિસૂરિ. ૧૧ અલ્યસિંહરિ. ૧૯ દેવરસુરિ. ૪ હેમકલશસૂરિ. ૧૨ જયતિલકસૂરિ. ૨૦ જયરત્નસૂરિ ૫ રત્નાકરસૂરિ. ૧૩ ઉદયવલભસૂરિ. ૨૧ ભુવનકીતિસૂરિ. ૬ રત્નસિંહરિ. ૧૪ જ્ઞાનસાગરસૂરિ. ૭ રત્નપ્રભસૂરિ. ૧૫ ઉદયસાગરસૂરિ. - ૨૨ રત્નકતિસૂરિ ૮ મુનિશેખરસૂરિ ૧૬ લબ્ધિસાગરસૂરિ ૨૩ ગુણસાગરસૂરિ. Page #326 -------------------------------------------------------------------------- ________________ ક રત્નકતિરિ. કર્યો. સંવત્ ૧૬૮૬ ના વૈશાખ સુદિ ૫ ના શુભ દિવસે, રાજનગર (અમદાબાદ) ના રાજપુરામાં, ઉત્સવપૂર્વક રામજીને દીક્ષા આપવામાં આવી અને રાજકીતિ નામ સ્થાપન કર્યું. શ્રીમાળી જ્ઞાતિની વૃદ્ધ શાખાવાળા શા. કાનજીએ (કે જેની સ્ત્રીનું નામ ગમતાદે અને પુત્રનું નામ પુજે હતું) ઘણા આડંબર પૂર્વક દીક્ષા મહેન્સવ કર્યો. સાધુના સંયમપૂર્વક રાજકીર્તિએ તેમના પૂજ્ય ગુરૂસાથે દેશવિદેશમાં વિહાર કર્યો. એમ કરતાં વીશ વર્ષ પ્રસાર થયાં અને શ્રીભુવનકતિસૂરિએ અમદાવાદમાં ચોમાસું કર્યું. આ સમયે શ્રીમાલી લઘુ શાખા (દશા) જ્ઞાતીય શાહ રતને પિતાની સ્ત્રી ગમતાદે સંઘાતે સૂરિજી પાસે આવી આચાર્ય મહોત્સવ કરવાની ઉત્કંઠા દર્શાવી. તે વાતને સ્વીકાર થતાં કંકોતરી મોકલાવી સાજન માજનને બોલાવ્યા, ને રત્નકતિને સંવત્ ૧૭૦૭ ના વૈશાખ સુદ ત્રીજને દિને આચાર્ય પદ આપી ગુરૂએ પિતાના ગણધર–યુવરાજ સ્થાપ્યા. આ મહોત્સવમાં શાહ રતન સુત નાગજીએ પણ સારે ભાગ લીધો. - આ પછી ગુરૂની આજ્ઞાથી જ્યાં જ્યાં પિતાને પરિવાર હતો તે તે ગામમાં રત્નકતિસૂરિએ વિહાર કર્યો. ત્રણ વર્ષ થયાં એટલે ભુવનકીતિએ સ્વર્ગગમન કર્યું. ત્યાર પછી એક વર્ષે દધિગ્રામદધિપુર (હાલ જેને ડભઈ કહેવામાં આવે છે) ના શ્રીમાળી જ્ઞાતીય શાહ પ્રેમજી કે જેની સ્ત્રીનું નામ ફલબાઈ હતું, તેણે ગુરૂના પદમહોત્સવ કરવાને લ્હાવો લેવાનું મન થતાં રત્નકતિસૂરિને આમંત્રણ કર્યું. અને સૂરિ ગામમાં આવતાં સંવત્ ૧૭૧૧ ના ચૈત્ર વદિ ત્રીજને દિને ઉત્સવપૂર્વક પદ પ્રતિષ્ઠા કરી. શાહ પ્રેમજીના પાંચ પુત્ર (દેવચંદ, અમીચંદ વગેરે) અને એક પુત્રીએ આનંદપૂર્વક આમાં ભાગ લીધે. આવી રીતે ઘણા નગરે અને દેશમાં ફર્યા. તે દરમ્યાન તેમને ચાર શિષ્ય થયા. છેવટે અંતસમય સમીપ આ જાણીને Page #327 -------------------------------------------------------------------------- ________________ રાસ-સા. તેઓ દધિપુર ( ડાઈ) મુકામે આવ્યા અને ત્યાંજ સંવત ૧૭૩૪ ના પોશ વદી બીજને દિને સૂરિએ કોલ કર્યો. આ રીતે ૫૫ વર્ષ ને માર માસ આયુષ્ય ભેગવી ચાર શિષ્ય નામે પંડિત રામવિજય, સુમાતવિજય, હેમવિજય અને ગંગવિજય મૂકી સૂરિએ સ્વર્ગગમન કર્યું. પાછળ તે ચારમાંના ગંગવિજયને રાજનગરના સંઘે પટ્ટધર સ્થાપ્યા અને નામ ગુણસાગરસૂરિ આપ્યું. શ્રીમાલી વૃદ્ધ શાખા (લા ?) ના સંઘે (ગદ્ર શાહ, કલ્યાણજી વગેરેએ ) આ આચાર્ય મહત્સવ સારી રીતે ઉજવ્યું. ઉક્ત ચાર શિષ્યમાંના એક નામે સુમતિવિજયે આ રાસ સંવત્ ૧૭૪૯ ના આષાઢ સુદ ૭ બુધવારે એટલે કે સૂરિના સ્વર્ગવાસ પછી ૧૯ વર્ષે રચ્ચે. આથી આ રાસની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા સિદ્ધ થાય છે. સદગત વિદ્વાન શ્રાવક ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, એમ. એ. દ્વારા, ખંભાતના જૈનમંડારમાંથી મળેલી ૭ પત્રાત્મક પ્રાચીન પ્રતિ ઉપરથી આ રાસ મુદ્રિત કરવામાં આવ્યું છે. મૂળ-પ્રતિ ઉપર સાલ વિગેરે લખેલાં નથી તે પણ તેની સ્થિતિ ઉપરથી અનુમાન કરી શકાય છે કે તે રાસ બન્યા પછી તરત જ લખાયેલી હોવી જોઈએ. નામથી લઘુ પણ પ્રતિષ્ઠામાં મહાન એવી શ્રીદેવેંદ્રસૂરિની શિષ્યપરંપરાના (લઘુ તપાગચ્છના) ગચ્છનાયક આ વખતે–ર–કીતિસૂરિના ગચ્છાધિપત્ય સમયમાં-વિજયપ્રભસૂરિ હતા. મહોપાધ્યાય વિનિતવિજય, મેઘવિજય, વિનયવિજય, યશવિજ્ય, માનવિજય આદિ પ્રખર વિદ્વાને અને પ્રસિદ્ધ ગ્રંથકર્તાઓ એ આચાર્યના સિભાગ્યને પિતાના વિનયભાવ–સૂરિ ઉપાસકત્વથી શેભાવી રહ્યા હતા. લઘુતપાપક્ષની માફક વૃદ્ધતપાગચ્છ પણ પૂર્વે જે મહાન ખ્યાતિ પામ્યું હતું અને અનેક પ્રભાવક આચાર્યો તથા પ્રસિદ્ધ પંડિત દ્વારા જે પ્રકાશમાનું થયું હતું તે આ વખતે-પ્રસ્તુત આચાર્યન Page #328 -------------------------------------------------------------------------- ________________ રત્નકતિસૂરિ અધિકારકાલમાં દિનપ્રતિદિન ક્ષીણ દશાને પામતે જ હતું. આ કારણથી રત્નકતિસૂરિને સાધુસમુદાય બહુજ અલ્પ સંખ્યામાં હો; એ આપણને, આ આચાર્યના માત્ર ૪ જ શિખે થયેલાને જે ઉલ્લેખ આ રાસમાં કરવામાં આવ્યું છે તે ઉપરથી, સ્પષ્ટ જણાય છે. તેમાં વિદ્વાને અને ગ્રંથકર્તાઓ તે નહિં જેવાજ થયેલા જણાય છે. હારી શોધખોળ દરમ્યાન, માત્ર એકજ કૃતિ એમના આચાર્ય કાલમાં થયેલી જોવા-જાણવામાં આવેલી છે. એ કૃતિ, તે “ભગવતી -સૂત્ર” ઉપર સુંદર અને સરલ ગુજરાતીમાં ટમ્બા રૂપે છે. એના કર્તા રાજસુંદરપાધ્યાયના શિષ્ય પદમસુંદર-ઉપાધ્યાય છે. એ '2 ' नी प्रशस्ति मा प्रभारी छे: प्रणम्य श्रीमहावीरं गौतमं गणनायकम् । श्रुतदेवीप्रसादेन मया हि स्तबकः कृतः ॥ १ ॥ श्रीपञ्चमाङ्गसूत्रस्य टीकां दृष्ट्वा सुबोधिनीम् । श्रीअभयदेवकृतां यथामत्यनुसारतः ॥ २ ॥ श्रीमद्वद्धतपागच्छनायक सकलभट्टारकश्रेणिभूषण भट्टारक श्रीधनरत्नसूरीश्वर पट्टालंकार भ० श्रीअमररत्नसूरीश्वरपट्टोद्योतकारी भ० श्रीदेवरत्नसूरीश्वरपट्टप्रभावक भ० जयरत्नसूरिपट्टपूर्वाचले सहस्रकिरणोपम भ० श्रीभुवनकीर्तिसूरि पट्टप्रभावक भ० श्रीविजयमानश्रेणिमुकुटायमानचतुर्दशविद्याविनोदरंजितानेकभूपालसूत्रकृतगात्रचारित्रपात्र भ० श्रीरत्नकीतिसूरिविजयराज्ये तद्गच्छे भ० श्रीदेवरत्नसूरिशिष्योपाध्यायश्रीराजसुन्दरगणिचरणकमलभ्रमरतुल्येनोपाध्यायेन श्रीपद्मसुन्दरगणिना स्वज्ञानावरणीकर्मक्षयार्थ श्रीभगवीसूत्रात्मकपञ्चमाङ्गस्य स्तबुक-विवरणं कृतं । Page #329 -------------------------------------------------------------------------- ________________ SURER પૉંડિત વૃદ્ધિવિજયગણુ. תנחל (રાસ ર, પૃષ્ઠ ૧૪-૨૧. ) છયલ છબીલા જન ઘણા રે, નિવસ્ આદિ જિણેસર દેહરૂ ૨, પ્રણમૈં પ્રેમ રા le શ્રીવિજયસિ’હસૂરિના સુપ્રસિદ્ધ શિષ્ય સત્યવિજય પતિ થયા, તેમણે ગચ્છનાયકની અનુજ્ઞા લઇ ક્રિયાદ્ધાર કરી સવિત્ત માની શુભ સ્થાપના કરી. તેમના શિષ્ય કહા યા પ્રશિષ્ય કહેા નામે પતિ વૃદ્ધિવિજયગણિ કે જેઓ તે સમયમાં તપસીના ઉપનામથી સંવિજ્ઞ-સમુદાયમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમનુ નિર્વાણ, તેમના શિષ્ય હ'સવિજયની ઇચ્છાથી કવિ સુખસાગરે રચ્યુ છે. તેનો ટુક સાર આ પ્રમાણે TUE [EURU પ્રથમ કવિ સત્તર હજાર ગામવાળા ગુર્જરદેશના મહિમા વર્ણવતાં શંખેશ્વર, પાટણ, પાલણપુર અને તાર’ગા આદિ પ્રસિદ્ધ તીર્થ સ્થળે। જણાવી હાલના વડનગરા નાગરાનુ' ઉત્પત્તિસ્થાન નામે વડનગર ( સંસ્કૃતમાં વૃદ્ધનગર) કે જેને પહેલાં આનંદપુર પણ કહેવામાં આવતું હતુ, તેનું વર્ણન કરે છે. E mu નાગર લોક; થાક, *આ કડીના ભાવાર્થ એવા છે કે—વડનગરમાં સુખી અને આનંદી એવા ઘણા નાગર વસે છે કે જે પ્રેમપૂર્વક આદિનાથ ભગવાનના મંદિરમાં (કે જે વડનગરમાં મુખ્ય મંદિર હાઈ તીર્થં ભૂત ગણાય છે ) પ્રભુની પૂજા કરે છે. આથી એ સિદ્ધ થાય છે કે પ્રથમ નાગરા પણ પાક જૈનધર્મ પાળનારા હતા. એ કથનને બીજા પણ અનેક શિલાલેખા-પ્રશસ્તિ વિગેરેથી ચાસ પુષ્ટિ મળે છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ પં૦ વૃદ્ધિવિજયગણિ. આ વડનગર પાસે ડાભલી નામે ગામ છે ત્યાં પ્રગટમલ (એ પિરાવાડ જ્ઞાતિનું, જેમ એસવાલેનું અરડકમલ્લ બિરૂદ છે તેમ, બિરૂદ છે) પિરવાડ આણંદશાહ નામે વ્યવહારી વસતે હતે. તેને ઉત્તમદે નામની સુલક્ષણી ગૃહિણી હતી. તેણીએ પિતાના પીયર વીસલનગરમાં એક પુત્ર પ્રસચૅ હતા કે જેનું નામ બોઘો પાડવામાં આવ્યું હતું. કમથી જ્યારે તે આઠ વર્ષ થયે ત્યારે તેને નિશાળે મુકવામાં આવ્યું કે જ્યાં તેણે થોડા જ સમયમાં ઉચિત એવું વ્યાવહારિક જ્ઞાન મેળવ્યું. એક સમયે તપાગચ્છના પ્રસિદ્ધ સાધુ કવિ “સત્યવિજય ગણિ તે ગામમાં પધાર્યા. તેમને ઉપદેશ સાંભળી કુમાર બઘાનું મન સંસાર ત્યાગી સંયમ લેવા તત્પર થયું. ગુરૂ મહારાજને તે વાત જણાવી અને દીક્ષા આપવાની માંગણી કરી. પ્રથમ તે મુનિવરે ચારિત્રની કઠિનતા દેખાડી અને પછી કહ્યું કે સ્વજન વિગેરેની અનુમતિ લઈ, સંયમ નિર્વહવાની પિતાની શક્તિને પૂર્ણ વિચાર કરી પછી દીક્ષા લેવી જોઈએ. બોઘાએ તે પ્રમાણે સ્વજનેને સમજાવી ઘણી મુશ્કેલીઓ તેમની અનુમતિ મેળવી. ગુરૂ મહારાજની સાથે ગમન કર્યું અને ચાણમાં ગામમાં ભટેવા પાર્શ્વનાથની સન્મુખ, પુણ્યક્ષેત્ર પાટણના સંઘ સમક્ષ સંવત્ ૧૭૩૫ માં દીક્ષા લીધી. વૃદ્ધિવિજય નામ આપી ગુરૂએ પિતાના મુખ્ય શિષ્ય પંડિત કપૂરવિજય ગણિને શિક્ષા ગ્રહણ કરવા માટે ઓંખ્યા. કમથી શાસ્ત્રનું અધ્યયન કરવા માંડ્યું. કવિ કુશલવિય પાસે પણ કેટલેક અભ્યાસ કર્યો. સત્રના ગોદ્વહન કર્યા પછી એગ્ય જાણું ગુરૂમહારાજે ગ૭નાયક પાસે પંડિત-પદ અપાવ્યું. અત્યવિજયગણિ પિતાની વૃદ્ધાવસ્થામાં કેટલાક વર્ષ પાટણમાં સ્થિરવાસ રહ્યા ત્યારે તેમનું વૈયાવૃત્ય કરવા માટે વૃદ્ધિવિયે તેમની ૧-૨ આ બને ગુરૂ-શિવના ચરિત્રો માટે જુઓ “જેનરાસમાળા— ભાગ ૧ લો. ) Page #331 -------------------------------------------------------------------------- ________________ રાસ-સારે. સેવામાં જ રહ્યા. સંવત્ ૧૭૫૫ માં ગુરૂએ સ્વર્ગવાસ કર્યા બાદ વૃદ્ધિવિયે જૂદા જૂદા ગામોમાં વિહાર કર્યો. પાટણમાં તેમજ બીજા પરિચિત ગામમાં તેમનું ઘણું માન હતું. સં. ૧૭૬૯માં વૃદ્ધિવિજય ગણિ પાટણમાં ચાતુર્માસ રહ્યા. કાતિક વદિ ૧૪ ના દિવસે ચેવિહાર ઉપવાસ કર્યો. બીજે દિવસે વ્યાખ્યાન આપી પરશી વિગેરે કિયાએ કરી, પારણા માટે ગોચરી સંચર્યા. કર્મદશાના વેગે, રસ્તામાં ફેર આવતાં એક શ્રાવકના ગૃહમાં વિશ્રાંતિ માટે વિરાજમાન થયા. ભાવિ ગે ત્યાંજ કાલધર્મ પ્રાપ્ત કર્યો. શ્રાવક લોકોએ બહુજ ખેદની સાથે અમાવાશ્યાના દિવસે તેમને અગ્નિસંસ્કાર કર્યો. જ્યાં પ્રથમ સત્યવિજયગણિના ચરણે સ્થાપન કર્યા હતાં તેમની પાસે જ સંઘે એમનાં પણ પગલાં સ્થાપન કર્યા. આ નિર્વાણકાર અને જણાવે છે કેધર્મમિત્ર સુખસાગર કવિ ઈણિપરિ ભણે રે હંસવિજયને હેતિ, આથી એ જણાય છે કે, સુખસાગર કવિ વૃદ્ધિવિજયના “ધર્મમિત્ર” હતા અને તેમણે હંસવિજય કે જે વૃદ્ધિવિજયના શિષ્ય હતા તેમના માટે આ રચના કરી છે. આ ઉપરથી એ પણ સ્પષ્ટ છે કે નિર્વાણ રચનાર અને નિર્વાણ પ્રાપ્ત કરનાર અને સમકાલીન તથા કેટલીક વખતે સહચર પણ હતા. * સંવત ૧૭૫૫ માં સત્યવિજયજીએ સ્વર્ગવાસ કર્યો એ વાત વિશેષ સત્ય જણાય છે, કારણ કે તેમનાં નિર્વાણને રાસ રચનાર જિનહર્ષ કે જે તેમના સમકાલીનજ હતા અને પાટણમાં જ ઘણો વખત રહેતા હતા તેમણે તે રાસ સં. ૧૫૬ માં રચે છે, તેથી તે પૂર્વે જ સ્વર્ગગમન થયું હોવું જોઈએ, એ સ્વત: સિદ્ધ છે. આથી કપૂરવિજય રાસ કે જે તેના કર્તા જિનવિજયજીએ ૧૭૭૯ માં રચે છે તેમાં જે એમ જણાવેલું છે કે – સત્તાવને પિસ માસ, શ્રી સત્યવિજય પંન્યાસ, સ્વર્ગવાસ લહે નવ પદ ધ્યાન પસાઉજી. તે એગ્ય લાગતું નથી. એમ જણાય છે કે પંચાવનને બદલે સત્તાવન એ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વૃદ્ધિવિયાણ. કપૂરવિજયનિર્વાણુરાસમાં તા જણાવવામાં આવ્યુ‘છે કે વૃદ્ધિવિજય કરવિજયના શિષ્ય અને ક્ષમાવિજયના ગુરૂભ્રાતા હતા. જુઓ, ઉક્ત રાસની ૭ મી ઢાળની નીચે આપેલી ૪ થી કડી. 'e દેશ વિદેશે વિહરતાજી, દોય શિષ્ય થયા ખાસ ; પન્યાસ શ્રીવૃદ્ધિવિજય ગણિજી, શ્રીક્ષમાવિજય પન્યાસ. ક્ષમાવિજયનિર્વાણુ રાસમાં પણ (જુએ, જૈનરાસમાલા, ભાગ ૧, પૃષ્ઠ ૧૨૭ ઉપર, ‘ ગુસમાગમ ’ વાળા શિલેખ નીચે આવેલા દુહાઓમાંથી પ્રથમ અને બીજો દુહા.) એજ પ્રમાણે જણાવેલ છે. ત્યારે આ રાસકાર તેમને ખુદ સત્યવિજયપન્યાસના શિષ્ય તરીકેજ એળખાવે છે. આથી એમ જણાય છે કે તેઓ નામથી તેા કપૂરવિજયના જ શિષ્ય હશે પરંતુ સત્યવિજય વૃદ્ધગુરૂ હોવાથી તેમજ તેમની પાસેજ વધારે સમય રહેવાથી, સુખસાગરે તેમને સત્યવિજયના શિષ્ય તરીકે જણાવ્યા છે, અને એ પ્રમાણે આજે પણ વ્યવહાર થતા અનુભવાય છે. તેથી આમાં કાંઈ વિશધ જેવું સમજવાનું નથી. ક્ષમાવિજયગણિ કે જેએ ઉપર જણાવ્યા પ્રમાણે વૃદ્ધિવિજયના ગુરૂભ્રાતા થતા હતા, તેમને દીક્ષાવ્રત પણ સંવત્ ૧૭૪૪ ના જેઠ સુદી ૧૩ ના દિવસે, આ વૃદ્ધિવિજયગણિએ જ આપ્યું હતું, એમ ક્ષમા વિજયના રાસ ઉપરથી જણાય છે. (જુએ, જૈનરાસમાલા, પૃષ્ઠ ૧૨૮.) આ રાસની એ પ્રતિ પ્રાપ્ત થઇ હતી જેમાં એક પ્રવતકશ્રીકાંતિવિજયજી મહારાજના શાસ્ત્ર-સગ્રહની હતી અને બીજી તેમના જ શિષ્ય મુનિવર શ્રીભક્તિવિજયજીના પુસ્તક-સમૂહની હતી. અને જુની હતી. લખ્યાની સાલ લખાયલી ન હતી. પ્રતિની અશુદ્ધતાને લઈને થયું હશે, યા તે સ્મૃતિભ્રંશને લઇને હાય. વાસ્તવિક રીતે સ. ૧૭૫૫ ના યા ૧૭૫૬ ના પોષ માસની શુક્ર ૧ર શનિવારે સત્યવિજયજીનું નિર્વાણુ થયુ` હોય એમ સ્પષ્ટ જણાય છે. સરખાવા પ્રસ્તાવના પૃ૦ ૩૯ ની છુટનેટ, જૈન॰ ઐતિ॰ રાસમાળા ભા. ૧ લે. Page #333 -------------------------------------------------------------------------- ________________ આ વિધવિમલસૂરિ ( રાસ ૩, ૫૪ રર-૩૬ ) સીતપુર નગરમાં ગોકલ મહેતા કરીને પોરવાડ જ્ઞાતિના શેઠ હતા. તેની રઈઆ નામે સીથી લખમીચંદ નામે પુત્ર થશે. તે એક વખતે પિતાના ગામમાં પધારેલા કીતિવિમલ મુનિને ઉપદેશ સાંભળી સંસારથી વિરક્ત થયે. પિતાની બાલ્યાવસ્થા હેવા છતાં તીવ્ર વૈરાગ્યના બળે દીક્ષા લેવાનું મન કરી માતાપિતાની સંમતિ લઈ તેમજ પિતાના ચાર બાંધવ અને બહેનની અનુમતિ-આશીષ મેળવી કતિવિમલ ગુરૂ પાસે સંયમ લીધે. લખમીચંદ લખમીવિમલના નામે સાધુ થયા. ગુરૂની સાથે વિહાર કરી પાટણ આવતાં શાસ્ત્રાભ્યાસ કર્યો. પછી અમદાવાદ આવ્યા અને ત્યાં છે ગૃહસ્થને પ્રતિબોધ આપી શિષ્ય કર્યો. ત્યાંથી ચોમાસું ઉતર્યો સંખેશ્વરની યાત્રા કરવા ગયા. ત્યાં જ્ઞાનવિમલસૂરિના પટ્ટધર ભાગ્યસૂરિના શિષ્ય સુમતિસાગરસૂરિને મેળાપ થયે. તે સૂરિએ લખમીવિમલ મુનિને સર્વ પ્રકારે યોગ્ય જાણે સંવત્ ૧૭૧૮ ( ૮૮) માં સૂરિપદ આપ્યું. અને વિબુધવિમલસૂરિ એવું નામ સ્થાપન કર્યું. કર્મસંગે બીજે દિવસે સુમતિસાગરસૂરિ કાલધર્મ પામ્યા. તે પછી વિબુધવિમલસૂરિ ત્યાંથી વિહાર કરી પાલણપુર ગયા અને તે માસું શ્રાવકેના ઘણા આગ્રહથી ત્યાં જ કર્યું. પછી દેશાટન અને તીર્થયાત્રા કરવાનો વિચાર કરી ત્યાંથી વિહાર કરી પ્રથમ પાટણ આવ્યા. ત્યાંથી અમદાવાદ આવ્યા. ત્યાં ઘણાક Page #334 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુધવિમલસૂરિ શ્રાવકાને વ્રત-નિયમ આપ્યાં. અને કેટલાંકાને દીક્ષા પણ અપી. પછી તાર’ગા, આબુ, નવાનગર, સિધ્ધાચલ, ગિરનાર, ઉદયપુર, ઉજેણી એમ અનેક સ્થળોએ કર્યાં-તીર્થ યાત્રા કરી. ત્યાંથી બુરહાનપુર ગયા. પછી ત્યાંથી સાદરે આવ્યા. ત્યાં એસવાલ જ્ઞાતિના સારાંખાઈના પુત્ર નામે મૂલચંદે દીક્ષા લીધી અને ભાવિમલ એવું નામ આપવામાં આવ્યુ. ચામાસા પછી ત્યાંથી વિહાર કરી ફરતા ફરતા ગાંદલી ગામે આવ્યા. ત્યાં એક વરસ રહ્યા. પછી ત્યાંથી ખાલાપુર ગયા અને ત્યાંથી અંતરીક્ષતીર્થની યાત્રા કરી આવી પાછા બાલાપુર આવ્યા. તે ચામાસુ` ત્યાંજ કર્યું. ત્યાં ઔરંગાબાદથી મીઠીબાઈ નામની ભાવિક શ્રાવિકા વાંઢવા અર્થે આવી. અને તેણીએ પોતાના ગામમાં આવવા ઘણા આગ્રહ કર્યાં. તે સ્વીકાર કરી વિહાર કરતા કરતા આરંગાબાદ આવ્યા. ત્યાં એક ચામાસુ` પુરૂ થયા પછી છ જણાએ ઘણી ધામધૂમથી દીક્ષા લીધી. પછી ત્યાંથી ઇલેારાની યાત્રા કરવા ગયા. યાત્રા કરી પાછા ર'ગાબાદ આવ્યા અને ચામાસુ પણ ત્યાંજ રહ્યા. ઘણાક લેાકેાને ઉપદેશ આખ્યા. તેમાં કેટલાક નાગર વાણીયા જૈન ધર્મ સ્વીકારી શ્રાવક થયા. પછી ત્યાંના શ્રાવકાના આગ્રહથી સવત ૧૮૧૩ ના ફાગણ સુદી પંચમીના દિવસે મહિમાવિમલને સૂરિપદ આપ્યુ. શ્રાવકોએ ઘણા ઉત્સાહુથી સૂરિષદના મહાત્સવ ઉજવ્યો. પછી વિષ્ણુધવિમલસૂરિ, મહિમાવિમલસરિને આરગાબાદમાં મુકી પોતે જાલણે ગયા. ત્યાંથી પાછા ર'ગાબાદ આવ્યા . અને સવત્ ૧૮૧૪ ના માગસર વદી ૩ ના દ્વિવસે ત્યાંજ સ્વર્ગવાસ પામ્યા. આરગાબાદના શ્રાવક એ ઘણા આડ'બરની સાથે તેમના શબના અગ્નિસ'સ્કાર કર્યો, અને મરણ નિમિત્ત અનેક પ્રકારનાં દાનધમ કર્યા. છેવટે, વિષ્ણુધવિમલસૂરિની પૂર્વ પર‘પરા આપી છે, તે આ પ્રમાણે Page #335 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર. હેમવિમલસૂરિ. આણંદવિમલસૂરિ. | વિજયદાનસૂરિ. વિજયહીરસૂરિ. સંવત્ ૧૯૨૦ માં જ્યારે મહિમાવિમલસૂરિ બુરહાનપુરમાં આવ્યા હતા ત્યારે કઈ વાન નામને શ્રાવકે-જે વિબુધવિમલ સૂરિને ભક્ત હતે તેણે આ રાસ બનાવ્યા છે. રાસની માત્ર એક જ પ્રતિ પ્રાપ્ત થઈ હતી અને તે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના શાસ-સંગ્રહમાંથી મળી આવી હતી. પ્રતિ જૂની જ હતી પરંતુ લખ્યાની સાલ નહતી. વિજયસેનસૂરિ વિજયદેવસૂરિ વિજયપ્રભસૂરિ. જ્ઞાનવિમલસૂરિ. સૌભાગ્યસાગરસૂરિ. આ વિબુધવિમલસૂરિ સુમતિસાગરસૂરિ. સારા વિદ્વાન હતા. એમણે || ગ્રંથરચના પણ થેડી ઘણી કરેલી વિબુધવિમલસૂરિ. ! જણાય છે. સાવરક્ષા નામને એક ગ્રંથ એમને કરેલે અમારા જોવામાં આવ્યું છે. એ ગ્રંથ સંસ્કૃત પદ્યમાં છે અને તેના ઉપર ગુજરાતીમાં બાલાવબોધ નામને ટબાર્થ પણ પિતે જ કરે છે. એ ગ્રંથની પ્રશસ્તિમાં એમણે પિતાની ગુરૂપરંપરા તથા આચાર્ય પરંપરા વિગેરે આપી છે તે આ ઠેકાણે સંબંધવાળી હેવાથી તેમને કેટલેક સાર, તેમનાજ શબ્દોમાં અહીં ઉધૂત કરવામાં આવે છે – એકસઠ પાટે શ્રીવિજયપ્રભસૂરિ થયા. બાસઠમે પાટ શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વર થયા. સાધુમાંહિ સંવેગની સંજ્ઞાવંત આચાર્ય થયા. તિહાં હૂંઢિયાને મત વિષે પ્રત્યે તિહાં સગી સાધુના શ્રીપૂજય થયા. તેહ શ્રીસાનવિમલસૂરીશ્વરનઈ પટે, સમેિ પાટે Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વિધવિમલસૂરિ શ્રી ભાગ્યસાગરસૂરિ થયા. તે સૂરિની સંપદા સહિત થયા. ચાસઠિમે પાટે શ્રી સુમતિસાગરસૂરિ થયા. તેહ મહાતપસ્વી શ્રીવર્ધમાન તપસ્યાના કરનાર્યા. એક ઘીની વિગઈ વિના પંચવિગઈના પચ્ચખાણના કરનાર્યા. પૂર્વે જે કહી તેહ, શ્રીઆનંદવિમલસૂરીશ્વર થકી ગુરૂની પરંપરા કહી તેહ આચાર્યપદની પરંપરા જાણવી. જે ગ્રંથ કર્તા વિબુધવિમલસૂરિ તેહના આચાર્યપદના દાતા શ્રી સુમતિસાગરસૂરીશ્વર થયા. દિક્ષા ગુરૂ તે પંડિત શ્રીકીતિવિમલગુરૂ પન્યાસ પદ ધારી. તેહના ગુરૂ શ્રીદ્ધિવિમલ ગણ મહાપુરૂષ મહાતપસ્વી સંવેગી થયા. તે, સંવત્ ૧૭૧૦ વર્ષે ગુજરાત મધ્યે ધાણધાર મધ્યે શ્રીપાલણપુરને પાસે ગેલાગ્રામ મધ્યે શ્રી મહાવીરસ્વામીના સાનિધ્યે કિયા ઉદ્ધાર કર્યો. તેહ કાલે શ્રીયશવિજય ઉપાધ્યાય કાશીમાંહિ ન્યાયશાસ્ત્ર ભણીને ઈહિ પધાર્યા છે. તે સંવેગ પક્ષી બહુશ્રુત વિચરતા હતા તેહની સહાધ્યઈ શ્રી દ્ધિવિમલગણિ કિયા પાલતા હવા. તેહના શિષ્ય કીતિવિમલગણિ થયા. તેહની કીતિ મેટી છે. અનેક ભવ્યજીવને પ્રતિબધીને દીક્ષા દીધી છે. જેના ગુણ ઘણા વિખ્યાત છે જગત્રય માંહિ. તે બહુશ્રુત ગુરૂ ગ્રંથકર્તાના ગુરૂ છે. તેહના જે શિષ્ય, તેહ ગ્રંથકર્તા શ્રીવિબુધવિમલસૂરિ જેહને શ્રીસુમતિસાગરસૂરીશ્વર સંવત ૧૭૯૮ વર્ષે વૈશાખ સુદ ત્રીજે સૂરિપદની સ્થાપના શ્રીશંખેશ્વરગ્રામ મધ્યે કરી. જે નોરંગાબાદ નગરને વિષે. તેહ પુરી કહેવી છે. જે નગરીને વિષે કરાવ્યા છે તીર્થકરદેવના દેર્યા, જે શ્રદ્ધાના સમૂહ એહવા ઘણા શ્રાવક છે. જેનના દેહ પ્રતિમા, પ્રતિષ્ઠા, દીક્ષા મહોત્સવના કરનાર્યા, દ્રવ્યસ્તવ૫ઈ કરીને સમ્યકત્વ નિર્મલ કરતા થકા એહવા શ્રાવક ઘણા છે. તેહ શ્રાદ્ધવર્ગ સહિત એહવી પુરી તેહને વિષે શ્રી શાંતિનાથ ભગવંતના દેહરામણે સંવત્ ૧૮૧૩ ના વર્ષે ફાગુણ સુદીઠ પંચમીને દિને સા કપૂંરચંદ મોતીચંદ તથા સા દેવચંદ Page #337 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર. ૧૨ લાલજી પ્રમુખ સંઘે ઘણે મહેચ્છવ કરીને આચાર્યપદની સ્થાપના કરી તેહ શ્રીમહિમાવિમલસૂરિ ઇતિ નામઈ કરીને પ્રસિદ્ધ છે જેહ એહ ગ્રંથકર્તા છે તેના શિષ્ય તથા પં. શ્રીક્ષાંતિવિમલ પ્રમુખ અનેક શિષ્ય શુભ પરિવાર પરવર્યા એહવા ગ્રંથકર્તા સમ્યકત્વપરીક્ષા ગ્રંથ કરતા હવા. શ્રીશાલિવાહનઈ રાજાઇ પ્રવર્તાવ્ય જે શાકે સંવત્સર ૧૬૭૯ ના વર્ષ, સંવત્ ૧૮૧૩ વિરવિક્રમાદિત્ય વચ્છરને વિષે એહ ગ્રંથ સંપૂર્ણ થયે. સુદી તેરસને દિવસે સાધુ ભાનુવિમલના આગ્રહ થકી એહ ગ્રંથ કર્યો. સંવત્ ૧૮૧૪ ના વર્ષે ફાગુણવદિ ૭ વાર બૃહસ્પતદિને લિખિત શ્રીૌરંગાબાદ મધ્યે.” Page #338 -------------------------------------------------------------------------- ________________ PLANAN વિજયરત્નસૂરિ. : N MMUN રાસ ૪, પૃષ્ઠ ૩૭-૪૪. આ ચરિત્ર નાયક, તપગચ્છની પટ્ટાવલિમાં થયેલ વિજયપ્રભસૂરિના પટ્ટધર છે. તેમનું સ’ક્ષિપ્ત ચરિત્ર આ રાસમાંથી નીચે પ્રમાણે મળી આવે છેઃ ગુર્જરદેશમાં પાલણપુર શહેર જૈનાની સારી વસ્તીવાળું હતુ અને હાલ પણ ગણાય છે. તેને તેથી કવિ ‘ જૈનકાંતપુર ' એ ખિદ આપે છે. ત્યાં વસતા હીરાશાહને પોતાની પત્નિ હીરાદેથી ન્યાનજી અને વીરજી એ નામના બે પુત્રો થયા અને ત્યાર પછી શુભસ્વમસૂચિત એક ત્રીજો પુત્ર થયા અને તેનું નામ જંડા પાડયું. જેઠા પાંચ વર્ષના થયા એવામાં તેના પિતા હીરાશાહ સ્વર્ગસ્થ થયા. આથી માતાને સ’સારપર વૈરાગ્ય થતાં તી યાત્રા કરવાની ઇચ્છા થઇ. સિદ્ધાચલ, રેવતગિરિ ( ગિરનાર ) ની યાત્રા કરી, અને તે વખતે જૂનાગઢમાં વિજયપ્રભસૂરિ વિરાજતા હતા, તેમને સપરિવાર હીરાદેએ વંદના કરી, અને તદુપરાંત તેણીના પુત્રાએ સૂરિજીની નવ'ગે પૂજા કરી. “ નવઅંગે પૂજા રે કરે ગુરૂરાયનીરે, સુત સુંદર સુકમાલ ”, આ પુત્રામાંના કનિષ્ઠ પુત્ર જેડાને જોતાં સૂરિના દિલમાં તે વસી ગયા. માતાને સ્વપ્નમાં શાસનદેવીએ આવી સૂરિજીને બધા પુત્ર આપવાની અને તેમની સાથે તેણીને પણ દીક્ષા લેવાની આજ્ઞા કરી, ને સાથે જણાવ્યું કે તેમાં જેઠા શાસનદીપક થશે. આથી માતાએ બધા પુત્રો સૂરિજીને આપ્યા અને પોતે પણ દીક્ષા લીધી. સૂરિજીએ ત્રણેને દીક્ષા આપી જ્ઞાનવિજય, વિમલવિજય અને જિતવિજય એ નામ આપ્યાં. Page #339 -------------------------------------------------------------------------- ________________ વિયરત્નસૂરિ આમાં જિતવિજયની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હતી. એક દિવસમાં ચાર ઘડી દિન પાછલે રહે ત્યાં ત્રણસે સાઠ ગાથા ભણી જતા. ષદર્શનને અભ્યાસ આદર્યો, અને તેમાં પારંગતતા મેળવી. આથી વિજ્યપ્રભસૂરિએ પ્રસન્ન થઈ જિતવિજયને નાગર શહેરમાં સૂરિપદ આપી વિજયરત્નસૂરિ, એ નામ આપ્યું અને પિતાના યુવરાજ બનાવ્યા. સંવત ૧૭૩૨. આ સૂરિમહત્સવ મેઘા પુત્ર મોહનદાસે બારહજાર રૂપીઆ ખર્ચ કર્યો. વિજય રત્નસૂરિ માલવા, મેવાડ, મરૂધર (મારવાડ), ગુજરાત, વાગડ અને ગેડવાડમાં વિચર્યાસતરસે ગામવાળા વાગડદેશના રાવલ ખુમાણસિંહની સભામાં વાદીઓને જીત્યા અને અષ્ટાભિધાન ( અવધાન !) સાધી રાજાને પ્રસન્ન કર્યો. તેની રાણીએ મતીને સાથીઓ સૂરિના માનમાં પૂ. રાજનગરમાં ( અમદાવાદમાં ) આજમશાહ સુબે સૂરિને બહુ માન આપતે. એક સંન્યાસી એક બાળકને લઈ ગયો હતો તેથી આજમશાહે એવું ફરમાન કાઢયું કે કોઈ ફકીર કે સંન્યાસીએ નગરમાં રહેવું નહિ. સૂરિએ સુબાને સમજાવી તે ફરમાન પાછું ખેંચાવ્યું હતું અને આવી રીતે બધા મતવાળા સાધુઓ ઉપર આવેલું સંકટ દૂર કરાવ્યું. અહીં પિતાના સગાભાઈ ને સાથે ગુરૂભાઈ એવા વિમલવિજયને ઉપાધ્યાય પદ આપ્યું. ગુરૂએ ગુજરાતમાં ચાર માસાં કર્યા અને પછી ઉદયપુર આવ્યા. ઉદયપુરમાં મેવાડ દેશને હિંદુ છત્રપતિ નરેશ (ચિડે રાણે) ૧ રાજ્ય કરતે હતું તેને પ્રતિબંધ આપી–જૈનધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવી. ઘણુ પંડિતેને વાદમાં જીતી જૈનધર્મને મહિમા ( ૧ મેવાડ-ઉદયપુરમાં પ્રસિદ્ધવીર રાજસિંહ રાણાના પુત્ર જયસિંહ સં. ૧૭૩૭ થી સં. ૧૭પ૬ સુધી રાજ્ય કર્યું. અને ત્યાર પછી તેના પુત્ર અમરસિંહરાણું ગાદીએ બેઠા. અને ત્યાર પછી તેમના પુત્ર સંગ્રામસિંહરાણું બેઠા કે જે અઢાર વર્ષ સુધી રાજ્ય કરીને સં. ૧૭૯૦ માં સ્વર્ગસ્થ થયા. તે રાણા હમણાં વિદ્યમાન હતા, તેઓ ચારિત્રશાળી, પ્રતાપી અને કપ્રિય હતા. Page #340 -------------------------------------------------------------------------- ________________ ક' વિજયનસુરિ, વધાર્યો. આથી રાણે ખુશી છે અને ગુરૂના ઉપદેશથી ડમ્માલ કર બંધ કર્યો, સરોવરમાં માછલાં માટેની જાળ નાંખવાની તથા ચકલીઓ મારવાની અટકાયત કરી, ગર્ભવિદારણ તથા મનુષ્યવધના પાપનું આલેચન લીધું. મરૂધર (મારવાડ) દેશની રાજધાની જોધપુરમાં રાજા ૧ અજીતસિંહ હતું ત્યાં માસું કર્યું. મેડતાને અપાસરે હતું તે પર મુસલમાનેએ મસીદ બનાવી હતી, તે ગુરૂના વચને બદલાવી ફરીવાર તેને અપાસરે બનાવ્યું. ત્યાં સંગ્રામસિંહ રાણાએ પિતાના મહેલમાં સંઘસહિત શ્રી મહાવીર પ્રભુના જન્મ સંબંધીનું વ્યાખ્યાન ગુરૂના મુખથી સાંભળ્યું. આ રીતે શાસનશેભા વધારી અને બધાં તીર્થની યાત્રા કરી. પછી ઉદયપુરમાં પ્રથમ ચાર માસાં કર્યા હતાં અને સંઘપ્રત્યે ગુરૂની ધર્મપ્રીતિ હતી, તેથી પુનઃ ત્યાં પધાર્યા. અહીં પિતાનું મરણ નજીક જાણે પોતાની પાર્ટવિજયક્ષમાસૂરિને આચાર્યપદ આપી સ્થાપ્યા. સંવત્ ૧૭૭૩ ભાદ્રપદ શુદ ૮ પછી પિતે અનશન કરી ભાદ્રવાદિ બીજે પદ્માસને ધ્યાન ધરતાં સ્વર્ગવાસ કર્યો. શ્રાવકોએસાતમેં રૂપીઆ એકડા કરી રૂડી માંડવી બનાવી અગ્નિસંસ્કાર કર્યો. આ રાત્રીએ વિમલવિજયઉપાધ્યાયને સ્વપ્ન આવ્યું કે દેવવિમાનમાં ગુરૂ સ્વર્ગે સીધાવ્યા. - ૧ અજીતસિંહ રાઠવંશી પ્રતાપી વિર રાજા હતા. તેનું, મોટા કુંવર અભયસિંહની પ્રેરણાથી નાગારમાં તેના નાના કુંવર વન્તસિંહે રાજ્યભથી ખૂન કર્યું હતું. ઈ. સ. ૧૭૨૫. પછી અભયસિંહ ગાદી પર આવ્યો. * જન્મ મારવાડ દેશના પાલીનગરમાં એસવાલ શાહ ચતુરજીને ત્યાં. મુરિ થયા પછી અન્યા દેશમાં વિચરી સોરઠના દીવબંદરમાં આવ્યા ને ત્યાં સં. ૧૭૮૫ માં દેવલોક ગયા. આ વર્ષમાં તેમના પટધર વિજયદયારિને દીવબંદરમાંજ આચાર્યોત્સવ થયો. ત્યાર પછી તેઓ સુરત ગયા. ત્યાં બાદશાહના સુબા નવાબ વગેરે અને તેમના ભક્ત થયા. ત્યાંથી વિહાર કરી સેરઠ દેશમાં આવ્યા ને રાજી ગામમાં સં. ૧૮૦૯ માં સ્વર્ગવાસ કર્યો. Page #341 -------------------------------------------------------------------------- ________________ રાસ-સારે. આ પછી ઉદયપુરના સંઘે વીસ હજાર રૂપીઆ ખર્ચા વિજયક્ષમાસૂરિને આચાર્યપદેત્સવ ઉજવ્યું. આ સમયે વિમલવિજયના શિષ્ય વાચક શુભવિજય સારા વિદ્વાન ગણાતા હતા અને પિતાના ઉપદેશથી ભવિક લેકેને પ્રતિબંધ આપતા હતા. રાસકાર ચરિત્રનાયકના શિષ્ય જ છે. તેમનું નામ રામવિજ્ય હતું. રચનાની સાલ આપી નથી, પરંતુ સૂરિજીના વર્ગગમન પછી તુરત જ રચના થઈ હોય એવું લાગે છે. અન્ય સ્થલેથી મળતી હકીકત અહીં મુકવામાં આવે છે – સૂરિજીના પિતા એસવાલ સતિના હતા. સંવત્ ૧૭૭૦ નું ચોમાસું જોધપુરમાં ત્યાંના રાજાના ખાસ આગ્રહથી કર્યું હતું. નગર પ્રવેશ કરતી વખતે રાજા અજીતસિંહ પિતાની બધી સેના સાથે સૂરિજીની સામે ગયા હતા અને સૂરિજીને દૂરથી દેખીને જ પિતાનાં રાજ્યચિહ્નો છેડી રાજાએ સવિનય નમસ્કાર કર્યો હતે. રાજા સૂરિજીના તપતેજથી અત્યંત પ્રસન્ન થયે હતે. સુવર્ણ અને રૂપાનાં કુલેથી રાજાએ સૂરિજીની પૂજા કરી હતી. ઘણા આડંબરથી તેણે સૂરિજીને નગરપ્રવેશ કરાવ્યા હતા અને ચાચકને પણ ખૂબ દાન આપ્યું હતું. તેણે અંતઃપુરની રાણીઓના હાથે મેતીઓના સાથીઓ વગેરે કરાવી ગુરૂજીની પૂજા કરાવી હતી. ત્યાર પછી રાજસભામાં રાજાએ સૂરિ સાથે ધર્મવાર્તા કરી હતી. પછી સૂરિજી મેવાડમાં ગયા ત્યાં અમરસિંહનામના રાજા રાજ્ય કરતા હતા. તેની પાસે ચકલી, વનના છે, ગ, પશુ આદિને વધ પર્યુષણ પર્વમાં કિઈ ન કરે એ સંબંધીને ફરમાનપત્ર લખાવી લીધું હતું. - આ સમયમાં ભેજસાગરગણિનામના લમીસાગરથી ઉતરી આવેલા ઉત્તમ વિદ્વાન સાધુ વિદ્યમાન હતા. તેમણે રચેલ દ્રવ્યાનુ ગતર્કણા (પ્રસિદ્ધ થયે છે) તથા બીજે ગ્રંથ રમલશાસ્ત્ર (સંવત ૧૭૯૮ સુરતમાં) રચેલ છે. તેમણે વિજય રત્નસૂરિજીની સ્તુતિ રચી છે તે અહિં આપવામાં આવે છે – Page #342 -------------------------------------------------------------------------- ________________ ---- --- - વિજયરત્નસૂરિ. આ આજ ગચ્છરાજ વડસાજ ધાણપુર, આપ મહારાજ કીધે સા(સ)મેલે, ઘર ઘર સાર શુભકાર વધામણ, લેકને થેક હઓ સમેલે–આ. ૧ , સીસ સિંદૂર મદપૂર રણદૂર રવ, ઘટા ઘણુણાટ ગજઘાટ ઝલઇ, અતિહિ ઉજંગ હેમંગ જિમ હાલતા, દેખિ અભિમાન ઐરાવ ભૂલઈ–આ. ૨ નીલડા પીલડા કાછિ કઝડા, આરબી ખૂબ એપેઠે એરાકી, અબલ ખુરસાણ ઘમસાણ કીધઈ ઘણા, તેજિયાં પવન જિમ ગમતાકી–આ. ૩ સાબલાં હા સસનાથ ફાજાં ફળ, ખાસ નીસાણ ઝંડા સુહાવે, ભલભલા ધ આગે વધઈ આપતા, કુરંગ ઉમંગ પતંગા નચાવ–આ. ૪ મુખમલી કૂલ મત્લ રથ જોતર્યા, વૃષભ વડગામય મત્ત સહા, પમિયાં અંગ ઈક અંગ જિમ આરિસા, સારિસા ધવલ ચાલે છે હા–આ. ૫ અબલ સુખપાલ બહુમાલ હુંતાવણી, કનકકરિ કુંભ જિમ કુંભસીસ, મતીયાં જલિયાં પાટ પખાલિયાં, જડિત અસમાન સુમયાન દીસૈ–આ. ૬ પિક અણપાર અસવાર આગે હુઆ, દેડતા ઉરે એમ વાણી, સુગુરૂ દરિસણ કિયે પ્રસન એ હિયે, આજ શુભકાજ જમવાર જાણી–આ. ૭ એમ અણુથાહ ઉછ હ વડ ચાહૌં, વાજતી નભતાં જૈન ઘાઈ, ભત બિરદાવલી ભટ્ટ ચારણવલી, Page #343 -------------------------------------------------------------------------- ________________ રાસસાર. ધવલ મંગલ વધાઈ વધાઈ–આ. ૮ સિતેરે માસ અસાઢ સુદિ તીજ દિન, નગર જેધાણ પરેસ કી, સકલ હિંદવાણ દીવાણુવિચ સામઠે, શ્રીમહારાજ ભલ સુજસ લીધે–આ. ૯ વેદ વેદાંત સિદ્ધાંત મુખપાઠ સબ, શ્રીમુખે સુગુરૂ ઉપદેશ દે, દુનિય જન રજિયા કુમતિ ભટ ગજિયા, ભંજિયા ખંડ પાખંડ હે–આ. ૧૦ નિરખી હિત નેણ સુણિ પૈણ બહુ રજિએ, શ્રીમહારાજા અઘજીત મારૂ, અહે અહે એહ પટધાર અવતાર જિમ, અવતર્યો એ એ કલિકાલ મારૂ–આ. ૧૧ આજ સુવિહાણ ભલાણ નભ ઉગિએ, ધન્ય એ યામ શુભ ધામ દાખે, ધન્યકૃત પુણ્ય હું દરિસ તાહરે કિયે, એમ મહારાજ અજિતેશ ભાખે–આ. ૧૨ યુગલ સસિસૂર ઈક નૂર ના લગિ તપે, તાં લગૈ શ્રીવિજયરત્ન રાજા, તેજ પ્રતાપે સદા ભેજ ગર્વ મુદા, સબલ બલ સીહ જિમ દહ સાજા–આ. ૧૩ આ રાજસ્થાની યા રાજસ્થાની મિશ્ર ગુજરાતી ભાષાને કંઈ ખ્યાલ આપે, એમ લાગે છે. આ ભેજસાગરગણિ વિજયરત્નસૂરિના વિજયક્ષમાસૂરિ અને તેના વિજયદયસૂરિની પાટ પરંપરા સુધી વિદ્યમાન હતા. આ રાસની પણ એકજ પ્રતિ મળી શકી હતી અને તે વડેદરા સંઘના જ્ઞાનભંડારની હતી. પ્રતિ ઉપર લખ્યાની સાલ નહેાતી પરંતુ તેની આકૃતિ ઉપરથી તે જૂની જ જણાતી હતી. Page #344 -------------------------------------------------------------------------- ________________ &EEEEEE રાજસાગરસૂરિ. એએએએચન ( રાસ ૫, પૃ. ૪પ-૬૭ ) ગુજરદેશમાં સિ’હપુર નામના ગામમાં આસવાલજ્ઞાતિના દેવીદાસ શાહને તેમની ધર્મ પત્ની કાડાંથી બે પુત્ર થયા. પાછળથી કડાંને સ ́સાર ઉપરથી વિરકિત થઇ અને પોતાના ખન્ને પુત્રા સાથે લબ્ધિ સાગર ગુરૂ પાસે દીક્ષા લીધી. ગુરૂએ ખન્ને ભાઇઓનાં ક્રમથી મુકિતસાગર અને નેમિસાગર એવાં નામ આપ્યાં. બન્ને ભાઇઓ શાસ્ત્રાભ્યાસ કરી યોગ્ય થયા ત્યારે ગુરૂએ મુક્તિસાગરને ‘ પડિત ' પદ અને નેમિસાગરને પાઠક ' ( ઉપાધ્યાય ) પદ્મ સમર્પણ કર્યું. સવત્ ૧૬૭૩ માં માંડવગઢમાં બાદશાહ આગળ નેમિસાગર ઉપાધ્યાયે પોતાના પ્રતિસ્પર્ધિ સાથે વાદ કર્યો અને વિજય મેળવ્યા, પરંતુ કમ પ્રભાવે ત્યાંજ થોડા દિવસમાં કાલ કરી સ્વર્ગવાસી થયા. × બીજા ભાઇ મુક્તિસાગરની દિવસે દિવસે પ્રગતિ થતી ગઇ અને તેમની ખ્યાતિ વધતી ગઇ. સવત્ ૧૯૭૯ માં ગચ્છનાયકની ખાસ ઇચ્છા અને આજ્ઞાથી તેઓ મારવાડમાં ગયા અને નડુલાઇ ( નાડલાઇ ) માં ચામાસું કર્યું. તેમના ઉપદેશથી ચામાસામાં ત્યાંના શ્રાવકવર્ગે ઘણાં ઘણાં ધર્માંકૃત્યા કર્યા અને જૈનધર્મના મહિમા વધાર્યા, એવામાં તપગચ્છપતિ વિજયદેવસૂરિએ અમદાવાદથી ત્યાંના પ્રસિદ્ધ શેઠ શાંતિદાસની પ્રેરણાથી શાહ અમર સાથે ઉપાધ્યાયપદ સમર્પણ કરવા સારૂં' વાસક્ષેપ મેાકલ્યા. પછી નાડલાઇના સંધે ઘણા ઠાઠમાઠથી આદિનાથના મદિરમાં નૈમિસાગરને ‘ મહેાપાધ્યાય ' નું પદ > × આ મિસાગર માટે વિશેષ જુએ, ઐતિહાસિક રાસમાળા ભાગ ૧, માંના ‘ નેમિસાગરનિર્વાણુરાસ' પૃ૪ ૨૪૪ થી ૨૫૬. Page #345 -------------------------------------------------------------------------- ________________ શસ-સાર. ૨૨ સમર્પણ કરી આખર સાથે વદન કર્યું. એ પદવીદાનના માનખાતર સંઘે ઘણા મહાત્સવો વિગેરે કર્યા, ચામાસુ` ઉતર્યા પછી ઉપાધ્યાયજી ત્યાંથી વિહાર કરી ફરતા ફરતા ભિન્નમાલ ગયા અને તે ચામાસુ` ત્યાં રહ્યા. ત્યાંથી ચામાસું ઉતરે વિહાર કર્યા અને રાધનપુર, શ ંખેશ્વર અને વીરમગામ આદિ ગામામાં થઇ અમદાવાદ આવ્યા. અમદા વાદના આગેવાન શેઠ શાંતિદાસ વિગેરે ઘણા આડંબરપૂર્વક તેમની સન્મુખ ગયા અને નગર પ્રવેશ કરાવ્યા. અમદાવાદમાં તે વખતે વિજયદેવસૂરિ વિરાજમાન હતા. શાંતિદાસ શેઠે તેમને મુક્તિસાગરને આચાર્યપદ આપવા વિનતિ કરી. પરંતુ સૂરિજીના સહચરોએ બીજો પ્રપંચ રચવા માંડયા, ત્યારે શેઠે મુક્તિસાગરને ત્યાંથી સાહ મૂલાના ઉપાશ્રયમાં લઇ ગયા. આ પ્રસંગે ઘણા બનાવો બન્યા હતા પરંતુ તે રાસકાર આપતા નથી અને છેવટે શી રીતે આચાર્ય પદ મળ્યુ' તેનીજ વાત કરે છે. મુક્તિસાગરવાચક મૂલાસાહના ઉપાશ્રયમાં આવ્યા પછી વિજયદેવસૂરિએ તેમને સૂરિપદ આપવાની હા ભણી અને તે પ્રમાણે સવ'ત્ ૧૬૮૬ ના જેષ્ટ માસમાં મહાવીરસ્વામીના મદિરમાં મુક્તિસાગરને વિજયદેવસરિના હાથે આચાર્યપદ આપવામાં આવ્યુ અને રાજસાગરસૂરિ ’ એવું નામ સ્થાપન કર્યું. સાહ વર્ધમાનના પુત્ર વસ્તુપાલે એ સૂરિપદનો મહોત્સવ ઘણું દ્રવ્ય ખર્ચી ઉજવ્યેા હતેા. રાજસાગરસૂરિની સાથે સાધુ-સમુદાય ઘણા મ્હોટા પ્રમાણમાં હતા અને તેમાં ઘણા સારા વિદ્વાના હતા. એ સાધુ-સમુદાયમાંથી કેટલાંકનાં નામે રાસકાર આ પ્રમાણે આપે છે:-- ૧ વિવેહર્ષ, ૪ દર્શનસાગર, ૭ શ્રીસાભાગ્ય, ૧૦ કૃપાસાગર, ૨ શ્રુતસાગર, ૫ મેઘસાગર, ૮ સત્યસાભાગ્ય, ૧૧ કુશલસાગર, વિગેરે વિગેરે, ૩ ગુણસાગર, ૬ કીર્તિસાગર, ૯ માણિકયસાગર, Page #346 -------------------------------------------------------------------------- ________________ રાજસાગરસૂરિ આ પછી રાસલેખક, શાંતિદાસ શેઠની પ્રશંસા લખે છે અને જણાવે છે કે-શેઠને દિલ્હીપતિએ ખુશી થઈને શિરપાવ આપ્યું હતું. હાથી, ઘોડા બક્ષીસ આપ્યા હતા. જહાંગીરબાદશાહે તેને ઘણે સત્કાર કર્યો હતે. લાખો રૂપીઆ ખર્ચ ચિંતામણિપાર્શ્વનાથનું તેણે મંદિર બંધાવ્યું હતું. તેણે પિતાની લક્ષ્મીવડે જૈન અને બીજી દીનપ્રજાને ઉદ્ધાર કર્યો હતે. અનેક મહેટા ઉમરા તેને માન આપતા હતા. અમદાવાદ, બુહનપુર, વીજાપુર, દીલ્લી, આગરા અને સિંધ વિગેરેના રાજ્યદરબારેમાં તેની ઘણી ખ્યાતિ ફેલાયેલી હતી. એ એ શાંતિદાસ શેઠ રાજસાગરસૂરિને પરમ ભક્ત હતા. સંવત ૧૯૯૮ ના પિષ શુક્લ પૂર્ણિમા, ગુરૂવાર અને પુષ્યનક્ષત્રના યુગમાં, વૃદ્ધિસાગરને, રાજસાગરસૂરિએ સૂરિપદ આપી પિતાના પટધર બનાવ્યા. શ્રીપાલ સાહના પુત્ર સાહ વાઘજીએ આ પ્રસંગે વિપુલ ધન ખર્ચા સૂરિપદને મહત્સવ ઉજવ્યું. રાજસાગરસૂરિએ પિતાની હયાતીમાં ઘણું ઘણાં ધર્મ કર્યા કરાવ્યાં. જેવા કે-બિંબ પ્રવેશ, પ્રતિષ્ઠા, યાત્રા, પંડિત અને વાચક પદ્ધિીદાન, ઉપધાન, માલારોપણ વિગેરે વિગેરે. તેમણે શત્રુંજય, ગિરનાર, આબુ, રાણકપુર, વકાણા, શંખેશ્વર, અંતરીક્ષ આદિ તીર્થ સ્થળની સંઘે સાથે યાત્રાએ કરી હતી. ધર્મસાગર ઉપાધ્યાયે જે વિચારે પ્રકટ કર્યા હતા તેમનું સ્થાપન કરી પ્રતિપક્ષિઓને મદ ઉતાર્યો હતો અને પોતાના ગુરૂ લબ્ધિસાગરની કીતિ જગતુમાં વધારી હતી. આવી રીતે પોતાનું જીવન નિર્વહતા સંવત્ ૧૭૨૧ માં તેઓ અમદાવાદના રાજપુર નામના પુરામાં ચોમાસું રહ્યા. તે વખતે વૃદ્ધિસાગરસૂરિ, રત્નસાગરઉપાધ્યાય, પંડિત સૂરસાગર, હીરસાગર, માનસાગર, સુંદરસાગર વિગેરે તેમની સેવામાં જ હતા. ત્યાર પછી રાસકારે, રાજપુરના શ્રાવકનાં નામે આપ્યાં છે, જેઓ . શાંતિદાસ શેઠના સંબંધમાં વિશેષ જાણવા માટે જુઓ, જૈન ઐતિહાસિક રાસમાળા, ભા. ૧. Page #347 -------------------------------------------------------------------------- ________________ રાસાર હમેશાં સૂરિજીની સેવામાં હાજર રહેતા હતા. સાતમી ઢાલમાં અમદાવાદનું કાંઈક અલંકારિક વર્ણન આપ્યું છે. પછી જણાવ્યું છે કે— શાંતિદાસ શેઠ, વર્ધમાનસાહ અને વાઘજીસાહના પુત્રો વિગેરે શહેરના શ્રાવકેએ મળીને વિચાર કર્યો કે સૂરિજી ત્યાં પુરામાં રહેલા છે પરંતુ ચેમાસામાં કીચડના લીધે આપણાથી હમેશાં ત્યાં શીરીતે જઈ શકાશે અને સૂરિજીની ભકિત કેમ થઈ શકશે માટે તેમને શહેરમાં લાવવા જોઈએ. એ વિચાર કરી બધા સૂરિજી પાસે ગયા અને ત્યાંથી તેમને મૂલાસાહના ઉપાશ્રયમાં પધરાવ્યા. દિવસ અને રાત ભક્તજને તેમની સેવામાં હાજરને હાજર રહેતા હતા. ગાયકજને નિરતર તેમના ગુણગાન કરતા હતા. શ્રાવિકાઓ ગલીઓ ગાતી હતી અને ઘર ઘર રાત્રિ જાગરણ થતાં હતાં. - આઠમી ઢાળમાં અમદાવાદના આગેવાન અને શ્રીમાન શ્રાવકેની નામાવલી આપી છે. તેમાં શાંતિદાસ શેઠના પુત્ર રતનસાહ, લખમીચંદ, માણેકચંદ અને હેમસાહ લક્ષ ખેંચે છે. તેમણે સં. ૧૭૧૭ માં પડેલા દુકાળ વખતે જગસાહની પેઠે લેકેના સંકટનું નિવારણ કર્યું હતું. તેમનું પણ રાજાઓ અને ઉમર વિગેરેમાં ઘણું માન હતું. બાદશાહ પણ તેમને સારે સત્કાર કરતે હો, વિગેરે. પછી બીજા ઘણું શ્રાવકનાં નામે આપી છેવટે જણાવે છે કે, શહેરના અને પ્રેમાપુર, રાજપુરા, નવાપુરા, અસાવલી, ઈદલપુરા, શેખપુરા, ઉસમાપુરા, મીરાંપુર, નિજામપુરા, અહિમ્મદપુરા, સકંદરપુરા, બીબીપુરા, કાલુપુરા ઈત્યાદિ સઘળા પુરાઓને શ્રાવકવર્ગ સૂરિજીની સેવામાં એકઠા થયે તે વખતે સૂરિએ છેલ્લે ઉપદેશ દીધું અને જણાવ્યું કે – સંવત્ ૧૭૧૫ માં અમારા પરમભક્ત અને પ્રાણ જેવા પ્રિય શાંતિદાસ સ્વર્ગે ગયા. અમારે પણ પિતાના એ સ્વધર્મને મળવા માટે જવાને અવસર આવી ચુકી છે તેથી અમે પણ હવે પ્રયાણ કરીશું. હમે સઘળાએ જે પ્રમાણે ધર્મારાધન કરે છે તે Page #348 -------------------------------------------------------------------------- ________________ રાજસાગરપ્તિ પ્રમાણે કરજો અને અમારે આ છેલ્લે ધર્મલાભ માનજે એમ કહી સૂરિજીએ પિતાને હાથ ઉંચે કર્યો અને તે જ વખતે પોતે ચારે આહારને ત્યાગ કરી અણસણ ઉચયું. ત્યાર બાદ ખંભાત, સુરત, બુહનપુર, પાટણ, રાધનપુર ઈત્યાદિ શહેરેના આગેવાન શ્રાવકેનાં નામ લઈ તેમને ધર્મલાભ પહોંચાડવાની સૂચના કરી. તે પછી ભાદ્રપદ માસના શુકલ પક્ષની છઠની રાત્રિએ સૂરિજી રાશી વર્ષનું આયુષ્ય સમાપ્ત કરી નિર્વાણ પામ્યા. તેમને પિતાના આયુષ્યના ૨૮ મા વર્ષમાં પંડિત પદ મળ્યું હતું. ચાર વર્ષ લગી પંડિત પદ ભગવ્યું. પછી ઉપાધ્યાયપદની પ્રાપ્તિ થઈ અને ૭ વર્ષ લગી તે પદે રહ્યા. ત્યાર પછી આચાર્ય પદ્ધી મેળવી અને તે પવી પાંત્રીસ વર્ષ સુધી ભેગવી ૮૪ મા વર્ષે સ્વર્ગસ્થ થયા. આ હિસાબે, સં. ૧૬૩૭ માં જન્મ, ૧૬૬પ માં પંડિત પદ, ૧૬૭૯ માં વાચક પદ અને ૧૬૮૬ માં આચાર્ય પદ મેળવ્યું હતું; એમ રાસમાં જણાવ્યા પ્રમાણે બરાબર મળી આવે છે. સૂરિજીના સ્વર્ગસ્થ થયાના સમાચાર સાંભળી શહેરને સકલ શ્રાવક-શ્રાવિકા સમુદાય એકત્ર થયું અને તેણે આચાર્ય (વૃદ્ધિસાગરસૂરિ) ને સૂરિજીના શબને પ્રક્ષાલન કરવાની વિનંતિ કરી. તેમણે મનમાં ધૈર્ય આણ પિતાના ગુરૂના શરીરને પ્રથમ નિર્મલ નીરથી સ્નાન કરાવ્યું. પછી પોતાના હાથે ચંદન વિગેરેનું વિલેપન કર્યું. પછી ઉત્તમ વસ્ત્રો પહેરાવી એક પાટ ઉપર સ્થાપન કર્યા. ત્યાર બાદ બધા સંઘે મલી શબની પૂજા કરવી શરૂ કરી. જેમાં સૌથી પ્રથમ શાંતિદાસ શેઠના પુત્રોએ તેની શરૂઆત કરી અને અગર, અબીર વિગેરે ઉવેખી સેના નાણું મૂકી અંગ પૂજા કરી. તેમના પછી વર્ધમાન સાહના પુત્રોએ અને વાઘજી સાહના પુત્રોએ તેજ પ્રમાણે પૂજા કરી. ત્યાર બાદ દેસી ગેવિંદ વિગેરે સકલસંઘે પૂજા કરી. આવી રીતે પૂજા કરતાં એકંદર અઢી હજાર રૂપીઆ ભેગા થયા હતા. Page #349 -------------------------------------------------------------------------- ________________ રાસસાર. પછી એક મહેટી માંડવી બનાવી અને તેને જરી કસબ વિગેરે અનેક પ્રકારનાં બહુમૂલ્યવોથી સજજ કરીને તેમાં સૂરિજીના શબને પધરાવી બહાર લઈ જવામાં આવી. તે વખતે સેના રૂપાના કુલે ઉછાળવામાં આવ્યાં. ઝવેરીવાડા સુધી ઘણા લેકેએ વધાવ્યા, પૂજા કરી અને અંતિમ દર્શન કર્યા. ત્યાર બાદ પૈસા વિગેરે ઉછાળતાં ઉછળતાં ગામના મુખ્ય બજારમાં થઈ રમશાન ભૂમિમાં તેમને લઈ જવામાં આવ્યા. તે વખતે સાથે લગભગ બે હજાર માણસે હતાં, અનેક પ્રકારના વાજિંત્રો વાજતાં હતાં અને સાથે નગર રક્ષક કેટવાલ પણ પિતાના લવાજમા સાથે ચાલતું હતું. રસ્તામાં પણ ઠેકાણે ઠેકાણે હજારે લેકેની ઠઠ જામી હતી. સ્મશાન ભૂમિમાં પંદર મણ સુખડની મહેટી ચિતા રચી તેના ઉપર માંડવી મૂકી. ચિતામાં સવામણુ અગર, પાંચ શેર કપૂર ઉપરાંત અંબર, કસ્તુરી અને ચૂએ વિગેરે પદાર્થો નાખવામાં આવ્યાં હતાં. તે પછી શબના મુખમાં સેના નાણું મૂકી, દૂધની ધારા દઈ, “નમે અરિહંતાણું” ગણી, સંઘ જનેએ અગ્નિસંસ્કાર કર્યો. પછી શ્રાવકવર્ગ પાછે ઉપાશ્રયે આવ્યા. ત્યાં વૃદ્ધિસાગરસૂરિ સાથે દેવવંદન કરી સૂરિના ગુણ સ્મરણ કરતો અને વિદ્યમાન આચાર્યને શેક શમન કરાવતે પિતાપિતાના સ્થાનકે ગયે. આ રાસ કૃપાસાગરના શિષ્ય તિલકસાગરે ર છે. રચ્યાની સાલ આપવામાં આવી નથી પરંતુ જે પ્રતિ ઉપરથી આ રાસ મુદ્રિત કરવામાં આવ્યો છે તે પ્રતિ સં. ૧૭૨૨ ની લખેલી હોવાથી, અર્થાત્ રાસનાયકના નિર્વાણ પછી, તેજ વર્ષે લખાયેલી હોવાથી, એની રચના પણ, સૂરિના નિર્વાણ પછી તુરતજ–ચાર છ મહિના નામાં જ–થયેલી જણાય છે. - રાસની હસ્તલિખિત પ્રતિ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના શાસ્ત્ર-સંગ્રહમાંથી જ પ્રાપ્ત થઈ હતી. પ્રતિ ઘણી જ ઉત્તમ રીતે અને મને હર લિપિમાં લખેલી છે. તેના એકંદર ૨૧ પત્રો હતાં. પ્રતિના અંતે લેખકે આ પ્રમાણે લખેલું છે – Page #350 -------------------------------------------------------------------------- ________________ રાજસાગરસૂરિ. संवत् १७२२ वर्षे श्रावणमासे शुक्लपक्षे तृतीयातिथौ गुरुवासरे तपागणगगनविकाशनसहस्रभानुनिखिलनृपतिमुकुटरत्नप्रभासलिलधौतपादारविन्दद्वितयसकलभट्टारकसभाभामिनीभालस्थलतिलकायमानभट्टारकशिरोवंतसभट्टारकश्री श्री श्री श्री श्रीराजसागरसूरीश्वरचरणकमलमधुकरायमाणसकलपण्डितशिरोमणिपण्डित श्री ५ श्रीशान्तिसागरगणिशिष्यगणिदयालसागरेण लिखितेयं प्रतिः ॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ JAWAANIRNAANAM છે પંડિત ન્યાયસાગર. હું ( રાસ ૬, પૃ. ૫૮-૮૫ ૧ રાસકાર પ્રથમ શંખેશ્વર પાર્શ્વનાથ, તથા સરસ્વતીને પ્રણામ કરી ન્યાયસાગર પંડિતના ચરિત્રની શરૂઆત કરે છે. મરુધર (મારવાડ) દેશના ભિન્નમાલ નામના પ્રસિદ્ધ નગરમાં જે વખતે રઠોડ અજિતસિંઘ રાજ્ય કરતું હતું, તે વખતે ત્યાં ઓસવાલ જ્ઞાતિને સાહ માટો કરીને એક ધર્મનિષ્ઠ અને શ્રીમાનું વ્યાપારી રહેતું હતું. તેનું નગરજનોમાં તેમજ રાજ્યમાં ઘણું સારું માન હતું. તેને રૂપવતી અને ગુણિઅલ રૂપા કરીને પત્ની હતી. એક દિવસે તેણિએ રાત્રિના અવસાન કાલના સમયે સ્વપ્નમાં આમ્રવૃક્ષ જે. અને તે હકીકત પતિને કહેતાં તેણે ગુરૂ પાસે તેનું ફળ પુછયું. ગુરૂએ “તમને બુદ્ધિમાનું અને પ્રભાવશાલી પુત્રની પ્રાપ્તિ થશે.” એમ ઉત્તર આપે. થોડા જ સમયમાં રૂપાને ગર્ભ રહ્યા અને ઉત્તમ ડોહલાસૂચિત નવમાસ પૂર્ણ થયે, સંવત્ ૧૭૨૮ ના શ્રાવણ માસના શુકલપક્ષની અષ્ટમી વ્યતીત થયે અને નવમીના પ્રારંભે સૂર્યોદય વમાં પુત્રને જન્મ આપે. તે પુત્રનું નામ નેમિદાસ રાખવામાં આવ્યું. બાળપણથી જ નેમિદાસ બુદ્ધિમાન, ચંચલ, ચતુર અને શાંભલતાંની સાથે જ વિદ્યા ગ્રહણ કરનારે જણાશે. જ્યારે તે લગભગ આઠ વર્ષને છે ત્યારે તેને પિતા વ્યાધિગ્રસ્ત થઈ મરણ પામે. પિતાના મરણથી બાલક નેમિદાસના મન ઉપર ઘણી અસર થઈ અને તે સંસારની અસારતા સમજી વૈરાગ્ય તરફ મન વાળવા લાગ્યા. ના પિત ના ઈને (કાકાને છે, પોતાને વિવાહ કરવાના વિચારમાં ગુંથાએલા જોઈ ને મેદાસે તેમ કરવા ના પાડી. અને પિતે Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૫. ન્યાયસાગર. લગ્ન કરવા અનિચ્છા દર્શાવી. નેમિદાસ હંમેશાં ગુરૂ પાસે જઈ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરતા અને નવકારશી, પારસી, એકાસણાદિ વ્રત પચ્ચખ્ખાણ કરતા. એક વર્ષ વીત્યા પછી અર્થાત્ જ્યારે તે નવ વર્ષના થયા ત્યારે તેના કાકાએ તેને ભણવા માટે નિશાળે મુકયેા. થોડાજ સમયમાં તેણે પોતાની તીવ્રબુદ્ધિને લીધે અધ્યાપકની પ્રીતિ સંપાદન કરી લીધી અને વિદ્યા પણ સઘળી ગ્રહણ કરી લીધી. આથી તેની માતા અને કાકા વિગેરે કુટુબીજના ઘણાં ખુશી થયાં. એક દિવસે નેમિદાસ પોતાના કાકા સાથે ચૈત્યહારવા (દેવદર્શન કરવા) અર્થે ગયા. મારિમાં દેવદર્શન કરી ગુરૂવ'દન કરવા અન્ને જણા ઉપાશ્રયે ગયા. ત્યાં તે વખતે ઉત્તમસાગરજી નામના મુનિ પોતાના શિષ્ય પરિવાર સાથે ચાતુર્માસ રહેલા હતા. તેમનુ વ્યાખ્યાન સાંભળી નેમિદ્રાસની સુષુપ્ત વૈરાગ્યવૃત્તિ જાગૃત થઇ અને તેણે પેાતાના કાકાને, પેાતાના દીક્ષા લેવાના વિચાર જણાવ્યેા. કાકાએ, તેના ઘણા આગ્રહથી અનુમતિ આપી અને ખાલક નેમિદાસને ઉત્તમસાગરજી ગુરૂ પાસે મૂકયેા. શુભ મુહુર્ત્ત ોઇ ગુરૂએ દીક્ષા આપી અને નેમિદાસને બદલે ન્યાયસાગર નામ સ્થાપન કર્યું. ભિન્નમાલના શ્રાવકવગે ઘણા દ્રવ્યના વ્યય કરી તેના દીક્ષા મહેાત્સવ ઉજન્મ્યા. હવે, ન્યાયસાગરને પ્રથમ ગુરૂ મહારાજે ષડાવશ્યક શીખવી, ક્રમથી જીવવિચાર નવતત્ત્વ, દ્રવ્યગુણુપર્યાયસ્વરૂપ, ક ગ્રંથ, ક`પ્રકૃતિ વિગેરે સઘળા પ્રકરણ ગ્રંથા શીખવ્યા. પછી ગણધર ગ્રથિત આગમને અભ્યાસ કરાવ્યેા. જૈન વ્યાકરણ, ( સિદ્ધહેમશબ્દાનુશાસન ? ) હરિભદ્રસૂરિ અને યશોવિજય ઉપાધ્યાયના રચેલા પ્રાઢ અને ગહન ગ્રંથાના પણુ સાથે અભ્યાસ કર્યા લધુ કામુદ્દી, સિદ્ધાન્તકામુદ્રી, અને સવાલક્ષ શ્લોક પ્રમાણ મહાભાષ્ય ( પાત'જલ મહાભાષ્ય ), નૈષધાદિ પાંચ કાવ્ય, અલંકાર શાસ્ત્ર અને જ્યાતિષશાસ્ત્રનુ પણ ચચેષ્ટ અધ્યયન કરી તેમાં પ્રવીણતા મેળવી. આવી રીતે શાસ્ત્રાભ્યાસ કરતા કરતા તેમજ ગુરૂમહારાજની Page #353 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર. સેવાના લાભ લેતા લેતા એક વખતે સાહુજાનપુર અને સારંગપુર ( માલવામાં આવેલા) તરફ વિહાર કર્યાં. ત્યાં રહીને ન્યાયશાસ્ત્રઓનુ પઠન કરવુ' શુરૂ કર્યું અને થોડાજ સમયમાં તર્કસ'ગ્રહ, તર્ક ભાષા, ન્યાયમ‘જરી, મુક્તાવલી, ચિંતામણિ, શિરોમણિ અને મકરાનાથી વિગેરે ગ્રંથા ભણી ગયા. આવી રીતે ન્યાયસાગરે સર્વ શાસ્ત્રોના અભ્યાસ કરી ઉત્તમ વિદ્વત્તા મેળવી સારા સારા વિદ્વાનોના મનહરણ કરવા માંડયાં. પોતાના શિષ્યની આવી શકિત અને વિદ્વત્તા જોઇ ગુરૂ મહારાજને પણ ઘણા આનદ થતા. ન્યાયસાગરની જ્યારે ત્રીસ વર્ષની અવસ્થા થઈ ત્યારે ઉત્તમસાગરજીના સ્વર્ગવાસ થયા અને સંઘે તેમને મહાત્સવ કરી, ગુરૂજીની ગાદી ઉપર બેસાડયા. 3 a હવે એક સમયે સાઠ સાધુઓના પિરવાર સાથે ન્યાયસાગરજી લેર ગામમાં ઋષભદેવની (જેને કેશરીયા તીથ કહેવામાં આવે છે તેની ) યાત્રા કરવા અર્થે આવ્યા. ત્યાં તે વખતે નરેન્દ્રકીતિ નામના હુબડગચ્છ ( દિગંબર સપ્રદાય ) ના આચાય આવેલા હતા અને શાંતિવિજય નામના ખીજા એક શ્વેતાંબર વિદ્વાન પણ ત્યાં હાજર હતા. ન્યાયસાગરજીના સાધુઓને જોઇ દિગબર આચાર્ય શ્વેતાંબરા માટે હલકા શબ્દો ઉચ્ચારતા અને પેાતાની વિદ્વત્તાના ગવ દેખાડતા. તે જોઇ શાંતિવિજય આદિ સાધુઓએ ન્યાયસાગરજીને દિગબરાચાર્ય ના મદ ઉતારવા આગ્રહ કર્યાં તેથી તેની સાથે શાસ્ત્રાર્થ કરી ઢિંગ’ખર ભટ્ટારકને પરાજય કર્યો અને તેની જે પાલખી હતી તે ખુંચવી લેવામાં આવી ! આવીજ રીતે, ન્યાયસાગરજીએ ઉજેણીમાં કુમતિને ( મૂર્તિપૂજા ઉત્થાપકોને ) હરાવી જિનમૂતિની સિદ્ધિ કરી, સિદ્ધપુરમાં પણ તુઢકા સાથે વાદ કરી તેમના પરાજય કર્યાં. એક વખતે તેઓ ફરતા ક્રૂરતા દશરથપુર ( માલવામાં આવેલા મદસાર શહેર માં આવ્યા. ત્યાંના નગરાધીશ કાઇ યવન ( મુસલમાન ) હતા. તે પાતાના કાઈ કાની સિદ્ધિ માટે ન્યાયસાગરજીને પ્રશ્ન પૂછવા આભ્યા. ન્યાયસા Page #354 -------------------------------------------------------------------------- ________________ પં. ન્યાયસાગર. ગરજીએ “ કાર્યની સિદ્ધિ થશે ' એવા જવાબ આપ્યા અને થોડાજ સમયમાં તેને મનોરથ સિદ્ધ થયા. આથી તે યવનને ન્યાયસાગરજી ઉપર ઘણા સદ્ભાવ થયા અને કેટલાક ‘માલ' (દ્રવ્ય) લઇ તેમને ભેટ તરીકે આપવા લાગ્યા. પરતુ ન્યાયસાગરજીએ તે હુમે સાધુ હોવાથી તમારી ભેટ સ્વીકારી શકતા નથી, વિગેરે સમજાવી તેને વિદાય કર્યાં. પછી ન્યાયસાગરજીના મનમાં ઘણાજ વૈરાગ્ય આવ્યા અને પરિગ્રહને પાપનું મૂળ જાણી તેનો સર્વથા ત્યાગ કર્યાં. ત્યાર પછી યાવજીવ લગી પાંચ વિગઇના ત્યાગ કરી અને સ`વત્ ૧૭૬૩ માં ક્રિયા-ઉદ્ધાર કરી શુદ્ધે આચાર પાલવા લાગ્યા, 31 આવી રીતે વરાગ્યવૃત્તિયુકત થઇ અનેક નગર અને દેશમાં વિચારતા તથા પેાતાની વિદ્વત્તાવડે ઘણા ભવ્યજીવાને પ્રતિબાધ કરતા ન્યાયસાગરજી એક વખતે અમદાવાદ આવ્યા. ત્યાં ઘણા લોકોને ધર્મોપદેશ આપ્યું. તેમના ઉપદેશથી ચ્યાર ગૃહસ્થાએ સ`સારની વિરસતા જાણી તેમની પાસે દીક્ષા લઇ શિષ્ય થયા. બધા મળીને તેમને નવ શિષ્ય હતા. : ત્યાં, અમદાવાદમાં પણ હૃઢિયાની સાથે ચર્ચા કરી, ૬ ચૈત્ય ’ શબ્દનો અર્થ જે તે લોકો ‘ જ્ઞાન ” કરતા હતા, તે ખોટા ઠરાવી, આગમ અને તેમની ટીકા, ભાષ્ય, ચૂર્ણ વગેરેથી ૮ ચૈત્ય એટલે શિખરખદ્ધ મંદિર ' એવુ સિદ્ધ કરી આપી તેમને નિરૂત્તર કર્યા. અમદાવાદથી વિહાર કરી ન્યાયસાગરજી જુદા જુદા તીર્થાંની યાત્રા કરવાના સકલ્પ કરી, પ્રથમ શત્રુ ંજયતીર્થે ગયા. ત્યાં ઋષભજિનની યાત્રા કરી, સાહ સામીદાસની સ્ત્રીએ કરાવેલાં ખિ ખાની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી ભાવનગરના સ`ઘના આગ્રહને લઇ ત્યાં ગયા. અને ત્યાં પણ કેટલીક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી ઘેઘાસ્થિત નવખંડા પાર્શ્વનાથની યાત્રા કરી ગિરનારતીર્થે ગયા. આવી રીતે-આબુ, તાર’ગા, પાટણ વિગેરે સ્થળાના ચૈત્યેા જુહારતા દક્ષિણ દેશમાં વિહાર કર્યા. ત્યાં અંતરીક્ષ પાર્શ્વનાથની યાત્રા કરી. ત્યાંથી અવરગામાદ ગયા. ત્યાંના સંઘે ઘણા આડંબરપૂર્વક તેમના નગર પ્રવેશ કરાખ્યું. Page #355 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર. ત્યાં બુહનપુરના સહ કસ્તુરચંદની વિનંતી આવી કે –મહે પાર્શ્વ નાથને જન્મ મહોત્સવ કરવા સામગ્રી એકઠી કરી છે અને તે આપના હાથે કરવાને છે માટે આપ અહિં પધારે. તે વિનંતીને સ્વીકાર કરી ન્યાયસાગરજી બુહનપુર ગયા અને ત્યાં બિંબપ્રતિષ્ઠા પણ કરી. પછી ત્યાંથી ગુજરાત તરફ વિહાર કર્યો. ત્યાં સુરત, જબુસર અને ખં ભાત વિગેરે ગામમાં વિચરતા હતા, એટલામાં ગર૭પતિ (આચાર્ય) ને નવાનગર તરફ જવાને આદેશ (હુકમ) આવતાં તે તરફ વિહાર કર્યો. રસ્તામાં ચાલતાં કઠગાંગડ ૪ નામના ગામ સુધી પહોંચ્યા હતા, એટલામાં ત્યાં શરીરમાં વ્યાધિ પેદા થયે. આ વાતની અમદાબાદના લેકેને ખબર પડતાં તેઓ તે ગામમાં આવ્યા અને શરીરની શિથિલતા જોઈ ચોમાસું અમદાવાદમાં કરવા આવવા માટે વિનંતી કરી. તેમની તે વિનંતીને સ્વીકાર કરી ન્યાયસાગરજી અમદાબાદ ગયા અને લુહારની પિલના ઉપાશ્રયે ઉતર્યા. ત્યાં શરીર દિન પ્રતિદિન વધારે ક્ષીણ થતું ગયું અને એવી રીતે ચાર વર્ષ વ્યતીત થઈ ગયાં. સાવ ન્યાનચંદ અમીચંદ આગેવાન થઈને ન્યાયસાગરજીની ઘણું સેવા ભક્તિ કરી અને તેમની સારવાર માટે ઘણું દ્રવ્ય ખર્યું. તેમજ સાહ લાલચંદને પુત્ર મોતીચંદ કે જેની કીતિ રાજનગરમાં ઘણી પ્રસરેલી હતી તે પણ, ન્યાયસાગરજીની સેવામાં સતત હાજર રહેતું હતું. તેણે તેમની સેના રૂપાના નાણાવટે નેવે અંગે પૂજા કરી અને તેમના માનમાં “અડાઈ મહોત્સવ રાત્રિ જાગરણ, સાધમિવાત્સલ્ય, પૂજા અને પ્રભાવના વિગેરે અનેક ધર્મ કૃત્ય કર્યા. તેવીજ રીતે મલચંદ સાહના પુત્રો ઝવેર અને પાનાચંદે પણ સાધર્મિવાત્સલ્ય વિગેરે કરી પુષ્કળ દ્રવ્યને વ્યય કર્યો. ગુરૂભક્તા શ્રાવિકા કુસલબાઈ ગુરૂજીના ઔષધ વિગેરેની બધી વ્યવસ્થા કરતી હતી. * જે પ્રતિ ઉપરથી આ મુદ્રણ થયું છે તેમાં “કેહગામડ' નામ છે પરત અક્ષરો જરા અસ્પષ્ટ જેવા છે. પરંતુ પાછળથી જે બીજી પ્રતિ મળી તેમાં સ્પષ્ટ અને ચોખ્ખી રીતે “ગાંગડ’ છે અને તેજ યથાર્થ છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ પં. ન્યાયસાગર, પં. મણિસાગર, ઉદયસાગર, ધીરસાગર, અને જયસાગર નામના ચાર શિષ્ય તેમની સેવામાં નિરત હતા. આવી જાતની ચતુર્વિધ સંઘવડે કરાયેલી સારવાર સાથે છેવટે જ્યારે અંતસમય નજીક આવ્યા ત્યારે ન્યાયસાગરજીએ ચ્યાર શરણનું સ્મરણ કરી અણસણ ઉચયું અને બધા સંઘને અંતિમ શિખામણ અને હિતોપદેશ આપી સંવત્ ૧૭૯૭ ના ભાદ્રવા વદી અષ્ટમીના પ્રાતઃકાલે તેમણે દેહત્યાગ કર્યો. નવમી ઢાલમાં, રાસકાર, અમદાવાદના કેટલાક આગેવાન શ્રાવકેના નામ આપે છે અને તેમણે આબર પૂર્વક ન્યાયસાગરજીના શબને કદમપુરાની વાડીમાં, અગ્નિ સંસ્કાર કરી ત્યાં સ્તપ બનાવી તેમાં ચરણ સ્થાપના કરી, એટલું જણાવી ઢાળની અને સાથે ચરિત્રની સમાપ્તિ કરે છે. દશમી ઢાળ, ચરિત્ર નાયક અને રાસકર્તાની ગુરૂ પરંપરા જણવવા અર્થે રચવામાં આવી છે. અત્રે એ જણાવવું આવશ્યક છે કે, પ્રથમ જે પ્રતિ ઉપરથી આ રાસ મુદ્રિત કરવામાં આવ્યું છે તે પ્રતિ પ્રવર્તકજીના શાસ્ત્ર સંગ્રહમાંની હતી અને લિપિ ઉપરથી જીર્ણજ જણાતી હતી. પરંતુ, તેનું એક અંતિમ પત્ર અનુપલબ્ધ હતું અને તેના લીધે પ્રશસ્તિવાળી ઢાળને કેટલેક ભાગ અપૂર્ણ જ છપાવવો પડે. પછીથી કાર્ય પ્રસંગે જ્યારે હું (સંપાદક) છાણું મુકામે ગયે, ત્યાં ત્યાંના જ્ઞાનમંદિરમાં સંરક્ષિત પંન્યાસશ્રીઆમુંદસાગરજી-હવે શ્રીસાગરાનન્દસૂરિ–ના શાસ્ત્રસંગ્રહમાં તપાસ કરતાં આ રાસની પ્રતિ ઉપલબ્ધ થઈ આવી. આ પ્રતિ સંપૂર્ણ છે અને તેમાં છેવટને ભાગ પણ મજુદ છે તેથી એ આખી ઢાળ અત્રે આપવી આવશ્યક છે. તપગચ્છમાંહિ અધિકવિરાજે, આનંદવિમલસૂરિ ગાજે રે; તે સમે તે જાણે, વિઝાય શ્રીવિદ્યાસાગર મનિ અPરે. ૧ ભવિયણ ભાવ ધરીને વદ, આંકણ. છઠ છઠ આંબિલને તપ કીધે, સ્વર્ગ તણાં સુખ લીધાં રે. આ ગયે છીએ ભાઇ મળી છે Page #357 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર. ૨૪ તત્પટ ધમસાગર ઉવઝાયા, સહુ પ્રણમે જેહના પાયા રે; તત્પટ વિમલભાધિ ધીરા, તત્પટ પદ્યાધિ હીરા રે. ૨ તાસ પાટ ઉવઝાય સુખંકર, શ્રી કુશલસાગર ધુરંધર રે; તત્પટ ઉત્તમસાગરજી સેહે, સવિ પંડિતના મન મેહે રે. ૩ તાસ પાટ પંકજ સમજાણે, યથા ન્યાયસાગરજી ભાણે રે, જિનવર ધર્મ બહુ અજુઆ, કુમતિવાસને ટા રે. ૪ શ્રીપૂનિમગષ્ઠ અધિકે ગાજે, ઢઢેર શાખા છાજે રે; શ્રીભાવપ્રભસૂરિ તખત વિરાજે, વાદીમતને ભાજે રે. ૫ સંઘે વિનતી ગુરૂને કહાવી, શિષ્ય મોકલો ચિત્તમાં ઠરાવી છે ગુરૂ આદેશે શિષ્ય પુણ્ય આવ્યા, પૂનિ મગછ સંઘ મનિ ભારે ૬ શ્રીપુણ્યરત્નને વાણી સુંદર, સંઘે કહી અતિ સારી રે; શ્રીજયસાગરજીના કાથી, નિર્વાણ રચ્ચે સુખકારી રે. શ્રી પુણ્યરને ગુરૂ સુપસા, પં. ન્યાયસાગર ગુણગાયા; સંવત્ સતર સતાણુઆ વર્ષે, આશ્વિનવદી રવિવાર સહાયારે. પંચમીદિન સંપૂર્ણ કી, વિન્ન રહિત ઉજમાલો રે; ભણસ્ય ગણુયૅ જે સાંભલયૅ, તસઘરિ લ૭િ વિશાલે રે. __ इतिश्री न्याय सागरजी निर्वाणरास संपूर्णः । संवत् १७९७ ना वर्षे ज्येष्ठ वदि ५ रवौ संपूर्णः ॥ આ પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે,--રાસનાયક ન્યાયસાગરજી મહોપાધ્યાય ધર્મસાગરજીની સંતતિમાંથી ઉતરી આવેલા હેઈ તેમનાથી પાંચમી પેઢીએ થએલા છે. ગુરૂપરંપરા આ પ્રમાણે છે – મહોપાધ્યાય ધર્મસાગરજી (હીરવિજયસૂરિના સમકાલીન) ઉપાધ્યાય વિમલસાગર ઉપાધ્યાય પદ્મસાગાર (જગશુરૂ કાવ્યદિના કર્તા) ઉત્તમસાગર ન્યાય સાગર Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૫. ન્યાયાસાગર ન્યાયસાગરજીએ કેટલાક ગ્રંથાની રચના કરી હાય તેમ જણાય છે, તેમની એક કૃતિ મ્હારા જોવામાં આવી છે અને તે સસ્કૃતમાં ચમકમય સ્તુતિ રૂપે છે. તેના ઉપર ટીકા પણ પાતેજ કરેલી છે. વડોદરાના જ્ઞાનભંડારમાં એ કૃતિની પ્રતિ છે. રાસકર્તા, ચરિત્રનાયકના સમુદાયના ન હોઇ-સમુદાય શું પણ ગચ્છના પણ ન હેાઇ-અન્યગચ્છીય છે એ ખાસ ધ્યાન ખેચવા લાયક આખત છે. રાસ લેખકનુ નામ પુણ્યરત્ન છે અને તેઓ પૂનમીઆ ગચ્છની ઢઢરવાડાની શાખાના આચાય ભાવપ્રભસૂરિના *અનુયાયી છે. અમદાવાદના પૂનમિયા ગચ્છના સધના આગ્રહથી તેમને ચામાસુ કરવા તેમના ગચ્છનાયકે ત્યાં મેાયા હતા. તેજ વર્ષે ન્યાયસાગરજીનું નિર્વાણ થવાથી, તેમના શિષ્ય જયસાગરના કહેવાથી પુણ્યરત્ને આ રાસની રચના કરી છે. ચરિત્રનાયકના મરણ પછી ૨૭-૨૮ દિવસે તેની સમાપ્તિ થઈ છે. અન્યગચ્છીય વિદ્વાન સાધુ આવી રીતે ન્યાયસાગરજીના નિર્વાણ રાસની આવી ભકિતભરેલી રચના કરે એ હકીકત અવશ્ય તેમના ગારવ અને સાધુત્વની સૂચક હોવી જોઇએ. મુનિ જિનવિજય. * પૂનમિયા ગચ્છની આ શાખાનું નામ, પાટણમાં આવેલા ઢંઢરવાડામાં આ સમુદાયના ઉપાશ્રય અને પાટ આવેલાં હેવાથી તેના ઉપરથી પડયું છે. એ સ્થાન ઘણા જૂનાં સમયથી એ લેકાવુ છે એમ કેટલાક પુરાવાઓથી જણાય છે. હાલમાં પણ તેનું અસ્તિત્વ છે, ભાવપ્રભસૂરિ એજ સ્થાને એક વિદ્વાન આચાર્ય ન્યાયસાગરજીના સમકાલીન થઇ ગયા છે. તેમણે શેવજયેાધ્યાયના કેટલાક ગ્રથા ઉપર ટીકા ટિપણ લખેલાં છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ DEESAINIUSESSIDigiLi[BE]LISTEE પંડિત વીરવિજય રેસ ૭, પૃષ્ઠ ૮૬-૧૦૫ તેમના શિષ્ય રંગવિજયે આ રાસ રચ્યો છે તેમાં પ્રથમ શબેશ્વરપાર્શ્વનાથ, પદ્માવતી, અને સરસ્વતીને નમન કરી તે જણાવે છે કે રાજનગર કે જ્યાં અનેક સુંદર જિન પ્રાસાદ છે અને જ્યાં શેઠ હેમાભાઈના પુત્ર શેઠ પ્રેમાભાઈ (નગર શેઠ) વસે છે ત્યાં શાંતિદાસને પાડે એ નામની પ્રધાન પિળ ઘીકાંટા આગળ આવેલ છે તેમાં જસર નામને બ્રામ્હણ પિતાની પ્રિયા નામે વિજયા સહિત રહેતે હતે. તેને એક પુત્રી નામે ગંગા અને એક પુત્ર નામે કેશવ થયા હતા. કેશવ મેટો થતાં તેને રળીયાત નામની એક વિપ્ર કુમારિકા સાથે પરણા. કેશવ અઢાર વર્ષનો થયો એટલે ભીમનાથ ગામે માતા સહીત ગયે ને ત્યાં એક દિવસ માતાએ ગાલ દેતાં કલહ થયે એટલે કેશવ રેચક ગામ ગયે. ત્યાંથી પાલીતાણે જતાં રેગ થયે, ઘણા ઉપાય કરતાં તે મટે નહી. શુભવિજય ગુરૂ મળતાં તેને રેગ ગ. પછી કેશવે પિતાને ઘેર જવાની આજ્ઞા માગી એટલે ગુરૂએ કહ્યું કે ઘેર જઈ શું કરવાનું છે? અમારી પાસે દીક્ષા. કેશવે વિચાર કરતાં તેમ કરવા કબૂલ કર્યું. ગુરૂએ ખંભાત જઈ દીક્ષા આપવા જણાવ્યું, ત્યારે કેશવે વચમાં કઈ સારું ગામ આવે ત્યાંજ દીક્ષા લેવા કહ્યું વિહાર કરતાં માર્ગમાં પાનસર પહોંચ્યા, ત્યાં ગુરૂએ સં ૧૮૪૮ ના કાતિક માસમાં કેશવને દીક્ષા આપી નામ વીરવિજય પાડ્યું. ખંભાતના સંઘને કહેવરાવતાં ગુરૂ શિષ્યને સામૈયા સાથે ખંભાતમાં પ્રવેશ કરાવ્યું. શુભવિજયને ધીરવિજય અને ભાણુવિજય એ Page #360 -------------------------------------------------------------------------- ________________ ક૭ પ. વીરવિજ્ય. બે શિષ્ય હતા અને વીરવિજય તે ત્રીજા. વીરવિજયે ગુરૂની ભક્તિવૈયાવચ્ચ અપૂર્વ ભાવથી કરી, અને અભ્યાસ પણ સતત કરી પંચકાવ્ય, છદર્શન, આગમાદિ અવલેક્યાં. ભાણુવિજય ગુરૂઆજ્ઞાથી ગ્રામાંતર વિહર્યા, જ્યારે ખંભાતમાં શુભવિજય ગુરૂ અને ધીર તથા વીર બને શિષ્ય રહ્યા. અત્ર વીરવિજયે સં. ૧૮૫૮ માં શુલિભદ્રની શિયલેવેલ તેમજ અષ્ટપ્રકારી પૂજા પદ્યમાં રચી ધીરવિજય ત્યાં ખંભાયતજ રહ્યા અને શુભવિજય વિરવિજય-ગુરૂશિષ્ય (લુહાર) ની પિળમાં ઉતર્યા. ત્યાંથી વટપદ્રમાં (વડોદરામાં) જઈ સૂત્રના ગ સંઘસમક્ષ વહેવરાવ્યા, અને વીરવિજયએ ગુરૂને પંન્યાસપદ આપ્યું. ચેગ વહીને સૂત્રનું વાંચન~વ્યાખ્યાન થાય એ જિનાજ્ઞા અનુસાર હવે વીરવિજય તેના અધિકારી થયા. અત્ર શુભવિજય સં. ૧૮૬૦ ના ફાગણ સુદ ૧૨ ને દિને સ્વર્ગવાસ પામ્યા. વીરવિજયે ઉપદેશ આપી સંઘને વિહારની ઈચ્છા જણાવી નીકળ્યા. લીબડી, વઢવાણ, જઈ સુરત શહેરમાં આવ્યા. સુરતના સંઘે ઘણું આડંબર પૂર્વક તેમનું સામૈયું કર્યું. તે જોઈ ત્યાં રહેનારા જતિએ કકળ્યા અને તેમણે તીથિને ઝગડો ઉત્પન્ન કર્યો. આ વખતે સુરત ઉપર પીવાળા (અંગ્રેજ) નું રાજ્ય હતું. ત્યાં વાત જતાં તિઃશાસ્ત્રના પ્રમાણે વીરવિજયે ખુલાસો કરતાં અંગ્રેજે જેશીને બોલાવી અને તેને પૂછતાં વીરવિજયનું કથન સત્ય લાગતાં જતિઓને દંડ્યા અને ત્યારપછી શાંતિ જળવાઈ. પછી અમદાવાદ આવ્યા ત્યાં ભકીની પોળમાં જગા લઈ લાલભાઈ કીકુ વગેરેએ પિષધશાળા કરાવી અને ત્યાં વિરવિજય ગુરૂને પધરાવ્યા. અહીં સં. ૧૮૭૮ માં ઢંઢક સાધુઓએ પ્રતિમાનું ઉત્થાપન કર્યું અને તેના વાદમાં ઉતર્યા. કલેશ વધે, વાત સરકાર-દરબાર ચડી. ભુજથી આણંદ શેખરજી આવ્યા, અમદાવાદમાં ખુશાલવિજય અને માનવિજય હતા, બેડેથી દલિચંદજી લબ્ધિવિજય સાથે આવ્યા. Page #361 -------------------------------------------------------------------------- ________________ રાસ-સારે. ૩૮ જવાબ અધિકાર છે એ કરી અને આ ' આમ સાધુ પરિવાર એકઠા થયે, અને જૂદા જૂદા ગામથી સંઘના પ્રતિષ્ઠિત માણસો આવ્યા અને આ બધા સાથે લઈ દરબારમાં ગયા. શ્રાવકમાં શ્રીમાલીના શેઠ ભગવાનશેઠ, ઈચ્છાશા, વખત માનચંદ (કે જે મુસદી હતા), હરખા માનચંદ વગેરે હતા. વીસનગરથી ગલાસા જેચંદશા વગેરે રાવ્યા હતા. તે બધા ભેગા મળી દરબારમાં ગયા. સાહિબે વીરવિજ્યજીને ખુરશી પર બેસાર્યા, પછી ઢંઢકને લાવ્યા. તેમના તરફથી જેઠારિખ આવ્યા. તેમને પ્રશ્ન પૂછતાં ઉત્તર ન મળવાથી તેને બદલે નરસીરિખને બોલાવી તેને સવાલ પૂછતાં જવાબ મળે નહિ. સાહેબે તેમને ફરીવાર ન પૂછતાં સૂત્રમાં પ્રતિમાને છે અધિકાર છે એ પૂછતાં શ્રાવકેએ અને વીરવિજયે તેને અધિકાર બતાવતાં તે વાત સાચી ઠરી અને આ રીતે છત થઈ. વિરવિજયે ૪૫ સૂત્રની વાંચના કરી અનેક શ્રાવકેને શ્રદ્ધાવંત કર્યા. તેમાં મુખ્ય નગરશેઠ હેમાભાઈના પુત્ર પ્રેમભાઈ અને ભુરાભાઈ શેઠ, ભવાન ગમાનના જ્યેષ્ઠ પુત્ર (પાટવી) દલીચંદ, રૂપચંદ પાનાચંદના પુત્ર ઉમાભાઈ અને ત્રિકમદાસ વિગેરે. ખેત્રપાલ પિળના બધાને શ્રાવક બનાવ્યા. શ્રાવિકાઓમાં મુખ્ય હઠીસીંઘ શેઠનાં પત્ની હરકુંવર શેઠાણી હતાં. સં. ૧૮૯૩ ના મહાવદ ૧૧ ને દિને અંજનશલાકા કરી અને મુંબાઈવાલા મોતીશા શેઠે સિદ્ધાચલ ઉપર ટુંક કરાવી. જિનબિંબ સ્થાપના કરી. આ રીતે પાંચ હજાર પ્રતિમા સ્થાપી. આથી મતીશાના પુત્ર ખીમચંદભાઈ ખુશી થયા. - રાજનગરમાં એસવંશીય કેશરીસિંહ સુત હઠીસિંઘ શેઠ પ્રતિષ્ઠિત હતા, તેમણે વીરવિજયના ઉપદેશથી એક માટે જિન પ્રસાદ કરાવ્યો, પરંતુ તેની અંદર પ્રતિમાની સ્થાપના કરાવવાની હોંશ ઘણી છતાં તેમ થાય તે પહેલાં સદરહુશેઠ સ્વર્ગે સિધાવ્યા. તેમની પત્ની હરકુંવર શેઠાણીએ શેઠને શેક મૂકી પ્રતિમા પધરાવાનું ધર્મકાર્ય કર્યું. અંજનશલાકા કરાવી અઢળક ધન ખર્યું. Page #362 -------------------------------------------------------------------------- ________________ પં. વીરવિજય [આ દહેરું અમદાવાદમાં એક જાણવા અને જોવા ગ્ય સ્થળ લેખાય છે. તેના સંબંધમાં ગુજરાત સર્વસંગ્રહમાં-આવૃત્તિ ૧૮૮૬ પૃ. ૪૨૫ માં જણાવેલું છે કે “શહેર બહાર ઉત્તરેથી શરૂ કરતાં દિલ્લી દરવાજાની પેલીપાસ કેમ્પના રસ્તાની જમણી મેર હઠીસીંગનું દહેરૂ છે. એ ધર્મશાળા તથા બંગલા સાથે ૧૮૪૮ માં દશલાખને ખરચે બંધાઈ રહ્યું હતું. દહેરૂં પ્રેમચંદ સલાટે સણગારની મેટામાં મેટી દાલતે પૂરૂં કીધું છે. કોતરકામ ઉતરતું છે, શિલ્પ ઘાટી સ્વચ્છ નથી પણ કામ એવું તવંગર છે કે જે કાળમાં જૈન શિલ્પને ઉત્કર્ષ હતો તે કાળના જેવુંજ, ને તે ઉપરથી જણાય છે કે હજીપણ ગુજરા તમાંથી બાંધવાનું ને પથ્થર કાપવાને હાર ગયે નથી. દેશમાં બાવન ગોખલા છે ને એક એકમાં તીર્થંકરની કે કઈ સાધુની આર સની મૂર્તિ છે. દહેરામાં મુખ્ય મૂત્તિ ધર્મનાથની છે.”] . - વીરવિજયપાસે અંજનશલાકા કરાવી બિંબસ્થાપનાનું મુહુર્ત દીનાનાથ જોશીને સાથે રાખી લેવરાવ્યું ને તે સં. ૧૯૦૩ નાં માહા વદ ૧૧ ને દિને આવ્યું. તે દિને ગુરૂના વચનાનુસાર સર્વ ક્રિયા કરી શેઠાણી તથા શેઠના નાના ભાઈ નામે ઉમાભાઈએ મળી તે પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવ્યું. પછી વિરેષાવશ્યક સૂત્ર કે જે ન્યાયથી પૂર્ણ અને તેથી દુર્ઘટ છે તે ગુરૂએ વાંચ્યું અને ૪૫ આગળના પેગ વહેવરાવી શિષ્યાદિ (રાસકર્તા સહિત) પર ઉપકાર કર્યો. સે. ૧૯૦૮ ના શ્રાવણ માસમાં ગુરૂને વ્યાધિ થયો અને ભાદરવા વદ ત્રીજને ગુરૂવારે તે ગુરૂએ સ્વર્ગગમન કર્યું. પ્રેમભાઇ શેઠ, મગનભાઈ, ઉમાભાઈ, વગેરે અગ્રણી શેઠીઆએ એકઠા થઈ શિબિકા કરી મૃતશરીરને તેમાં પધરાવી ગાજતે વાજતે લઈ જઈ દાહ કર્યો. તે દિવસે સર્વ બજારો બંધ રહી ગુરૂના પટ્ટપર આસો માસની વિજયદશમીને દિને રંગવિજયને સ્થાપ્યા. જે તીથિએ સ્વર્ગવાસ થયે તે દરમાસે આવતાં ઘણું ગૃહકાર્ય મૂકી પિષધ વ્રત પાળતા હતા. બારમાસ જતાં ૧૯૦૧ (૧૯૦૯) ના માહ સુદ ૬ ને સોમવારે સ્વર્ગસ્થ ગુરૂનાં પગલાં સ્થાપ્યાં. Page #363 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર. ૪૦ વીરવિજયે અનેક ગ્રંથ અનાવ્યા છે તેમાં સ’શયને દૂર કરે તેવા પ્રશ્નચિ'તામણિ ગ્રંથ મહત્ત્વના અને મુખ્ય છે. આ રાસના કરનાર વીરિવજયનાજ શિષ્ય ર’ગવિજય છે કે જેમણે સ. ૧૯૧૧ ચૈત્ર શુ. ૧૫ સામવારે રાસ પૂર્ણ કર્યાં છે. આ વખતે તપાગચ્છના આચાર્ય તરીકે વિજયદેવેન્દ્રસૂરિ હતા. [ અમદાવાદમાં હજુ એક ઉપાસરા છે કે જે વીરવિજય ત્યાં રહેતા હતા તેથી તેમના નામથી ‘ વીરના ઉપાસી ' કહેવાય છે. હાલ તેમાં સારી મરામત થઇ નવીન સ્વરૂપમાં તે મૂકાયા છે. તેમાં પન્યાસ ગુલામવિજય નિવસેછે અને તે આ રાસ વીવિજયની સ્વગતીથિપર વાંચે છે. ] વીરવિજયમાં કાવ્યકલા ઘણી સુંદર રીતે ખીલી હતી. તેમની ગજરાતી કવિતા જૈનેતર કવિઓની કવિતાને ટક્કર મારે અને ગૂજ રાતી કાવ્યસાહિત્યને શેાભાવે તેવી છે. તેમની રચેલી જૂદી જૂદી પૂજા હાલમાં એટલી બધી પ્રચલિત થઇ ગઇ છે તેનું કારણ તે કાવ્યને પ્રવાહ, ભાવપૂર્ણ અર્થ અને હૃદયને સતાષ આપે તેવા રસ છે અને તેથી શ્રોતાજનોનાં મન તેની સાથે સંગીતના સૂરની મિલાવટ થતાં અતિ રજિત થાય છે. તેમની કૃતિઓની યાદી નીચે પ્રમાણે છે: ૧ અષ્ટ પ્રકારી પૂજા સ. ૧૮૫૮ ભાદ્રપત શુદ્ધ ૧૨ ગુરૂવાર. રાજનગરમાં. * ૨ સ્થૂલિભદ્રજીની શિયલવેલ સ. ૧૮૬૨ પશ શુદિ ૧૨ ગુરૂવાર રાજનગરમાં. ૩ કાણિક રાજાનું સામૈયું. સં. ૧૮૬૪ શ્રાવણ સુદ ૩ રાજનગર. * ૪ ચાસઠ પ્રકારી પૂજા સ. ૧૮૭૪ અક્ષય તૃતિયા રાજનગર. * ૫ પીસ્તાલીસ આગળની પૂજા સ. ૧૮૮૧ માગશર માનએકાદશી * હું નવણુ પ્રકારની પૂજા સં. ૧૮૮૪ ચૈત્ર શુદ ૧૫. * ૭ દ્વાદશ ( ખાર ) વ્રત પૂજા સં. ૧૮૮૭ દિવાલી રાજનગર. * ૮ પંચકલ્યાણુ પૂજા. સં. ૧૮૮૯ અક્ષય તૃતીયા * ૯ ધસ્મિલકમાર રાસ સ. ૧૮૯૬ શ્રાવણ શુદ્ઘ ૩ રાજનગર, Page #364 -------------------------------------------------------------------------- ________________ પં. વીરવજય. ૧૦ ચંદ્રશેખર રાસ, સં. ૧૯૦૨ વિજયાદશમી રાજનગર. * ૧૧ અનેક સ્તવને—જેવાં કે શત્રુજય-સિદ્ધાચલ સ્તવને અને અનેક સઝાઓ જેવી કે રહનેમી રાજુલસ્વરૂપ, દશ શ્રાવક, સદાગર, ચેતન ઉપદેશ, સહજાનંદી સામાયકના ૩૨ દેષ, મુહપત્તિની ૫૦ બેલ, આ ભવ પર ભવ વગેરે, લાવણી હેરી વગેર–છુટક કાવ્ય સંગ્રહ. સ્તવન, સંઝાય, આદિ છૂટક છૂટક કાવ્યો વિરવિજયજીએ કર્યો હશે. એવું કહેવામાં આવે છે કે કેઈપણ નવી દેશી કે નવી ઢાળ કે ગરબી સાંભળવામાં આવતી કે તરતજ તેવા કાવ્ય જેડતા. આ બ્રાહ્મણ–સાધુએ આ રીતે જૈનગુર્જર કાવ્યને ખીલવી સારામાં સારી વૃદ્ધિ કરી છે. ૧૯મી સદીમાં વીરવિજય એકલા અને પ્રધાન કાવ્યવીર છે તેમાં કોઈ શક નથી. તેમના ગુરૂ પંરપરાના આદ્ય સત્યવિજય, અને તેમના કર્પરવિજય અને તેમના ક્ષમા વિજયનાં ચરિત્રે અમારી જન ઐતિહાસિક માળના ભાગ પહેલામાં મૂકેલા છે તે આવલકવા વાંચકને વિનંતિ છે. ક્ષમાવિયથી પરંપરા આ પ્રમાણે છે – સમાવિજય. જનવિજય જશવિજય ઉત્તમવિજય શુભવિજય પદ્મવિજય ( સ. ૧૭૯૨-૧૮૬૨ ) જય વીરવિજય ( લગભગ ૧૮૩૦-૧૯૦૮) રૂપવિજય કુંઅરવિજય આપરથી જણાશે કે થોડાં વર્ષો સુધી પઘવિજ્ય અને વીરવિજય સમકાલીન હતા, અને પદ્મવિજયના સ્વર્ગવાસ પછી રૂપવિજય અને વીરવિજય સમકાલીન ઘણાં વર્ષો રહ્યા. ૫ વીરવિજય રસ સાર સંપૂર્ણ Page #365 -------------------------------------------------------------------------- ________________ મંત્રી કર્મચંદ્ર વંશપ્રબંધ (રાસ ૮, પૃ. ૧૦૬-૧૩૩.) મહાન મુગલ સમ્રાટ અકબર બાદશાહના સમયમાં, રાજપૂતાના (મારવાડ) માં કર્મચંદ્ર મંત્રી કરીને ઓસવાલ જ્ઞાતિમાં શુરવીર, બુદ્ધિશાળી અને દાનીપુરૂષ થઈ ગયો. તે એક ઘણે જ ચુસ્ત જન અને કુશલ રાજદ્વારી નરપુંગવ હતા. તેની કીતિ આખા રાજપૂતાનામાં અને મુગલ સામ્રાજ્યમાં ઘણી જ પ્રસરેલી હતી. તેનું કુલ ઘણા પ્રાચીન કાલથી પ્રખ્યાત અને ગૌરવશાલી હતું. તેજ કુલની કીતિનું કાંઈક ગૈરવ વર્ણન કરવા તેમજ ભવિષ્યના માટે સ્થાયિ કરવાના ઉદેશથી ગુણવિનમ નામના વાચકે, એ મંત્રીની વિદ્યમાનતામાંજ, સંવત્ ૧૬૫૫ ની સાલમાં, આ તેને વંશપ્રબંધ-જેમાં તેને અને તેના પૂર્વજોને સંક્ષિપ્ત ઈતિહાસ વર્ણવે છે–ર. અહિ આ એક ખાસ જાણવા જેવું છે કે, ગુણવિનય વાચકની આ ( પ્રબંધરૂપ) કૃતિ સર્વથા સ્વતંત્ર કે મલિક નથી, પરંતુ એક બીજી કૃતિના અનુકરણ-ઘણે ભાગે અનુવાદ-રૂપે જ છે. એ બીજી મિલિક કૃતિ તે, આ પ્રબંધ-લેખકના જ ગુરૂ પાઠક જમસે, સંસ્કૃત ભાષામાં કલેકમય એજ, (“મંત્રી શર્મા પ્રવ”) નામે, સંવત ૧૬૫૦ માં રચેલા ગ્રંથરૂપે છે તેજ ગ્રંથ ઉપરથી, પાંચ વર્ષ પછી વાચક ગુણવિનય, પ્રચત્રિત દેશભાષામાં, આ રચના ઉતારી છે. અને તેનું સૂચન પણ રાસના છેવટે ૧૩ર માં પૃષ્ઠની છેલ્લી કડીમાં દેખી વંશપ્રબંધેરે”—–એ વાકયથી, કરી દીધેલું છે. એનાથી એ સમજી લેવાનું જ છે કે જેટલી હકીકત ઉકત સંસ્કૃત પ્રબંધમાં છે, તે કરતાં નવીન કાંઈ પણ નથી. (અમારે વિચાર એ સંસ્કૃત પ્રબંધ પણ સવિસ્તર વિવેચન સાથે “હિન્દી” માં પ્રકટ Page #366 -------------------------------------------------------------------------- ________________ મંત્રી કર્મચ૬ વશપ્રમ ધ કરવાના છે, અને તસ*'ધી વિશેષ ઐતિહાસિક ઉદ્ઘાપાડુ પણ તેમાં જ કરવાના ધાર્યા છે, તેથી આ સ્થળે ફક્ત ' સાર’ માત્ર જ ાપી અને થ્રેડોક અપેક્ષિત માહાસ'મધ મેળવીને સતાષ પકડીશુ. ૪ર સસ્કૃત-પ્ર ́ધના લેખકે, મત્રોના પૂર્વજો સમધી જે હકીકત લખી છે તે કયાંથી મેળવી ? એ શકા થવી સાહજિક છે, અને તેનું સમાધાન કરવા, એ લેખક પોતે જ પ્રથાંન્ત કહે છે કે वंश्यावली वाचक पुण्यसार मुखाद्यथाऽश्रावि तथा विविच्य । अस्माभिरप्यादर सारचित्तलिवीकतेयं कृतिनां सुखाय ॥ અર્થાત્~~આ બધી વશ્યાવલી અને વાચક પુણ્યસારને મુખેથી જેવી સાંભળી તેવી જ આદરયુકત ભાવથી લખી છે. આથી એ ધ્યાનમાં રાખવા જેવું છે કે મંત્રી કમ ચદ્ર સખથી જેટલી હકીકત છે તેમાં તે સ ંદેહને સ્થાન હોઇ શકે જ નહિ. કારણ કે ગ્રંથકત્તાઁ તે તે સમયે વિદ્યમાન જ છે, એટલુ જ નહિ, પણ કેટલાંક મનાવા તો તેની સન્મુખ જ બનેલાં હોઇ શકે છે; પરંતુ, તે મત્રીના પૂર્વેના સેકટા વર્ષો ઉપર થઇ ગએલા પૂર્વજો સંબધી જે વણન છે તેમાં કિચિત્ અન્યથા કે તિશક્તિયુક્ત પણુ હોય તેમાં અસ ંભવ જેવુ’ નથી, તેની સત્યાસત્યના કે ઐતિહાસિકતાના નિર્ણય કરવા માટે આપણી પાસે કાંઇ સાધન નથી; અને ગ્રંથ લેખકે જેના મુખથી સાંભળી પોતે આ પ્રખંધ લખ્યા છે, તે વણ ન-કરનારે પણ, પરાપૂર્વથી ચાલતી આવેલી લોક કથા કે ભાટા-ચારણાના મોઢેથી સાંભળીને જ તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે, એ શિવાય બીજા સાધના તેના માટે પણ નહિ જ હોય. આવી સ્થિતિમાં, આ પ્રાધમાં, મ ત્રીના પૂર્વજો સબંધી તેમજ જે જે રાજાએ વિગેરેના ઉલ્લેખ કરેલા છે તેમના પત્તા આધુનિક ઇતિહાસામાં ન મળે કે અસ'અદ્વૈતા જેવુ જણાય તે તે વખતે આ ઉપર્યુકત કથન અવશ્ય ધ્યાનમાં રાખવાનું છે. તેમજ આપણા આધુનિક ઇતિહાસામાં પણ કયાં પૂર્ણતા કે સુસંગતતા છે કે જેથી તેમના ઉપર સ`પૂર્ણ વિશ્વાસ Page #367 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર ૪૪ રાખી શકાય. આટલું' પ્રાસ્તાવિક જણાવી હવે મૂળ રાસ ( પ્રેમધ ) ના સાર તરફ દૃષ્ટિ કરીએ. પ્રાર'ભમાં, પ્રમધકાર ફુલવધી ( મારવાડમાં મેડતાની પાસે આવેલા લાધી ગામના } પાર્શ્વનાથને પ્રણામ કરી, સરસ્વતી દેવી નુ સ્મરણ કરી અને જનકુશલસૂરિ ( જેઓ ખરતરગચ્છમાં દાદાજીના નામે પ્રસિદ્ધ છે ) ના ચરણકમલને હૃદયલાં ધારણ કરી, પેાતાના આચાય જિનસિ’હસૂરિની આજ્ઞાથી, જૈનધમના ઉદ્દાત કરનાર કર્મચંદ્ર મ`ત્રીના પ્રખ`ધની રચના કરવાની શરૂઆત કરે છે. પૂર્વે દેવલવાડા + નામના સ્થાનમાં દેવડાવશના શૂરવીર એવા સાગર નામે રાજા થયા કે જેણે માલવાના બાદશાહને પરાજય કરી તેના દેશને ઉજ્જડ કર્યાં. તેને એક દર આઠ રાણીઓ હતી જેમાં મુખ્ય પટરાણી માનવતી નામે હતી. તેને બેહિથ, ગંગદાસ અને જયસિંહે એમ ત્રણ પુત્ર થયા. મહિથને અહિર ગઢે કરીને પત્ની હતી. તેની સતતિ હિયરાનાત્ર નામે પ્રસિદ્ધ થઈ. તેને એકંદર શ્રી કરણાદિ આઠ પુત્રો અને પદમા નામે એક પુત્રી હતી. બેહિથ રાજાએ એક વખતે ૧૧૦૦ સુભટ લઇ ચિત્રકૂટ ( ચિત્તાડ ) ઉપર ચઢાઈ + જે પ્રતિના આધારે આ પ્રબંધ મુદ્રિત કરવામાં આવ્યેા છે તે પ્રતિ પાટણમાં આવેલા સાગરગચ્છના ઉપાશ્રયના જ્ઞાનભંડારની હતી, તે પ્રતિ પ્રાચીન લગભગ તેજ વખતે લખાયલી હતી. તેના પાના હવાની ભીનાશને લઇને પુરસ્પર ચોંટી ગયા હતા અને તેના લીધે કેટલીક જગ્યાએ અક્ષરા નષ્ટ-ભ્રષ્ટ થઈ ગયા હતા. આ · દેલવાડા ’ શબ્દ તેમજ આગળની ૧૪ મી કડીમાં આવેલે મંડાર' શબ્દના અક્ષરે ખરાબ થઇ બિલ્કુલ વાંચી નહિ શકાય તેવી સ્થિતિમાં હતા. તે પણ સુક્ષ્મદર્શીક કાચના યેણે જેમ તેમ કરીને અક્ષરા અનુમાનથી એળખ્યા પરંતુ સર્વથા અસંદિગ્ધ નહિ. જણાવાના લીધે એ શબ્દોની આગળ ( ? ) આવુ શંકાચિન્હ મૂકયુ` છે, પરંતુ, પાછળથી જ્યારે સંસ્કૃત પ્રબંધ મળ્યા ત્યારે તેમાં તપાસ કરતાં આ શબ્દો જ યથાર્થ મળી આવ્યા, તેથી હવે આ સ્થાને મૂકેલાં 'કાચિન્હો નિક સમજવા. આપેલા Page #368 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અત્રી કમ ચંદ્ર વંશપ્રમંધ કરી. ત્યાંના રાજા રામસિંહ સાથે યુદ્ધ કર્યું' અને તેમાં વિજય મેળબ્યા, પરંતુ આખરે ત્યાંજ તેના સ્વર્ગવાસ થયે. તેની ગાદિએ જચેષ્ટ પુત્ર શ્રીકરણ આવ્યા, તેણે પોતાના બળથી ગઢ મ"ડાર સર કર્યાં અને તેથી તેને રાણા એવા બિરૂદ મેળળ્યે, તેને રતનાદેવી કરીને રાણી હતી અને સમધરાદિ ચાર પુત્રો હતા. એક વખતે ((દલ્હીના ) ગારી શાહના ખજાના પેાતાની રાજ્યની સીમા પાસેથી જતા હતા, તેના ઉપર હલ્લા લઈ જઈ શ્રીકણું રાણાએ તે ખજાના લુટયે. પશુ પાછળથી શાહ સૈન્ય લઇને આવ્યા અને તેની સાથે શ્રીકષ્ણે પોતાના ૭૦૦ સુટ સાથે જબરૂ' યુદ્ધ કર્યુ. યુદ્ધમાં તેના સઘળા સુભટો કપાયા તેવામા અને જે પાછળથી કીલ્લાની રક્ષા કરવા રહ્યા હતા તે બધા જૌહર ( કેશરીયા ) કરીને આવ્યા અને શત્રુ સાથે લડતાં માર્યા ગયા શાહે કિલ્લા લીધા અને લુંટ ચલાવી. રાણી રતનાદેવી પેાતાના ન્હાના ન્હાના ચારે માલકાને લઈને ખેડપુર ગામે, જે તેનુ પીયર થતું હતું ત્યાં, ચાલી ગઈ, ત્યાં ખાલક ધીમે ધીમે મેાટા થવા લાગ્યા. દેવલવ:ડા-- એ મેવાડમાં ઉયપુરથી ઉત્તરમાં ૧૭ માઇલ દૂર આવેલું હાલમાં દેલવાડા નામનું જે પ્ર્મ છે તેજ છે. સંસ્કૃત લેખામાં એનું સંસ્કૃત ( સુધારેલું ) નામ વેવ પાટ આપેલુ છે. પૂર્વે તે એક ધણું આબાદ શહેર હતુ. હાલમાં તે ઉધ્વસ્ત જેવી સ્થિતિમાં છે. તેના માટે વિશેષ જુએ, વિજ્યધર્મસૂરિએ લખેલા ટેવ પાટ નામને નિબ ંધ, * દેવડાવશ~~એ એક ચાહાણુ રાજપૂતાની શાખા છે. આબુ પર્વતની પાસે આવેલા સીરાહી રાજ્યના રાજકર્તા એજ શા માના છે અતે વ વંજા રેવા એ તેમના મુદ્રાલેખ છે. દેલવાડામાં એ શાખાનું પૂર્વે રાજય હતુ કે કેમ અને આ પ્રશ્નધમાં જણાવેલા સાગર આદિ રાજાએ એ શાખામાં થઇ ગયા છે કે કેમ, એ સંબધી હજી બીજા પ્રમાણેા જોવામાં આવ્યાં નથી. અત ૪ ખેાહિથરા-- નામના વશ મારવાડમાં આસવાલામાં હજીપુર પાસે) છે અને એ વશના સેકડે કુટુએ છે, કેટલાક લેાકેા તેને શ્રાવકે તેની કે ખેતરા' એવે! પણ કરે વદ્યમાન છે. છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર. આ વખતે ખરતરગચ્છના આચાર્ય જિનેશ્વરસૂરિ ખેડપુરમાં આવી ચાતુર્માસ રહ્યા. તેમને એક રાત્રીએ શાસનદેવીએ આવીને કહ્યું કે તમને અહિં ઘણે! લાભ થશે અને રાજાના ચાર પુત્રા જૈનધમ ધારણ કરશે. આ સાંભળી આચાય મહુ હિષત થયા. ધીમે ધીમે સમધાદિ રાજકુમારે આચાર્ય પાસે આવવા લાગ્યા અને તેમના ઉપદેશ સાંભળી તેમણે જૈ ધર્મ સ્વીકાર્યો. દિન પ્રતિદિન જૈનધર્મ ઉપર તેમની આસ્થા વધતી ગઇ, જિનપૂજા વિગેરે કરવા લાગ્યા. પછી તેમણે શત્રુ ંજય અને ગિરનારની યાત્રા કરવા માટે સ`ઘ કાઢયા અને રસ્તામાં જતાં દરેક ગામે જેટલા શ્રાવકના ઘર આવતા તે પ્રત્યેકને પૂગીલ ( સેાપરી ) ભરેલા થાલ ભેટણા તરીકે આપતા. આથી તેને લેકે ફેલીઆ' ના નામે ઓળખવા લાગ્યા આ રીતે સમધર ‘ સ`ઘપતિ ' થયા. : મ x; સમધરને જયતી તમે સ્ત્રીથી તેજપાલ નામે પુત્ર થયા તેણે ગુર્જર દેશના ધણીની મુલાકાત લઇ બહુ માન મેળવ્યુ. ઘણીક ભેટો આપી તેણે આખા દેશ મુકાતે લીધે અને આવી રીતે તે અણુહિલપુરના એક માલિક જેવાજ થયો. પછી તેણે સંઘ કાઢી શત્રુ ંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરી. ત્યાં સંઘે મળીને તેને ‘સંઘપતિ' ના હાર પહેરાવ્યેા. તેણે ઘર દીઠ પાંચ સેર મેદકથી ભરેલા અને ઉપર સોનામહાર મુકેલા એવે કેકા થાળ લ્હાણી તરીકે આપ્યા. પાટણમાં જિનકુશલસૂરિની આચાર્ય પદ સ્થાપનાના મહે!ત્સવ કર્યા. પછી સમેíશખર તીર્થની ચાત્રા કરવા માટે સંઘ કાયે, યાત્રા કરી પાછા આવતાં રસ્તામાં શત્રુ સેનાએ સધ ઉપર હલ્લા કર્યો, પરંતુ સંઘની પ્રખાતા જોઇ તે સેના ન્હાસી ગઇ. રસ્તામાં, શત્રુંજય પ્રમાણે જ ઘેર ઘેર લહાણી કરી. ઘણુાક ઠેકાણે સરૃકાર ( દાનશાળાઓ) ઉઘાડયા. આવી રીતે મનુ ધર્મ કૃત્યો કરી અંતે અણુસણ ઉચરી તે સ્વગે ગયા. શબ્દોનોજ પાલને તારાદેવી નામે પત્નીથી વીહ્વા નામે પુત્રરત્ન સંસ્કૃત પ્રષ્ણુ શત્રુંજય વિગેરેની યાત્રાએ કરી તેમજ પ દિવસેન આવ્યા, તેથીધ પકવાન્તાવડે સાધમિવાત્સલ્યે કરી પોતાની લમી પાડે। યથા કર્યો. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૪૭ મંત્રી કર્મચંદ્ર વંશપ્રબંધ, ; કાન પાક - - - - - - - - - - વિલ્હાને વીના નામે સ્ત્રી હતી અને તેને કઆ અને ઘરણા નામે બે પુત્રે થયા, તેમાં કઠુઆ ચિત્રકૂટ (ચિતેડી જઈને વસ્યા. ત્યાંના રાજાએ તેને ઘણું માન આપ્યું. હવે, એક વખતે માલવાના બાદશાહની સેને મેવાડ ઉપર ચઢી આવે છે એવી ખબર મળતાં આખા દેશમાં ખળભળાટ થા. લેકે આકુલ-વ્યાકુલ થવા લાગ્યા ત્યારે રાણાએ સંઘપતિ કડઆને કહ્યું કે કઈ એવો ઉપાય કરે કે જેથી આ આફત ટળે. કડુએ તે શત્રુની સેના સામે ગયે અને તેના સેનાનીને મળી યુતિથી સંધિ કરી-સમજાવી તેને પાછા કાઢયે આથી રાજા બહુ ખુશ થયે અને હાથી ઘોડા વિગેરે ઈનામ આપી તેને મંત્રીપદ આપ્યું. પછી તે મંત્રી અણહિલપુર ગયા અને ત્યાં પણ તેને રાજ્ય તરફથી ઘણે સત્કાર મળે. ત્યાં તેણે અનેક જિનપ્રતિમાઓ ભરાવી, તેમની આબર પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. લેકહિતાચાર્યની પાસેથી જિનરાજને આચાર્ય પદ અપાવી તે પદસ્થાપનાને મહે મહોત્સવ કર્યો. એ ઉત્સવમાં જે જે સાધમિ ભાઈઓ આવ્યા તેમને બધાને વસ્ત્રાદિકની પહેરામણ આપી તેમનું સન્માન કર્યું આખા ગુર્જર દેશમાં અહિંસા પળાવી. શત્રયની યાત્રા કરી ઘણું ધન ખસ્યું. મંત્રી આમ અનેક પુણ્ય કામ કરી સ્વર્ગે સિધાવ્યા. ૧ લોકહિતાચાર્ય -એમને જિદયસૂરિએ સૂરિપદ આપ્યું હતું અને તેમણે જિનરાજસૂરિને સં. ૧૪ ૩ર ( એક બીજી પુરાણી પટ્ટાવલિમાં ૩૩ ની સાલ લખી છે ) માં જાગણ વદિ ૬ ને દિને અણહિલપુરમાં આચાર્ય પદવી આપી હતી, અને તે પદને મહેસવ સાધરણાએ કર્યો હતો એમ પટ્ટાવલિમાં જણાવ્યું છે. ૨ જિનરાજમૂરિ–તેમને આચાર્યપદ ઉપર પ્રમાણે સં. ૧૪૪૪ માં ચિતોડગઢ ઉપર આદિનાથબિબની પ્રતિષ્ઠા કરી હતી. તેમણે સવા લાખ લોક પ્રમાણ ન્યાયગ્રંથ અભ્યસ્યાં હતાં અને સ્વર્ણપ્રભ ભવનરત્ન અને સાગરચંદ્રને સૂરિપદ આપ્યું હતું. સં. ૧૪૬૧ માં દેવલવાડામાં (ઉદયપુર પાસે) તેમને સ્વર્ગવાસ થયે. તેના સારસાથે ત્યાંના સા, નાન્હાક શ્રાવકે તેની સંગેમરમરપત્થરની એક મૂતિ બનાવી હતી, તે આજ પણ વિદ્યમાન છે. જુઓ દેવકુલપાટક પૃ. ૧૫ Page #371 -------------------------------------------------------------------------- ________________ વસ-સાર ૪૮ (૧) સાગર (૫) તેજપાલ (૯) માંડણ (૧૩) વચ્છરાજ (૨) બેહિત્ય (૬ : વીહા ( ૧૦ ) ઉદયકરણ (૧૪ એ) કર્મસિંહ (૩) શ્રીકરણ (૭) કડઆ (૧૧) નરપાલ (૧૪ બી વરસિંહ (૪) સમધર { ૮) મેરાગર (૧૨) જયધર (૧૫) નાગરાજ (૧૬) સંગ્રામ (૧૭) કર્મચદ્ર વછરાજ –તે રણમલ રાજા પાસે મંત્રી હતું. એક વખત રણમલ ચિત્રકૂટમાં કુભા રાણા પાસે પિતાની સેવા બજાવવા આવ્યું ત્યાં તેને પ્રપચ કરી હણવામાં આવ્યું. આથી તેને પુત્ર જે પિતાનું વર ૩ શ્રીયુત ટાંક લખે છે કે વચ્છરાજ મંડોરના રાજા રાવ રિધમલને લઈ મેડ પાટણે રહ્યો અને પિતાની કાર્યદક્ષતા અને નસીબની પ્રબલતાથી દિવાનના પદ સુધી જઈ શક (તેથી અત્ર રણમલ તે કદાચ મંડોરના રિધમલ હોઈ શકે તેમ છે, કારણ કે બીજું વર્ણન બરાબર આવે છે કે) તે રિધમલને રાણું કુભાએ કપટ કરી મારી નાખે, અને તેથી વછરાજે ધાને મંડેરમાં બેલાવી તેને ગાદીપર સ્થાપ્ય વળી તે વંશાવળીમાં જયધરને બદલે તેના નાના ભાઈ જેસલને પુત્ર વચ્છરાજ હતા એમ જણાવે છે. ૪. કુંભાજી (સં. ૧૪૪૦-૧૫૨૫) ચિતોડની ગાદી પર હતો. તે બાલક હતા તેથી તેના મામા મારવાડના રાવ રિડમલજીએ થોડા દિવસ ચિતેડ રહી રાજ્યને પ્રબંધ કરવાનું ઉચિત જાગ્યું. અને એમ પણ કહેવાય છે કે તેની ઇરછા કળથી મેવાડ લઈ લેવાની હતી. ગમે તે હો, રિડમલને ચિતોડમાં રહ્યા થોડા દિવસ થયા કે શિશોદિયાને તેને મેવાડ લેવાનું છે એવો સંદેહ થશે કે તેઓ બહુ ગભરાયા અને તુરત વીર ચૂંડાજીને માંડ સમાચાર મોકલ્યા કે અહીં આ પ્રકારે રાઠોડનો અધિકાર જામે છે. ચૂડાજી તુરત ત્યાંથી ચઢી એક રાતના સમયમાં સં. ૧૪૯૩ માં અકસ્માત ચિતોડગઢ પર આવી રિડમલજીને સાથીઓ સહિત મારી ગઢમાં પિતાનો અધિકાર વર્તાવ્યું. તે સમયે ચૂંડાજીને નિશ્ચય થશે કે રિડમલજીના પુત્ર જોધાજી ભાગી ગયેલ છે તેથી તેને પીછો લીધે અને જોધાજીના જંગલમાં ભાગી જવાથી સમસ્ત મારવાડપર પિતાને અધિકાર કરી તેની રાજધાની મડર પણ લઈ લીધી. ત્યાં ચૂંડાજીએ પોતાના પુત્ર કુતલજી અને મુંજાજીને રાખ્યા. પાંચ વરસ ભંડેરમાં શિશોદિયાનું રાજ્ય રહ્યું. અંતમાં સં. ૧૫૦૦ માં જોધાજીએ પુનમ ડેરલીધું. ( ઇતિહાસ રાજસ્થાન), Page #372 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મંત્રી ક્રમ ચંદ્રવંશમબધ લેવા ઉશ્કેરાયા, તે જોધાએ પોતાના અનાના લઇ જ'ગલમાં વાસ કરી વછરાજ મંત્રીની સલાહથી રાજ્ય કાર્ય કરવાનુ શરૂ કર્યું. સેના ( આઠ રાણી) (૧) સાગર-(માનવતી મુખ્ય, ) ગંગદાસ (૨) માહિત્ય-બહિર્ગરે વા ( થ્યામના પરિવાર મેાહિત્યહાં નામથી ઓળખાય છે. ) (૩) શ્રીક્રુષ્ણુરતનાદે જેસિંગ જયમા (૪) સમધર-જયંતી (૫) તેજપાલ-તારાદેવી (૬) વીનાનીા ' (૭) કમા 1 (૯) માડણુ-સુમહિમા 1 (૧૦) ઉદયકરણુ-ઉછર ગટે T (૧૧) નરપાલ ' 1 (૧૨) જયધ૨ (૧૩) વછરાજ ધણા (૮) મેરાગર-ખિદે ( તેણે પણ વિમલગિરિ ( સત્રુંજય, ) આબુ, ગિરનાર એ તીર્થં ની જાત્રા કરી શત્રુંજયતે કરથી મુકતે કર્યો. 1 વીરદાસ ' I તાહા ભીખા પદમા સેાસિ’હુ પુન્યપાલ હિરદાસ ઉષ્ણુ તા નાગદેવ -- ર`ગદે । જયસિ ત જેસલ T દેવરાજ દસ્ સુ‘પુ(મંત્રી) વીરમ હંસરાજ તેજો Page #373 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાય લઇ મેપાને ઉજડ કરતા, પછી તે જોધપુર ઝનાના જંગલમાંથી લઈ આવ્યા. ૫ જોધા પોતાના પુત્ર વિક્રમને ખેલાવી (અંત સમયે) કહેવા લાગ્યા કે જે સ્વભુજથી પૃથ્વી મેળવી રાજ્ય કરે છે તે ખરેખર પુત્ર છે, માટે વછરાજ મંત્રીની સલાહ લઇ તેને સાથે રાખી જંગલ દેશ લઇ રાજ કરજો. મંત્રીને પણ શિખમણુ આપી કે જરા પણ નમતું ન મૂકતાં શત્રુને છલ ખલથી વશ કરો, અને કેઇ પણ કામ એવુ‘ ન થાય કે જેથી લાજ આવે. વિક્રમને તમારા ખાળે ભળાવુ છુ. પછી તેણે સ્વર્ગવાસ કર્યાં. કાડુની ગામમાં રહી વિક્રમ રાજ્ય કરવા લાગ્યા. વછરાજે આ ગામને ગઢ કરાવ્યે. અને વાણિયા તેમજ બીજી વસ્તી ત્યાં વસવા આવેલ તેથી ગામની શેાલા વધી. વિક્રમે શુભ મુહુતે કાહુની ગામને કોડમદેસર એ નામ આપ્યું. વછરાજ ત્રિને ‘ પરભૂમિ પંચાનન ’ એ બિરૂદ મળ્યું. તે મ`ત્રીએ શત્રુજ્યાંતિક તીની યાત્રા કરી, દેરાઉરમાં જિનકુશલસૂરિની ( તેનીસ્મૃતિની ) યાત્રા કરી. મુલતાણના રાજાએ આ મંત્રીની કીર્તિ સાંભળી, પેાતાને ત્યાં મેલાવી એક છત્ર ભેટ આપ્યુ. ૧ જોધે.—( સ. ૧૯૯૩-૧૫૪૮) તેણે કાવની ગામમાં ઘણા વિપત્તિના દિન નિવડ્યા. સાત વર્ષ પછી સ. ૧૫૦૦ માં પેાતાના પિતા રિડમલજીની ભડારની ગાદી શિશાદિયા પાસેથી પાછી લીધી. સ. ૧૫૩૫માં મારવાડની પ્રાચીન રાજધાની માંડેરને છેડી પોતાના નામવા જોધપુર વસાવી એક સુદઢ ગઢ ત્યાં બંધાવ્યેા. ૨ વીકાજી ( ક્રિમ ) આ જોધાજીને ત્રીજો બેટા હતા. તેણે વીકાનેર ક્રમ સ્થાપુ' તેતા વૃત્તાન્ત એ છે કે જોધાના નાના ભાઈ કાન્હલજી રાજદ્વારે વીકાજી સાથે જતાં વ્હેધાએ ‘‘હસતા કહ્યું કે ભત્રીજાને હાથ પકડી આજ તમે આવ્યા તે તેને કાષ્ઠ રાજ્ય અપાવશે એમ લાગે છે. કાન્હાજીએ ગંભીરતાથી તે વાત ઉપાડી લીધી, અને સ. ૧૫૨૭ માં વીકાજીને લઇ ૪૦૦ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૫૧ (૧૩) વછરાજ—વાહ દેવી । i સલ } (૧૪) ક્રમ સીંહ વાંસહ (૧૪)નરસિંહ રતનસિહુ Į 1 રાજા સુરજમલ સસાર્ પીધ જ્ન્મત માન મંત્રી ચત્ વરામમધ દેવરાજ હંસરાજ નીએ । T દસ્ક્યુ T સદાર ગ બેંગે! તેજો રૂપ ખેતસી શિવરાજ પચાયણ સિંહરાજ શ્રીત્રત 1 । ભૃગુ , રાયમલ્લાદિ । કરણ । શ્રીપાલ પદમસી ઉદાદિક સવાર સહિત જોધપુરની ઉત્તર તરફના જાગલ દેશમાં સાખલેાસુ` રાજ્ય હતું ત્યાં ચડાઇ કરી, તેના ૧૨૫ ગામ પર અધિકાર લીધેા. રાજધાની જાંગલૂ વર્તમાન વીકાનેર નગરથી ત્રીસ મેલ પશ્ચિમ દક્ષિગુ હતું. સ ૧૫૩૦ માં જોગલુન છેડી ચૂડાસર ગામ (વીકાનેરથી પશ્ચિમમાં ૧૬ મેલ ) માં રહેવા લાગ્યા. ત્યાં સં. ૧૫૩૫ માં કેાડમદેસરના નામના તળાવના તટપર ગઢ ચણાન્યેા. આ તળાવ પુરંગલની ભાટયાની આંખમાં આવ્યું. તેથી તેમણે લડાઇ કરી. આખરે ભાટિયાથી ધ્યાઇ કામદેસરપુર ગઢ બનાવવાના વિચાર છેડી દીધે!, સ. ૧૫૪૨ માં વીકાએ વીકાનેર નગર વસાવ્યું કે જે સ્થાન મુલતાનના માર્ગ પર હતું. તે માને તે સમયે રાતીધાટી કહેતા હતા, ત્યાં સ ૧૫૯૫ માં ગઢ બનાવ્યેશ પૂર્વમાં જાટાના સાત ભામીચારે હતા, તેને દબાવી હરાવી તેના પર કાન્ડુલજીની શૂરવીરતાએ અધિકાર મેળવ્યે. સ ૧૫૫૧ માં વીકાજી દેવબ્રેકે ગયા. ( ઇતિહાસ રાજસ્થાન. ) જયવંત Page #375 -------------------------------------------------------------------------- ________________ રાસસા T મેઘરાજ । સુરતાણુ પદ્મમસી { શ્રી દ વસ્તા (વસ્તુપાલ) પર (૧૪સી) રતનસિહ, 1 ધનરાજ રામદાસ સામીદાસ સાંકર દેવા । મેહાંજસ (૧૭) રાણા (૧૬)સ ંગ્રામ , રાયપાલ I 1 (૧૫) નાગરાજ અમર ભાજરાજ વૈરસિદ્ધ સદારગ કપૂર – ખીમસીંહ પચા } અભય માના અમૃત ઠાકુરસિદ્ધ રામદ (શ્રી) વરસિ ંહ (૧૪ખી) માંડણુ I અમર સુરજન હમીર ઝાઝગુસી ચંદ્ર જેસિÈજીવરાજ જગહય { રાય મલ વયરનલ ભાખરસિંહ સીપા સીહા સીમા સિંહરાજ શિવરાજ નદભૈરવદા અજુન | રાધવ નેતસી વગેરે } ડુંગરસી, સર હિરરા 1 અચલ સિહુ જગમાલ ચામ । રાસા વગેરે (૧૪) કમ સિ ́ ુજોધાના પુત્ર વિક્રમે પેાતાના પુત્રકષ્ણને લઘુ વચ્ચે રાજનુ ટીળું કર્યુ-યુવરાજ પદ આપ્યુ. ગાદી પર બેઠા. અને વિરો વીકાનયર(વોકાનેર) પ્રસિદ્ધ કર્યું. (સં. ૧૫૪૧), કાઁસિંહ મંત્રી થયા તેણે નગરને ગઢ કરાવી નમિ વિહાર નામનું ચૈત્ય બધાવ્યું. આ વખતે શાંતિસ્રગર સૂરિ પાસે નદી મહાત્સવ સહિત જિનહ‘સસૂરિને સૂરિપદ અપાવ્યુ. અને મત્રીએ અનેકવિધ દાન જેવાં કે સ્વામીવશ્કલ, માંગાને દાન વગેરે કર્યાં. પુરિક ગિરિ, ( શત્રુજય ) રૈવતગિરિ ( ગિરનાર ), આબુ તીર્થની જાત્રા કરી. શત્રુંજયના સંઘને મુકત કર્યાં. મંત્રી માર્ગમાં લહાણી કરતા, અને નૃત્યની Page #376 -------------------------------------------------------------------------- ________________ ૫૩ મંત્રી કર્મચંદ્ર વંશપ્રબંધ, જાત્રા કરતે. મંત્રીએ સંઘ સાથે આ પ્રમાણે યાત્રા વગેરે કરવામાં ત્રણ લાખ પરેજી ખરચી. સંવત ૧૫૪૨ માં હર્ષ સહિત કલ્પસૂત્ર વંચાવ્યું, અને ચિત્રકૂટમાંના ચિત્યમાં ઘણું દ્રવ્ય ખર્યું. પિતે સં. ૧૫૫૬ માં શરૂ કરાવેલ નમિ દૈત્યને સં, ૧૫૭૦ માં પૂર્ણ કર્યું. એક વખત લૂણકર્ણને નંદકુલ (નારનલ) માં મંત્રી સાથે લઈ શત્રુ સાથે લડવાને પ્રસંગ આવ્યો. અરિઘાત કરવાના કાર્યમાં મંત્રીશ્વર કમસિંહ આગળ જઈ રણશાર્ય બતાવી સ્વર્ગે ગયે. તેની સાથે તેને પુત્ર રાજસી (રાજા) અને ભત્રીજો મેઘ (વરસિંહને પુત્ર) પણ પડયા. રાજા લૂણકણું અને તેને પુત્ર પ્રતાપસિંહ બંને લડાઈમાં લડી મૃત્યુ પામ્યા. રાજાએ મરણ પામતાં પહેલાં રાજમુદ્રા પિતાના જેઠ પુત્ર જયતસીને આપી. જયસીએ પિતાના મંત્રી તરીકે કર્મસિંહના ભાઈ વરસિંહને સ્થાપ્યા. (૧૪બી, વરસિંહ–તેને વિઝાદેવી નામની શીલવતી ભાર્યા હતી. ચાંપાનેરમાં મદફરસાહની છ માસ સેવા કરી તેની પાસેથી શત્રુ જયની જાત્રાને કુરમાણ કરાવી લીધું. આ ફરમાણ સહિત તેની, તેમજ આબુ ગિરનારની જાત્રા કરી, માર્ગ માં લાણી આપી. મદ ૧ લકર્ણ—-સં. ૧૫૬૨-૧૫૮૩. સં. ૧૫૬૯ માં ફતેહપુરના નવાબ કોલતખાં પાસેથી ૧૨૦ ગામ છીનવી લીધાં અને સં. ૧૫૮૩ માં નારતેલના નવાબ અબ્દુલમીર પર ચઢાઈ કરી. નારોલની પાસે ઢસી ગામે લડાઈ થઈ તેમાં છાપર ઢાણપરને વીદાવત રાજા લુણકર્ણથી પલટી જઈ નવાબને મળી ગયા. તે લડાઈ લુણકર્ણજી ચાર કુંવરો સાથ કાળ પામ્યા. અને એના પરાસ્ત થઈ પાછી વીકાનેરમાં ભાગી આવી. ( ઈતિહાસ રાજસ્થાન ). ૨ જપતસી ( જતસિંહ )-૧૫૮૩–૧૫૮ તેણે પિતાનું વેર લેવા વિદાવત રાજા પર ચડાઈ કરી ગાદી ઉપરથી ઉતારી મૂક્યો સં. ૧૫૧ માં હુમાયુના ભાઈ કામરાને ચઢાઈ કરી હતી. તેને લડાઈ કરી હતી. સં. ૧૫૯૮ માં જોધપુરના મહારાજા ભાવે વિકાનેર પર ચઢાઈ કરી તેમાં જેતસિંહ પડે. Page #377 -------------------------------------------------------------------------- ________________ સ-સાર ફરશાહે પિતાના મહેલમાં લઈ જઈ મંત્રીને ઘણું માન આપ્યું. આ મંત્રીએ જિનકુશલસૂરિની જાત્રા દેરાઉરમાં સ. ૧૫૮૨ માં કરી. ત્યાં સુઝુકાર મંડા. પણ હંમેશાં સ્વપ્ન આવતું કે ગડાલામાં તે કરાવ. ત્યાં જવાથી જાત્રા સિદ્ધ થશે. અહીંથી ગઠાલા તીર્થ થયું. આ મંત્રીને મરણ પછી રાજા જયેતસીએ તેના પુત્ર નગરાજને મંત્રી તરીકે સ્થાપે. (૧પ) નગરાજ–તેણે ગિરનારની યાત્રા કરી અને માર્ગમાં પ્રતિગામે લ્હાણી કરી, એક વખત માલદેવ રાજા જંગલીપુર ગામ લેવા સેના લઈ ચઢ આવ્યું. જ્યતસી રાજા મંત્રીને કહે કે ગમે તે મંત્રથી એવું કરે કે જેથી આપણું નામ-આબરૂ રહે. મંત્રીએ વિચાર્યું કે માલદેવ સબલ રાજા છે, તેથી તે સાથે નિર્બલ રાજા વિગ્રહ કરે તે અર્થ પૂર્ણ સરે તેમ નથી, માટે શેરસાહ સુરતાણ (સુલતાન) ની સેવા કરી તેની મદદ લેવી. આ વિચારથી નગરજ મંત્રીએ તે તેની પાસે જઈ હાથી ઘોડાની ભેટ આપી તેને સંતુષ્ટ કર્યો પાછળ યુવરાજ કલ્યાણને તથા સેનાને લઈ જયંતી માલ દેવ સામે ચડે અને પિતે રણમાં પડે. માલદેવ જયતસીનું મરણ જાણી જંગલદેશ લઈ પિતાને સ્થાને ગયે. ત્યાં તે નગરજે સેરશાહ સુરતાણની સેના સહિત આવી માલદેવની સેના સામે લડી પિતાની રજભૂમિ પાછી વાળી જીત મેળવી આવે. શેરસાહે કલ્યાણમલને ટીલે કરી ગાદીએ બેસાડયે અને મત્રી નગરાજ વિકાનેર મૂકી શાહ સાથે આવ્યે હવે લ્યાણનૃપ ખુશીથી રાજ્ય કરતે હતે. મંત્રીને શાહે પાછે મેકલ્ય, રસ્તામાં અજમેર આવતા તે મંત્રી સ્વર્ગે સીધા. કલ્યાણમલે નગરરાજના પુત્ર સંગ્રામને પિતાને મંત્રીશ્વર બનાવ્યું. (૧૬) સંગ્રામ શેરસાહે પણ મતિના સાગર એવા નગરાજનું મૃત્યુ જાણી તેના પુત્ર સંગ્રામને મંત્રીશ્વર સ્વીકાર્યો. આ મંત્રીએ આબુ, ગિરનારની જાત્રા કરી. શત્રુંજયની યાત્રા સેના સહિત Page #378 -------------------------------------------------------------------------- ________________ ૫૫ મંત્રી કે ચદ્ર શમધ કરી માગમાં ગામે ગામ લ્હાણી કરી. પછી ચિત્રકૂટમાં મંત્રી આવતાં તેને રાણાએ ઘણું માન આપ્યુ. ગામ તથા ગજની ભેટ આપી, પછી કલ્યાણમલ્લે મીકાનેર એલાવતાં સેના લઇ સ ગ્રામ મત્રી ચિતાડથી ચાલ્યા. વચમાં (જોધપુરના) માલદેવને દેશ આવતાં તેને છલકપટ કરતા જોઇ તે તેના મધ્ય દેશમાં ન પેસતાં બીજે માર્ગેથી વિક્રમપુર આવ્યા. અનુક્રમે રિપુના અલ તાડી રાજ્યપુરા હાથમાં લીધી, જિનચંદ્રસૂરિ ક્રિયા ઉદ્ધાર કરવામાં પ્રયત્નશીલ હતા. તેઓ અનેક ઉત્સવ કરાવી પડિતને ધન દેવ રાવી શિષ્યાને પ્રકરણ ગ્રંથનુ જ્ઞાન આપતા હતા. પછી વિમલગિરિ જઇ વિધિ-ચૈત્ય કરાવ્યું. અમાં સંગ્રામ મ ́ત્રીએજ દ્રબ્ય સહાય આપી. પૌષધશાલા કરાવી, રૂપા નાણાની લ્હાણી કરી, ચિત્રકૂટમાં કલ્યાણમલ રાજાના વિવાહ કરાવ્યે, અને તેદી નપુરના રાયની કીતિ વધી. હજીખાન, હસન કુલીખાન વગેરે મત્રીશ્વર સાથે સધી કરી, જિનમંદિરે નુ રક્ષણ કર્યું. પછી સગ્રામ મત્રીના સ્વવાસ યા, અને તેના પુત્ર કમ્દ્રને મંત્રી પદ મળ્યુ* (૧૭) કાઁચંદ્રરાય કલ્યાણે કચદ્રને મત્રી બનાવ્યેા. ત્યાર પછી તે મંત્રીએ શત્રુજય, રૈવતગિરિ, ખભત જાત્રા કરી, પરિજન લઈ અર્જુઃ— માલદેવ---સ. ૧૯૫૮-૧૬૯ સ. ૧૬૬૯ જોધાના પુત્ર સુજાજી : સુર્ય મલ્લજી ના ગાંગાજીને પુત્ર જોધપુરની ગાદી પર અદ્વિતીય રાન થઇ ગયેલ છે. તેણે સ. ૧૫૯૮ મા વિકાનેર પર ચઢાઇ કરી. ત્યાની સેના સાદુ. ગામમાં બંને બાજુના લશ્કરા સિદ્ધ કામ પ્રસ ંગે એ । દિવસ માટે વીકાનેરમાં જતા તેની ગેરહાજરીમાં માલદેવે યુદ્ધ કર્યુ પછી જે સિંહ આવતાં લડામાં તે જેસિંડુ પડયે માલેદેવ વીકાતેર લીધું. જસિંહ પુત્ર રાવ કલ્યાણમલજી પેતા દેશ છેડી નાઈ તેના કાકા ભીમસિંહજી બાદશાડુ શૅરસાહ સૂરની પાસે દીલ્લી ગયા. સ૬૦૦ માં શેરસાહ સેના લને આવ્યા. લડાઇ થઇ, તેમાં શેરશાહની જીત થઇ. કલ્યાણમલે બીક તેરનું રાજ્ય પાછુ લીધુ. Page #379 -------------------------------------------------------------------------- ________________ રાસ-રાસ પ્ર ગિરિ ચડી તે તીથની યાત્રા પણ કરી. કલ્યાણુમલના કુમાર રાયસિ હૈ૧ પણ કમ ચંદ્રને મત્રીશ્વર તરીકે સ્વીકાર્યો. એક વખત કલ્યાણમલ રાજાએ કુમારને શાહની સેવા કરવાની શિખામણ આપવા સાથે મત્રી પાસે એવુ* જણાવ્યું કે અમારા પૂર્વજ વિક્રમ રાજાએ એક વખત જોધપુરમાં જઇ એક ઘડી પણ ગોખે ચડી બેસું તે સારૂ એમ ઇચ્છચું હતું. આમ ન થાય તે કમલપૂજા કરૂં તે શાહની સેવા કરી તેમ કરવું. આથી રાયસિંહુ સહિત મત્રીએ શાહની સેવા કરી શત્રુની સેના હરાવી. જોધપુરનુ રાજ લઈ તેના ગેાખમાં રાય કલ્યાણને બેસાડયે રાજા કલ્યાણે ઘણા હષિત થઈ મંત્રીને વર ૧ રાયસિ’હુ~સ-૧૬૦૮-૧૬૬૮. સ ૧૬૩૦ માં આંત્રેના કુમાર માનસિહજીના સમજાવવાથી તે બાદશાહુ અકબરની સેવામાં ઉપસ્થિત થઇ તેના પદ સેવી બન્યા. ૧૯૩૬ માં અકબરની આજ્ઞાથી સિરાહીના મહારાજા સુરતાનસિંહને પકડી વીકાંતેરમાં લઇ આવ્યા ને ત્યાં રાખ્યા. તે સમય સિર।હી રાજાના મિત્ર આસિયા દુદાજી ચારણે વીકાનેર આવી પોતાની કવિતાથી રામસિંહને ગ્રેા પ્રસન્ન કરી પોતાના મિત્ર રાજાને છેડાવી તેને સરાહી અપાવી. તેણે વિકાનેરના હાલના ગઢ બંધાવ્યા છે, જેને સ. ૧૬૪૨ માં શરૂ કરી ૧૬૪૫ માં પૂરા કર્યાં. તે સ. ૧૬૬૮ માં ભુરહાનપુરમાં મરણ પામ્યા. અકબરની તેના પર પ્રીતિ હતી, ઉદેપુરના મહારાણા પ્રતાપની પ્રશંસાના ચાદ પ્રસિદ્ધ કાહા બનાવનાર અકબરની સભામાં રહેનાર પૃથ્વીસિંહ તે રાયસિહના નાના ભાઇ હતા. રાયસિહુ પછી તેને જયેષ્ઠ પુત્ર દલપતસિંહજી ગાદી પર મેઢા. ખાદશાહ શાહજહાંનને પ્રસન્ન કરવાથી તેની સેનાએ આવી દલપતસિહુ ને કેદ કરી અજમેર રાખ્યા તે ગાદી પર તેના ભાઇ સુરસિહનૈ એસાયે દલપતસ'ને હરસેલાવના ઠાકુર હાથીહું અજમેરથી છેડાવ્યા, આર્થ બાદશાહની સેનાએ ક્રુરી લડાઇ કરતાં તેમાં હાથીસિંહ અને લપતિસિહુ અે કામ આવ્યા. સ. ૧૬૭૦ ( ઇતિહાસ રાજયસ્થ!) શાહીના ઇતિહાસ ( ઓઝા. ગૈારીશ કર કૃત ) માઁ સુરતાનસિ ંહજી (સ'. ૧૬૨૮–૧૬૬૭ ) તે વૃત્તાંત જોતાં રાસિ’હું તેને કેદ પકડી લઇ ગયા એ વાત આવતીજ નથી. તે તેના સબંધ એટલેા આવે છે. સલતાનની પાસેથી ` રાજય ખાધ્યા Page #380 -------------------------------------------------------------------------- ________________ . - દાદ ને પ૭ મંત્રી મંદ્ર વંશપ્રબંધ માગવા કહ્યું. કર્મચંદ્ર કહ્યું “મારે રાજ કૃપાથી બધું . પણ પુણ્ય કરણી એટલી માગું છું કે આખું ચોમાસું કંદોઈ, ઘાંચી અને કુંભાર પિતાને ધંધ ન કરે, નવકારના મરનર છેડવવા, અને દાણને રોશે ભાગ માફ કરે, છોલીને કેર કાઢી નાખવો ” રાજાએ “ તથાસ્તુ ” કહી એ પ્રમાણે કહ્યું કે મારી જે સંતતિ થાય તે, તારી સંતતિ જ્યાં સુધી કાયમ ર ત્યાં સુધી તેને, હું જે અણમાગ્યાં ચાર ગામ તને આપુ છું તે કાયમ રાખે. આ પ્રમાણે લેખ કરી મંત્રીને આપે. એક્કા ઈબ્રાહીમ મીરજે પિતાના દ્ધાઓ લઈ દિલિનું રાજ્ય લેવા નાગર પાસેથી જતું હતું. ત્યાં શાન્ડ તરફથી એ હુકમ આવ્યું કે તેને અટકાવી તેની સેનાને ભાગવી. કુમાર રાયસિંહ સહિત મંત્રીએ સેના લઈ મીરજાની સેનાને નસાડી ભાંગી નાંખી. બીજી વખત એમ બન્યું કે ગૂજર મંડલમાં મહમદ મીર જઈ પહે, તેની સાથે રાયસિંહે લડાઈ કરી તેને જી. સોજત, સમીયાણે, જાલેર અને આબુ સર કર્યો. આમાં ચાણકય આદિ જેવા દક્ષ મંત્રી કમચંદ્રનું બુદ્ધિચાતુર્ય વિશેષ વિજ્ય આપનારું નિવડયું હ છે. યવન સેનાએ જે અબુ તીર્થ પર આક્રમણ કરેલું તેને શાહી કુરમાણ લઈ સાંગા-સ ગ્રામે સુરક્ષિત રાખ્યું હતું. તે પર મંદિરમાં સુવર્ણ ખર્ચા તેર માસ સુધી સાશ્વાર કરો. સં. ૩૫ (૧૬૩૫ ) માં દુભિક્ષ પડયે, આથી ગરીબ લેકને તેર માસ સુધી સર્વ પ્રકારની સહાય આપી, અને જે જે અકબરને આપવાની રાયસંહે કબુલાત લઈ શિરેહી માટે બેટે હક કરનાર દેવડા બીજાને કાઢી મૂકો. તુરસમ ખાનનું નામ અબુલ ફજલના અકબરનામાની હકીકતમાં અવે છે પણ શ્રીયુત ઓઝા તે અકબરનામાના વૃત્તાંતની ઘણું ઘણી વાત ખેતી જાહેર કરે છે. ગમે તેમ હો, આ બંધમાં જણાવ્યા પ્રમાણે તરસમખાને શિરોહીને તૂટેલું એ વાત સત્ય જણાય છે, કારણ કે આ બંધ તે સમયના દર પંદર વરસના અરસામાં રચાયેલ છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર, ૫૮ સ્વ ધી મંત્રી પાસે બહારગામથી આયા તેને સબલ આપી નિજ નિજ થાનકે પહોંચાડયા, તુસમાન સિહી લટતાં એક હજાર જિન પ્રતિમાને તેમાંથી સુવર્ણ લેવા ઉપાડી ગયે અને શાહ દરબારમાં લાવ્યો, ત્યારે મંત્રીએ નૈયા આપી તે છોડાવી. સારંગ નામના શાહનું દુઃખ ટાળ્યું. તરસમખાન જે વાણીઆએને ગુર્જર મંડલમાંથી બંદિવાન તરીકે લાવ્યું હતું તેને મંત્રીએ છેડાવ્યા. શત્રુત્ય અને મથુરામાં તેમજ ઉત્તરમાં કાબુલ પુરી સુધીનાં જણે ચને ઉદ્ધાર કર્યો, ગીતાર્થ ગુરૂ પાસે રચાર સાંભળ્યાં. અને આ ગમ લખાવ્યાં. ગિરનાર અને શત્રુ' પર વાંચે કરાવ્યા ચોદ ૫ માં વાવ્યા. એટલે તે એ રાજ્યમાં કોઈ ઝાડને છેદી ન શકે. સતલજ, ડેક અ ર બી નદીમાં માંછલાં પક'નું 'ભો કરાવ્યું. બલેચીની સા. જ લઈ રાયસિંહે જીન બી અને માં જે મંદી આવે તે સ્ત્રીઓ છોડાવ્યા. દેહ છે આ જિ ના રાત્રે કરાવ્યા. જિકુરાઈ ની શુભ કરાવી, આ ફધિમાં જિનદત્તસૂરિની શુભ રહી. મંત્રીને બે પુત્ર નામે ભાગ્યચંદ્ર અને લખમી ચંદ્ર થયા. આ રીતે ઉછાને વંશ વધતેજ ચાલ્યો. રાયસિંહ રાજને દિલ્લી શાહ (અકબરે ' સન્માન આપી “રાજ” નું બિરૂદ આપ્યું. અને પિતાના “ પાંચ હજારી ” નું માન આપ્યું. રાયસિંહને જસવંતદે રાણથી દલપતરાજ, કૃષ્ણસિંહ અને સૂરજસિંહ કુમાર થયા. આ રાય સહ કનું ચિત્ત પિતાના તરફ કલુષિત થએલું સમજતાં, મંત્રીએ રાજાની આજ્ઞાથી વિકાનેર છોડી મડતામાં વાસ કર્યો. ત્યાંથી ફલેવી પાર્શ્વનાથની પૂજા અને નિદત્તસૂરિની સેવા રાખી. દિલ્લીના સુલતાને મંત્રી અને રાજા વચ્ચેનું વૈમનસ્ય જાણતાં મંત્રીને મેકલવા રાજાને લખ્યું. રાજાએ મંત્રીને કુરમાન કહાવતાં - મંગી સુલતાન પાસે ચાલ્યા. રસ્તામાં અજમેર, ગુરૂની જાત્રા કરી, પછી લાહોર આવી સુલતાનને મળે. સુલતાને ચિંતા ન Page #382 -------------------------------------------------------------------------- ________________ ૫૯ મંત્રી કર્મચંદ્ર વંશપ્રબંધ, કરવા કહી દરબારમાં એક હાથી મંત્રીને બ. શિકારી થોડા તેને સેપ્યા. શેખને, ભૂલ નક્ષત્રમાં બેટી આવતાં, શાહે શાંતિ ઉત્સવ કર્યો. અહીં સલીમ સુલતાન આવતાં દશ હજાર રૂપિયાની ભેટ કરવામાં આવી, શાંતિક જલ લઈ તેણે નમન કર્યું. મંત્રી આથી ખુશી થયે. ( અકબર ) બાદશાહને જિનદર્શનનું તત્ત્વ જાણવાની ઈચ્છા થતાં તેના જાણુકરની તપાસ કરતાં જિનચંદ્રસૂરિનું નામ અપાળ્યું, અને કર્મચંદ્ર મંત્રી તેના શિષ્ય છે એમ જાણ થતાં તે સૂરિને બોલાવવાનું કુરમાન કર્યું. ગૂર્જર દેશના ખંભાતમાં તે કુરમાન પહોચ્યું એટલે ગુરૂ વિડાર કરી અમદાવાદ અને પછી શિહી આવ્યા. ત્યાં સુતાણના પ્રભાવથી નૃપે ઉત્સવ કર્યો. ત્યાંથી સુવર્ણ ગિરિ શાહે ચોમાસું રાખ્યાત્યાંથી મગરીજી, મેડતા, નાગપુર, પછી વિ કમપુર (વીકાનેર) ત્યાંથી મરૂમંડલમાં રાણપુર, અનુક્રમે આવ્યા, રાણપુરમાં સંઘ મહત્સવ કર્યો, અને ત્યાંથી સાંકર સૂત વીરદાસ સાથે ચાલ્યો. અને પછી લાહેર જતાં ફાગણ સુદના અરસામાં આવી બારસને દિને લ હાર સૂરિજી પધાર્યા. શાહે ગોખમાંથી જેઈ સૂરિજીને સુખ શાતા પૂછી માન આપ્યું. પરબ શાહે પ્રવે. શત્સવ કરી ઘણું દ્રવ્ય બચ્યું. ગુરૂજીએ શાહને દ્વારકાના દેશના વિનાશ સંબંધી તેમજ તીર્થ રક્ષા સંબંધી રહેતાં શાહ અકબરે શત્રુજ્ય આદિ જૈન, તીર્થો બક્ષવાનું ફરમાન કરી આપ્યું, આજમખાનને તે ફરમાન બરાબર પળાવવા હુકમ કર્યો. કાશ્મીરમાં શાહ જતાં ગુરૂને બોલાવ્યા. ત્યાં શાહે આષાડ સુદિ નવમીથી સાત દિવસની “અમારી અગ્યારે સુબમાં રહે એવું ફરમાન આપ્યું. ગુરૂ સાથે માનસિંહજીને રહેવા હુકમ કર્યો. ગુરૂ સાથે ડુંગર તથા પંચાયણ આવે કાશમીરગિરિ આવ્યા. મંત્રીને રોહિતાસીમાં ઝનાની રક્ષાથે રહેવુ પડ્યું. કાશ્મીર શાહે જીત્યું. પછી શાહ લાહોર જતાં ગુરૂ પણ વિનતિથી લાહોર આવ્યા, Page #383 -------------------------------------------------------------------------- ________________ રાસ-રાસ, ગુરૂપર અકબર બાદશાહને પૂજ્ય ભાવ વધતાં તેમને ઉચ્ચપદ આપવા ની ઈચ્છા થઈ. ઉચ્ચપદ યુગ પ્રધાનનું કહેવાય અને તેવા યુગ પ્રધાન પૂર્વે કેણ થયા તેને નિર્ણય કરવા માટે નાગદેવ શ્રાવકે અઠમ તપ કરી શાસન દેવતાને બોલાવતાં સુવર્ણ અક્ષરમાં જિનદત્તસૂરિનું નામ દેવતાએ લખ્યું. શાહે તેના જ જેવા જિનચંદ્રસૂરિ છે એમ જણાવી તેને સુગ પ્રધાન પદ આપ્યું. અમારી ત્યાં પળાવી, ખંભાત બંદરના સાગરની માછલી એક વરસ ન પકડવામાં આવે તેમ હુકમ કર્યા, લાહેરમાં એક દિવસ સર્વ જીવ ઉગાર્યા–વધથી મુકત કર્યા, જૈન ધર્મના દરેક ઘેર એક એક ચુનડી, સેપારી, નાળીયેર અને એક શેર ખાંડ આપી, ને નંદી મહોત્સવ પૂર્વક સૂરિને યુગપ્રધાન પદવી ઉત્સવ ફાગણ સુદિ બીજે કર્યો. આ વખતે જિનસિંહસૂરિએ શ્રુત્તસાગર, સેમ અને રનનિધાન પાક બનાવ્યા, ગુણવિનય ( આ પ્રબંધના રચનાર ) અને સમય સુંદર (ઘણુ રાસાઓ ચનાર) ને વાચક (ઉપાધ્યાય) પત્ર આપ્યું આ ઉત્સવમાં નવ હાથી અને પાંચસે ઘોડાઓ હતા. આ સર્વ કર્મચંદ્ર મંત્રીથી થયું. તેથી સર્વ સંઘે તેને ઘેર જઈ તને યશ તિલક કર્યું અને બહુ માન આપ્યું. પછી મંત્રીએ અવલ (અબુલ) ફજલને મોખરે કરી, અકબર બાદશાહની હજુરમાં જઈ દશસહસ્ર રૂપિયા, દશ હાથી, બાર ઘોડા અને વિવિધ વસ્ત્રની ભેટ કરી, આથી જલાલદી ગાજી (અકબર બાદશાહ ) બહુ ખુશી થયે. બાદશાહે તે પર હાથ મૂકી તેની બક્ષીસ કરી. પછી મંત્રી શેખના મહેલમાં આવે. સુરતાલ સલીમને ભેટ આપી સંતાપે, યુગપ્રધાન ગણધાર ( શ્રી જિનચંદ્રસૂરિ ) ની બેહિત્ય સંતતિ એટલે કમચંદ્ર મંત્રીએ યતિહુયણ સ્તવથી માસી પજુસણ પક્ષમાં સ્તુતિ કરી, અને સંવત્સરીની ચેમાસી પાખી પર સ્તુતિ કરી, સાંજના પ્રતિમણમાં શ્રીમાલ પહેરાવી. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૬૧ મંત્રી કમચંદ્ર વંશપ્રબંધ.. આવી રીતે કર્મચંદ્ર મંત્રી, અકબર બાદશાહ, અને જિનચંદ્રસૂરિને સંગ સુખાકાર અને વિજયી નિવડે. જૈન ધર્મની પ્રભાવના થઈ. મંત્રી સંઘની સેવા કરવા લાગ્યું. આખરે સં. ૧૬૫૫ માં માઘ વદિ દશમીને દિને, અનુરાધા યોગે, મંત્રી કર્મચંદ્રના રાજ્યમાં તેમના પ્રગથી સઘરનગર કે જયાં સંભવનાથનું ચેત્ય છે અને જિનકુશલસૂરિની થેમ કરમટ મંત્રીએ કરાવી છે ત્યાં ગુરૂ જ્યમ પાઠક ચોમાસું રહ્યા છે, અને તે વખતે સંઘના આગ્રહથી વાચક ગુણ વિનયે આ સરસ પ્રબંધ રચે છે. આ રીતે આખા રાસને સાર છે. તેમાં ઘણી જાણવા યોગ્ય બિના છે. કર્મચંદ્ર મંત્રીના આખા વંશનું મૂળ જતાં રાજપૂત-રાજય કર્તામાંથી તે ઉત્પન્ન થએલ છે તે સિદ્ધ થાય છે. અને તેમના પૂર્વજો સમધર આદિ ચાર ભાઈઓને ખરતર ગચ્છીય જિનેશ્વર સૂરિએ જેન કર્યા અને ત્યારથી ઉત્તરોત્તર વંશજોએ વીકનેર રાજ્યને મહામંત્રીઓ પુરા પાડેલ છે. જિનેશ્વર સૂરિ સંબંધી પટ્ટાવલિમાં નિચે મુજબ છે – (૪) જિનેરરિ–જન્મ મરેટમાં સં. ૧૨૪ માર્ગશીર્ષ સુદિ ૧૧ ભરણી નક્ષત્ર, પિતા ભાંડાગારિક નેમિચંદ્ર ( ષષ્ઠીશતકના કર્તા ) અને માતા લક્ષ્મી, મૂળ નામ અદ, ખેડનગરમાં તેમણે સં. ૧૨૫૨ મા દીક્ષા લીધી, અને વીરપ્રભ નામ ધારણ કર્યું. સં. ૧ર૭૮ ના માઘ સુદિ ૬ ને દિને સવે દેવાચા તેમને જાલોર નગરમાં માહૂ ગેત્રીય સહ ખીમસીએ દશ હજાર રૂપા મુદા ખરચી કરેલા નંદમહોત્સવ પૂર્વક સૂરિમંત્ર આપ પદસ્થાપન કર્યું. સંવત ૧૯૩૧ માં અશ્વિન વદી ૬ ને દિને મરણ થયું. Page #385 -------------------------------------------------------------------------- ________________ કર રાસ-સાર, શા. તેજપાલે (૫) જે જિનકુશલ સૂરિને સૂરિપદને ઉત્સવ કર્યો તેના સંબંધમાં પટ્ટાવલિમાં જણાવેલું છે કે – જિનકુશલસૂરિ—(૫૦) ખરતર પટ્ટાવલિમાં ૫૦ મા પટ્ટધર --જન્મ સંવત ૧૩૩૦ માં સમિયાણા ગામના વાસી છાજહડ ગેત્રીય મંત્રી જીલ્ડાગરને ત્યાં જ્યતશ્રીથી થયે. દીક્ષા સંવત ૧૩૪૭ મા, અને સંવત ૧૩૭૭ ને ચેષ્ટ વદિ ૧૫ ને દિને રાજેદ્રાચાર્યે સૂરિમંત્ર આપે, તે વખતે પાટણ વાસી શાહ તેજપાલે નંદિ મહોત્સવ કર્યો હતો. તેજપાલ શાહે ૨૦૦૦ સાધુ સાધવી તથા ૭૦૦ વેષધારી યા અન્ય દર્શની પ્રમુખને વસ્ત્રા આપ્યાં હતાં, અને તે અવસરે દિલીવાસી મહતીયાણ ગત્રીય વિજયસિંહ નામના શ્રાવક ત્યાં આવેલ તેણે પણ બહુ ધન ખર્ચ નંદિ મહેત્સવ ઉજવેલે. સંવત ૧૩૮૦ માં શાહ તેજપાલે કાઢેલા સંધની સાથે શત્રુજ્ય તીર્થ પ્રતિ જઈ સૂરિએ ત્યાં માનતુંગ નામના ખરતર વસતિના પ્રાસાદમાં ૨૭ આંગલ પ્રમાણે શ્રી આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી, તથા ભીમપત્નિ નગરમાં ભુવનપાલે કરાવેલી ૭૨ દેવકુલિકા થી મંડિત વાત્યની પ્રતિષ્ઠા કરી. વિશેષમાં જેસલમેર નગરમાં જસધવલે કરાવેલા. ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. પુનઃ જાલેર નગરમાં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી, તથા આગરા નગર નિવાસી સંઘના અતિ આગ્રથી તેની સાથે જઈ શત્રુજ્ય યાત્રા કરીને ભાદ્રપદ વદી ૭ ને દિને પાટણનગરમાં આવ્યા, અને શ્રીગુરૂને સાધુ સંપ્રદાય ૧૨૦૦ ની સંખ્યાને થયે. સાધવી પરિવારની સંખ્યા ૧૧૦૬ ની થઈ. શ્રીગુરૂએ વિનયપ્રભાદિક શિષ્યને ઉપાધ્યાય પદ આપ્યું. આ વિનયપ્રભ ઉપાધ્યાયે પિતાના નિધન થએલા ભાઈને સંપત્તિની સિદ્ધિ અર્થે મંત્ર ગભિત ગૌતમ રાસે ( કે જે હમણાં પ્રસિદ્ધ છે ) ર. અને તેના જપવાથી તેમને ભાઈ ફરી ધનવાન થયું. આ રીતે બહુ શ્રાવકેના પ્રતિ બેધક, પરમ જિન ધર્મ પ્રભાવકર શ્રીજિનકુશલસૂરિ સંવત ૧૩૮૯ ના Page #386 -------------------------------------------------------------------------- ________________ ૬૩ મંત્રી કર્મચંદ્ર વંશનબંધ. ફાગણ વદિ અમાવાસ્યાને દિને દેરાવર નગરમાં આઠ દિનનું અનશન કરી સ્વર્ગવાસ પામ્યા. આ હમણાં પણ દાલ એ નામથી સર્વત્ર પ્રસિદ્ધ છે. આમની દેરાઉરમાં થએલી યુમની જાત્રા વચ્છરાજ મંત્રીએ કરી હતી. (૫૯) જિનહંસસૂરિ–કર્મસિંહ મંત્રીએ આ સીને સૂરપિત અપાવ્યું તેમના સંબંધમાં પટ્ટાવલિમાં જણાવ્યું કે તેઓ પર માં જીનકુશલસૂરિ ૫૧ જિના, પર જિનલબ્ધિ, પ૩ જિનચંદ્ર, ૫૪ જિનદય, પપ જિનરાજ, પ૬ જિનભદ્ર, પ૭ જિનચંદ્ર, ૫૮ જિનસમુદ્ર એમ અનુક્રમ પછી પ૯ માં પટ્ટધર હતા, તેમને રોવા નામના નગરના વારલી ચિપડા ગોત્રના સહ મેઘરાજ પિતા, અને કમળાદેવી માતા, જન્મ સં. ૧પ૪ માં, અને દીક્ષા સં. ૧૫૩૫ માં, સં. ૧૫૫૫ માં અમદાવાદમાં પદસ્થાપના થઈ, તથા સં. ૧ પદ ના વૈશાખ સુદી ૩ ને હિણી નક્ષત્રમાં વાંકાનેર નગરમાં કરમસી (કર્મસિંહ કે એ લક્ષ પરો) બચી પુનઃ તેમને પદ મહોત્સવ કર્યો. અને એકદા આગરા નગરના વાસી સં. ડુંગરસી, મેઘરજ, પિમદત્ત વગેરે રાંધના અતિ આગ્રહથી નિમંત્રણ થતાં જિનસૂરિ ત્યાં ગયા, અને દશાહે મોકલેલ હાથી, ઘોડા, પાલખી, વાદિત્ર, છત્ર ચામરાદિ આડરથી તે ગુરૂને પ્રવેશોત્સવ થયો. ત્યાં ગુરૂભકિત, સદભાકને ગેરેમાં બે લાખ દ્રવ્ય ખર્ચાયું. તે વખતે કેઈએ ચાડી ખાટી ખાવાથી બાદશાહે ગુરૂને બોલાવ્યા. ધવલપુરમાં રક્ષિત કર્યા. ગુરૂએ જ દેવાથી પાદશાહને પ્રસન્ન કર્યો. પાદ. શાહે ૫૦૦ બંદીવાને છેડે, અમારી ઘોષણા કરી; ગુરૂ ઉપાશ્રયે આવ્યા, અને સંઘ ખુશી થે. ત્રણ નગરમાં પ્રતિષ્ઠા કરી. અનેકને સઘપતિ સ્થાપ્યા. ગુરૂ પાટણ નગરમાં ત્રણ દિન અનશન કરી સં. ૧૫૮૨ માં સ્વર્ગે સિધાવ્યા. આ સૂરિના સમયમાં. સં. ૧૫૬૪માં મરૂદેશમાં ઉપાધ્યાય શાંતિ સાગરથી આચાચીય ખરતર શખ નામની ભિન્ન શાખા છેડે ગભેર Page #387 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર ૬૪ સ્થપાયા આ શાંતિસ ગર તે જ લાગે છે કે જેના હુરતથી આ સૂરિને સૂરિપદ મળ્યુ, કે જે પદને ઉત્સવ ઉકતમત્રી ક.સહૈ ક જીવ (૬૦) જિનમા ણકયસૂરિ પિતા ફૂંકડગેત્રીય શહ રાજ, માતા પદ્મદની, જન્મ સ. ૧૫૪૯, દિક્ષા સ. ૫૬૦ અને ૧૫૮૨ માં ગૂર્જર પૂર્વ દેશ, આદિમાં વિહાર કરનાર પચનદી સાધક. તેમણે સં ૫૩ મા વીકાંનેર વાસ્તવ્ય વચ્છસુત ( ઉકત ) માંત્રિક સિંહે કહેલા નમિનાથ ચૈત્યમાં બિંબ પ્રતિષ્ઠા કરી. તેમણે કેટલાંક વર્ષ જેસલમેર દુર્ગમાં ગાળ્યાં. પછી સર્વ સ્થળે શિથિલાચાર થયા હતા, પ્રતિમાત્થાપકેાનુ` મત બહુ વિસ્તર્યું હતું. આથી વીકાંનેર વાસ વચ્છવત મત્રી સગ્રામસ હૈ ( જેના ઉલ્લેખ આપણે કરી ગયા છીએ. ) ગચ્છ સ્થિતિનું રક્ષણ કરવા અર્થે આ ગુરૂને બેલવ્યા આવ્યા, અને ક્રિયાદ્વાર કર્યાં. પહેલાં દેરાઉર નગરમાં નિકુશલસૂરિની યાત્રા કરી, પછી પરિગ્રહ ત્યજી અહીથી હુ વિદ્ધાર કરીશ એમ ચિંતવી ગુરૂ યાત્રા દેરાઉર કરી આ સૂરિ જેસલમીર પાછા આવે છે ત્યાં રસ્તામાં થયેલ તૃષાના રિસહ સહન કરી સં. ૧૬૧૨ ના અષાઢ સુદિ ૫ ને દિને સ્વવાસ પામ્યા. સાની પછી પટ્ટધર ૬૧ માં જિનચદ્રસૂરિ આવ્યા કે એને કાર ખાદશાહનું નિમત્રળુ થયુ. વગેરે હકીક્ત આ સબંધમાં આવી છે. તેના સંધમાં પટ્ટાવલિ કહે છે કે, (૬૧) જિનચંદ્રસૂરિ-તિમરી નગર પાસેના વડછી ગામના વાસી રાડ ગૈત્રીય સાહુ શ્રીવ તને ત્યાં સિરિય દૈવીથી આને જન્મ સં. ૧૫૯૫ માં થયા. દીક્ષા સં. ૧૬૪, અને સ. ૧૯૧૨ ના ભાદ્રપદ સુદિ ને દિને જેસલમેરૂ નગરમાં પાઉલ (રાજા ) માલદેવે કરવે ન‘ઢિમહાત્સપૂર્વક સૂરિપદ મળ્યુ. ગચ્છમાં શિથિલતા જે સર્વ તજી મંત્રી સગ્રામસિંહ પુત્ર કર્મચદ ( આ ગસના ચરિત્રનાયક ) ના આગ્રથી ત્રિકાનેર નગર ગયા. ત્યા પ્રાચી ઉપર ધિલાચારી યતિએ ાકી રહેવી જોઈ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૬૫ મત્ર ! ચકે વશપ્રમધ સત્રીએ પેાતાની અશ્વશાલા ગુરૂને આપી અને ઘણી ગુરૂકિત કરી. ગુરૂએ ત્યાં વિશેષ ક્રિયેાદ્વાર કરી સાધુ માનો આદર કરી સ્વસમાન અચારવાળા સાધુ સાથે ત્યાંથી વિહાર કરી સ્થાને સ્થાને પ્રતિમાત્થાપક મના ઉચ્છેદ કરતા કરતા સ્વસામાચારીને દઢ કરી ક્રમે ગુરદેશમાં આવ્યા. ત્યાં અહમદાવાદ નગરમાં ચીભડાના વેપાર કરતા અન્ય દર્શન પ્રાગ્ધાઢવશીય શિવા અને સામજી નામના બે ભાઇઓને પ્રતિબાધી ધનવાન શ્રાવક મનાવ્યા. ( આ શિવા સામજીની ટુંક શત્રુજય પર માજીદ છે. ) તથા પાટણ નગરમાં કેઇએ (ધ સાગર ગણીએ ) એવા વાદ કર્યાં કે નવાંગ પરવૃત્તિ રચનાર અભયદેવસૂરિ ખરતર ગચ્છમાં થયા ન હેાતા. આ પર ભારે ચર્ચા કરી. તેમને રચેલા કુમતિ કુદ્દાલક ગ્રંથ અશુદ્ધ વર પ્રાપ્ત થયા. પુનઃ ફળવૃદ્ધિ પ.ધનાથ દેવના ગૃહદ્વારમાં ( ગભારામાં ) તપાગચ્છવાળાએ દીધેલાં તાળાં ઉઘડાવ્યાં. ચા વળી એકદા એકમ ચઢ પ્રમુખ પાસેથી આ ગુરૂનુ અતિ મહત્વ સાંભળાને તેમને પાદશાહે દનાથે એલાવ્યા. ગુરૂ લાહાર નગરે જઇ અકમરને પ્રતિબેાધો સકલ દેશમાં કુરમાણુથી ( તીને છેડાવી ભાઠ દિવસ અમારી પાલનને હુકમ લીધે!. એક વર્ષ સુધી સ્થભન પાર્શ્વનાધના પાસેના સમુદ્રનાં માછલાં ઈંડાવ્યાં. તથા વળી તેમને અતિશય જોઇ પાદશાહે યુગપ્રધાન પદ આપ્યુ. તેજ અવસરે શ્રીમદ અકબ્બરના આગ્રહથી ગુરૂએ જિનસિંહને અચા` પદે સ્થાપ્ય; તે વખતે આત પ્રમુદિત કમ મંત્રીએ મહા સવ કર્યાં, નવ ગામ નવ નવ હાથી ૫૦૦ ઘોડા યાચકોને આપ્યા. એ પ્રમાણું સવા કેાડ દ્રવ્ય આપ્યુ. વળી મંત્રીએ અનેક રીતે ખરતર ગચ્છની ઉદ્દીપના કરી. સ’. ૧૬૫૨ માં ગુરૂએ પંચનિ સાધી તેમાં પાંચ પીર માનસદ્રયક્ષ ખેજ, ક્ષેત્રપાળ વગેરે સાધ્યા આ ગુરૂને પાંચ મહાટા શિષ્ય નામે સમચરાજ, મહિમરાજ, ધર્મનિધાન, રત્નનિધાન અને જ્ઞાનવિમલ શિષ્ય હતા. અને ખીજા ૫ શિષ્ય હતા. આખરે ૭૫ વર્ષનું આયુ ગાળી Page #389 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર. '; સ. ૧૬૭૦ ના આશ્વિન વદ ૨ ને દિને વેનાતટમાં સ્વર્ગે ગયા. આમાં જણાવેલા પાંચ શિષ્યમાંના જ્ઞાનવિમલે મહેશ્વરસૂરિના શબ્દભેદ પ્રકાશ પર ટીકા લખી છે. ( કાનેર શહેરમાં સંવત ૧૬૩૮) કે જ્યારે રાજા રાયસ'હનું રાજ્ય લખી ઝાષાડ સુદિ ૨ રવિવાર ). ૧૯૬૪ : ઇ. સ. હતું તે વખતે હવે આપણે શ્રીયુત ટાંકે કમચંદ અને તેના વાજ સધી જે કઇ મ્યાન પોતાના ન્હાના પુસ્તક નામે Jaina Historical Studies માં આપ્યું છે તે અત્ર ઉતારી આ સાર સમાપ્ત કરીશુ་:~ મત્રી લૂચ્છરાજના વશો તે મત્રીના પ્રભાવપરથી ખચ્છાવત કહેવાયા, અને તે ખાવતામાં જે મહાન્ થયા તેમાં કચ'દ છેલ્લા મહાપુરૂષ હતા. જયારે રાયસિંહુવિકાનેરની ગાદી પર સવત ૧૬૨૯ ( સને ૧૫૭૩ ) માં આવ્યે ત્યારે તેણે પેાતાના દિવાન તરીકે કર્મચદને નીમ્યા, તે દિવાનમાં કિતવાળો સમજ હતી અને દક્ષ રાજદ્વારી અને શાણા રાજતંત્રી હતા. રાયસિહુને ગાદી આવ્યા થાડા વખત થયે ત્યાં જયપુરના રાજા અભયસિહે (?) વિકાનેર પર કરી. તે સમયની સ્થિતિ છિન્નભિન્ન હતી અને ભયકર તથા સદિગ્ધ પરિણામવાળા યુદ્ધનુ જોખમ લેવા રાજ્ય તૈયાર ન હતું. રાજાએ પડેલી મુંઝવણમાં મ’ત્રી સાથે મસલત ચલાવી, મત્રીએ પેાતાની લાક્ષણિક ચપલ નિર્ણય શકિત અને સૂક્ષ્મ દર્શી બુદ્ધિથી સલાહ કરવાની સલાહ આપી. આ પ્રમાણે રાજાએ કર્યું. કાઁચંદના ડહાપણથી ખારીક સ્થિતિ દૂર થઈ અને વિકાનેર શાંતિ અને આબાદી ભાગવવા લાગ્યું. ચડાઇ રાયસિહ અધીરો, ગમે ત્યાં ઝ ંપલાવનારો, અને વહેમી હતા. તેનામાં મેાટે અવગુણ એ હતા કે પિરણામની માણસ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૬૭ મંત્રી કમચંદ્ર વસપ્રબ ધ. કદી દરકાર કરતે નહિ. ઉદાર તે એટલે બધે હતું કે પાસે ગમે તેટલું હોય તે એક વખત આઘું પાછું જોયા વગર દાન કરી નાખે. પૂર્વજોએ મેળવેલું નાણું ઉડાવી નાખ્યું. કિલ્લાઓ બાંધવામાં આવતું મહેસુલ ખચી નાખત. ભાટ અને ચારણને પૈસા આપવા માં પાછું વાળી જેતે નહિ. એમ કહેવાય છે કે એક વખત શંકર નામના બારોટ તેના વખાણમાં કેટલીક કવિતા કરી રાયસિંહ દિલ્હીથી પાછા આવ્યું તે પ્રસંગે બે, તેથી રાયસિંહ એટલે બધે આનંદના આવેશમાં આવી ગયો કે મંત્રીને તે ભાટને એક ખિલાત આપવાને તથા એક કરોડ રૂપીઆ દેવાનો હુકમ કર્યો. આથી મંત્ર અમે બની ગયે, તે આનાકાની કરી રાજાને સમજાવવા લાગે, એટલે એક કરોડને બદલે સવા કરેડ રૂપીઆ વધારી આપવાનું કહ્યું. કહેવાય છે કે એક કરોડ રૂપીઆ એકદમ આપવામાં આવ્યા અને બાકીના પ ક ડ માટે રાજ્યની મહેસુલ ઘરાણે મૂકવામાં આવી. આ વાવ અક્ષરશ: ખરી હોય એમ માની ન શકાય, પણ તેના પરથી તે વખતે રાજ્યની સ્થિતિ રાજાના ઉડાઉપણાને લીધે કેવી હતી, અને મંત્રીને કે ! રીતે કામ કરવાનું હતું, તેનું મૂલ્ય કરી શકાય તેમ છે. આગળ આ મંત્રીને તથા રાજાને કેમ બન્યું નહિ હોય તે પણ આ પરથી કંઈક સમજાશે. - રાયસિંહ દિવસે દિવસે ખર્ચાળ ને ઉડાઉ બન ગયે. રાજને ખજાને ખુટી જવાની અણી પર આવ્યું. રાજવહિવટ ચલાવવામાં ગેરવ્યવસ્થા તેથી ચાલી, અને ભવિશ્ય ભયંકર ભાસવા લાગ્યું. છેવટે વિકાજીના વંશજો પ્રત્યે પિતાની પ્રીતિ અને ભકિતથી પ્રેરાઈ કર્મચંદ રાજાને શુધપર લાવવાને છેલ્લે દઢ પ્રયત્ન કર્યો, પરિણામ પિતાને જ ભયંકર આવ્યું. એમ જણાવવામાં આવે છે સં ૧૬૫૧ (સને ૧૯૫) માં રાયસિંહને કેઈએ જણાવ્યું કે કર્મસિંહે તેને ઉઠાડી મૂકી દલપતસિંહ કે રમસિંહને ગાદી પર બેસાડવાનું કાવતરું રચ્યું છે. વિશેષમાં એમ કહેવામાં આવે Page #391 -------------------------------------------------------------------------- ________________ શસાર. છે કે કચ' તેથી રાજ્યમાં સ્વસત્તાવાળાં થવા રહે છે. અત્ર કહીએ છીએ કે આ વાતમાં વિશ્વાસ મૂકવાને અમે તૈયાર નથી, કારણ કે તેમ હોવાને માટે કોઇ પુરાવા નથી, તેમ સોગા ઉપરથી તે સંભિવત નથી. આવે રાજદ્રોહ કરવાના કચદને શું હેતુ હાય તે અમે જોઇ શકતા નથી. જેઆએ તેના પર એવું તહેામત મૂકયું તે પણ દલપતસિ’હુને કે રાયસિ'હને ગાદી પર બેસાડવા માટે તેણે પ્રપંચ કર્યો તેમાં સંમત નહાતા. તે ઉપરાંત અકખર કે જે રાયસિંહ સાથે ઘાડી મિત્રાચારી ધરાવત હતા, અને પેાતાના શાહજાદાના લગ્નથી રાયસિંહની સાથે સગપણથી જોડાયા હતા, તેણે કચ'દ દિલ્હી નાસી ગયે। ત્યારે તેને અંતઃકરણ પૂર્વક મેઢુ માન આપ્યું હતું એ હકીકત કર્મચ‘દ્રના પ્રપ’ચની વાતથી વિરૂદ્ધ જાય છે. રાયસિંહ તે મત્રી સાથે કેટલી તીવ્ર દુશ્મનાવટ ધરાવતા થયા હતા તે જાણ્યા પછી તે આદશાહના દરબારમાં કચદ્રના 'ચા પદને હલમલાવી નાબૂદ કરવામાં બાકી ન રાખે એ આપણે બધા જાણી શકીએ. કાં તે કર્મીચંદ્રને પોતાને હવાલે કરવા કે તેને દેશમાંથી બહાર કાઢવે એટલુ તા અકખરને તે કહી શકે તેમ હતુ, અને તેમ કર્યું હત. અકબર કે જેના ન્યાયપરના પ્રેમ અને નિષ્પક્ષપાત માટે ફાઇ જાતની શ’કા લાવી શકાય તેમ નથી તેણે કર્મચદ્રની નિર્દેષતા પર જરા પણ શકા ન લીધી. તે કમઁચંદ્રુ ઉપર ખરાબ, નિષ્ઠતાથી મૃકાએલાં હેતનાની સામે સપૂર્ણ જાય છે. કમરે તેનુ મોટાં માન અને સત્કારથી સ્વાગત કર્યું. એમ કેઇ પૂછે કે જો કમ ચંદ્ર નિર્દોષ હતે. તે શ માટે તેવિકાનેથી દિલ્હી નાસી ગયે. જેએએ રાજ થાનના ઇતિહાસને અભ્યાસ કાળજીથી કર્યો છે, અને ઇદરજ સિધી અને અમરચંદ સુરા if શું દશા થઇ તે પેાતાની નજર માગળ રાખી છે તે અમારી સાથે એકદમ મળતા થશે કે તેણે તે પગલું સાચી દિશામાંજ લીધું હતું. દુર્ભાગ્યે તે સમયમાં એવા દઢ અને તંત્ર ન્યાÁશ હતા Page #392 -------------------------------------------------------------------------- ________________ ૬૯ મત્રી કર્મચંદ્ર વંશપ્રબંધ. નહે કે ન્યાય મળવાને પૂરો સંભવ હતો નહિ કે જેથી જે આ સામે રાજદ્રોહનો ગુન્હો હોય તેને નિષ્પક્ષપાત ન્યાય મળે, અમે માનીએ છીએ કે કર્મચંદ્ર તદન નિર્દોષ હતો. કઈ પણ પ્રપંચ તેણે કર્યો ન હતો, પણ તે તેને ભેગા થયે હ. કર્તવ્ય નિષ્ઠા પ્રત્યે પિતાને અપૂર્વ પ્રેમ હોવાના સબબે તેને પાયમાલ થવું પડયું. તેને રાજાને સાચા માર્ગ પર લઈ આવવાને પાકકો વિચાર હતું, અને તે લક્ષમાં રાખી તેણે અપ્રતિહત શ્રદ્ધા અને અશાંત ઉત્સાહથી કામ કર્યું. આમ કરવામાં જેઓને રાજા ઉડાઉ અને સ્વચ્છદી થાય તે પિતાને લાભ મળે તેમ હતું તેઓને આંખમાં ખુંચ્યું, અને તેઓ મંત્રીના શત્રુઓ બન્યા. રાજા પાસે તેમનું વધારે ચાલ્યું અને કાચા કાનના રાજા પાસે મંત્રીએ કાવતરૂ રચ્યું છે એવી ટી વાત કરી તેને ભ ભેરી મુ. રાજા ભેળ-વહેમી-હતે. આ વાત જહાંગીર બાદશાહે પિોતે પણ પિતા ની નોંધમાં નોંધી છે. તેણે બધી કાલ્પનિક વાતને સાચી માની, ને મંત્રાને પકડી મારી નાખવા નિશ્ચય કર્યો. મંત્રીના. મિત્રએ બધી વાત અગાઉથી જાણ મંત્રીને જણાવી દીધી, તેણે આ જાણતાં જ વિકાનેરમાંથી નીકળી જઈ અકબરનું રક્ષણ માગ્યું કે જે અકબરે આપ્યું. બાદશાહે અમીર ખવાસના આશ્રિતને દરેક જાતના વિનય પ્રેમથી સત્કાર આપે, અને સભામાં એક પ્રતિષ્ઠિત પદવી આપી. પ્રતિદિન કર્મચંદ્ર અકબરને પ્રતિભાવ વધુ વધુ સંપાદન કરતાં ગયા, અને થોડા સમયમાં તેના પર પિતાને લાગવગ મેળવી શકયા. જયારે રાયસિંહે જાણ્યું કે કર્મચંદ્ર નાસીને દિલ્હી ગયેલ છે; ત્યારે કે ત થઈ તેના પર વેર લેવાની પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞા પિતાનાથી પૂરી ન પી તેથી તેને કેટલી નિરાશા મળી તે આપણે હવે પછી જોઈશું. જ્યારે કર્મચંદ દિલ્હિમાં બાદશાહના આશ્રિત તરીકે રહ્યા, ત્યારે ભાટનેરમાં એક વિચિત્ર બનાવ બન્યું કે જેથી કર્મચંદને Page #393 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર. રાયસિંહ પર વેર લેવું હતું તે તે લેવાની તક મળી. તે તકને લાભ લઈ તેણે વેર લીધું કે નહિ તે નિશ્ચિત થતું નથી. ઈ. સ. ૧૫૯૭ માં જ્યારે રાયસિંહ પેતાને રાજ્યના ગામ ભાટનેરમાં આવી રહ્યા હતા, ત્યારે બાદશાહને સસરો નાસિરખાનું ત્યાં આવ્યા હતા. આ મહાન પરેણાની સર્વ પરાગત કરવા માટે રાજાએ તેજ બગોરને નિમ્યું હતું. તેણે આદરસત્કાર ઘણે સરસ અને દબદબાભર્યો કર્યો. જ્યારે ખાન સહેજ ફતે હતા ત્યારે તેને એક ગાંડા માણસ હેવને ઢગ કરી તેને ખાસડા વતી માર્યો. ખાને દિલ્હી તરફ એકદમાં ચાલી જઈ અકબરને આ અપમાનની વાત કરી. બાદશાહે રાગને ડો અપમાન કરનારને શરણે કરવા કહ્યું, પણ રાજાએ તેમ કરવાની એકખી ના પાડી. આથી બાદશાહને ગુસ્સો વધતાં રાયસિંહની ભાટને ની જાગીર તેની પાસેથી લઇ, તે ય હના દિકરા દલપતનિડને આપી દીધી કર્મચઢે ખાનને પક્ષ બાદશાહ પાસે ખરી રીતે લીધો કે નહિ તે આપણે ચોકકસ કહી શકતા નથી. પણ રાયસિંહના મનમાં તે એવું જ કાવ્યું કે તેણે તેમ કર્યું છે. આથી રાજા અને મંત્રી વચ્ચે કડવાશ વધી ગઈ. કમેચ કે એની સમાજ ( સંઘ ) અને ધર્મ પ્રત્યે જે સેવાઓ બજાવી છે તે પછી નથી. સંઘને મહાન આશ્રયદાતા તરીકે હજુ પણ તેનું નામ મરાય છે સને ૧૫ પર માં તેણે ખતર ગછના જિનચંદ્ર સૂરિને વિકાનેરમાં નગર પ્રવેશોત્સવ મહા દબદબાથી કર્યો જે કવિએ તે આચાર્ય ધારવાની ખુશ ખબર આપી તેને મેટું ઈનામ આપવામાં આવ્યું હતું. તેની સખાબતો અનહદ હતી. તેણે બઈ–ભાટની સામે પિતાની વિરૂદ્ધતા જણાવી હતી તે પરથી જણાય છે કે આળસુઓને કદી દાન કરતો નહિ હોય, દિલ્હીમાં હતા ત્યારે તેણે અકબરના મતમતાંતર પ્રત્યે સમભાવ-ક્ષમાં રાખવાના વિભાવને લાભ લઈને તેનામાં જન શાસ્ત્ર અને ધર્મ પ્રત્યે Page #394 -------------------------------------------------------------------------- ________________ ૭૧ મંત્રી કદ્ર વશપ્રમધ રસ ઉત્પન્ન કર્યાં, તેની સલાહથી અકખરે હીરવિજયસૂરિ અને જિનચદ્રસૂરિ કે જેએ તે સમયના મહાવિદ્વાન સાધુએ હતા તેને પેાતાની સભામાં આમંત્રણ કરી ખોલાવ્યા, અને તેમને સહવાસ રાખ્યા. અકબરની સભામાં પ્રતિષ્ઠિત જને, માં તેના ખજાનાના મંત્રી ટોડરમલનું નામ અતિશય આગળ પડતુ છે. ટોડરમલ એસવાલની લેાઢા જ્ઞાતિમાં થયેલ છે, અને તેના વશો કે જે ટોડરમલ્ફેટ કહેવાય છે તે હજી પણ અજમેર અને જોધપુરમાં વિદ્યમાન છે. થેરેશા ભણુશલી અકબરની સભામાં એક બીજો પ્રતિષ્ઠિત જન હતા કે જેણે આગ્રામાં એક જૈન મંદિર બંધાવ્યાનું કહેવાય છે. સન ૧૫૯૨ માંક ચંદ્રે લાહારમાં જિનતિહાર પટ્ટધર થયા તેના ઉત્સવ યોગ્ય ભભકાથી કર્યા હતા. તેણે મુસલમાનેના ડાઘમાં પડેલી અનેક જૈન પ્રતિમા છેડાવીવિકાનેરના મુખ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત્ કરાવી. જેને માટે જુદા જુદા ઝુકા, દાને અને બક્ષિસો બાદશાહ પાસેથી તેણે મેળવી આપેલા. આસવાલમાં ઘણા જરૂરી અને ઉપગી સુધારાએ દાખલ કરેલા હતા. સન ૧૯૦૧ માં માદશાહ અકબર મૃત્યુ પામ્યું. અને પછી કચદ્ર પણ વધુ બ્યા નહિ. જ્યારે બ્રિડું નવા આદશાહને સલામી ભરવા દિલ્હીમાં પગલાં કર્યા ત્યારે તેણે તે મરણે પુ.મંત્રિત સહાનુભૂતિ અને પ્રીતિ તળ્યાં. કાઁચંદ્રના પુત્રા નામે નાગઢ અને વિમાન પ્રત્યે તેણે એટલા બધા માયાળુ ભાવ ખત્તાબ્યા, કે તેમણે પેતાના પિતાને કહ્યું કે ખ઼ુએ બાપુ ! રા સાહેબ કેવા માયાળુ અને પ્રેમાળ છે ! ' મરતા મંત્રીએ પોતાના પુત્રો પ્રત્યે અધિત નજર કરી ભાંગ્યા તૂટયા શબ્દોમાં સલાહ આપી તમે કાચી બુદ્ધિના છોકરાઓ છે. તે રાજાના ઢાંગી ભાવથી ભરેલાં ખાટાં આંસુથી રખને છેતરાઈ વિકાનેર જવાની હા પાડતા. કીર્તિમાં ને કીર્તિમાં મરૂ છું તે જોઇને રાજાને હૃદયમાં દિલગીરી Page #395 -------------------------------------------------------------------------- ________________ શમસાર. હર રહી ગઈ છે. આ ઉપદેશ અને ચેતવર્ણી પી તે મહાપુરૂષે સ્વ ત્રાસ કી. રાજાએ તેના તે બંને પુત્રોને બહુ શોક પ્રદર્શિત કરી તેમને વિકાનેર આવવા અને પિતાનું મુખ્ય પદ લેવા કહ્યુ. પણ તે ફાગઢ ગયુ. પોતાની મનમાં ધારેલી નાચ કાણામાં અને પેતાની વેર લેવાની પ્રતિજ્ઞા તાઅને હા ઘણું લાગ્યું, સન. ૧૯૧૧ માં તેને ભયંકર તેને રાગ પ્રાણઘાતક નિવડયા, મરણુ નજીક જાણી પાતાના પુત્ર સૂરિસહુને પોતાની પાસે લાવી અંતિમ ઉપદેશ આપ્યા. મા થયા. અને : મારા પુત્ર, હું નિરાશા લઇને મરૂ છું. મારી છેલી સલાહ તને એ આપુ છું કે કર્મ ચંદ્ર અચ્છાવતના પુત્રાને વકાનેર પાછા લાવી તેમને તેમના (પતાના પાપ માટે પૂરી નસીહત આપજે. ” આ કહી રાજા સ્વગે સર્યાં. રાયસિંહ પછી દલપતસિહ ગાદીપર આળ્યે, અને તેણે સુમારે બે વર્ષ જ ગય કર્યું. ઇ. સ. ૧૬૧૩ માં સુસિંહ રાજા થયા. પેાતાના પ મરતી વખતે જે પેાતાની ઇચ્છા જણાવી હતી તે સુરસિંહ ભૂઃ ન હતા, પણ પેતાના પિતાએ જે પ્રપૌંચ કરી કમ’ચંદ્રના કુટુંબપર વેર લેવાના આજ્ઞા કરી હતી તેની તક જોઈ બેઠા હતા. પે રાજ્યારાહણુ થયા પછી તુરતજ તે દિલ્હી ગયા. ત્યાં મુરાદ બે કાર્ય સાધવાની હતી. એક તે બાદશાહની સલામી લેવી. અને બીજી અચ્છાવત કુટુ ખને વિકાનેર આણવું. આમાં પેાતે વિજય મેળ્યા. તેણે ભાગચંદ અને લખમીચંદ મંનેને મળી તેને ઘણા પવિત્ર વચના તથા ખાત્રી આપી અને વિકાનેર પેાતાની સાથે આવવા તેઓની હા મેળવી. જવાની. નિષ્ફળતા મળવાથી દેવાથી રાયસિંહને પેાતાને ઢાઇ પણ જાતની આંચ આવશે નહિ એવી ઢાંગવાળી ખાત્રીથી લલચાઇ, તેમજ પેાતાના જુના હકકો બધા સ્વાધીન કરવામાં આવશે એવી આશા આપી હતી તેથી-માવત મધુઓએ પોતાના કુટુંબ સહિત પાતાના સ્વદેશ પ્રત્યે પ્રયાણ કર્યું.. તે મનમાં Page #396 -------------------------------------------------------------------------- ________________ ૬૩ મંત્રી કમચંદ્ર વશપ્રબંધ. અતિ હર્ષ પામતા હતા કે હવે દેશવટે દૂર થ, અને પિતાના સ્વજન સાથે મતભૂમિમાં વસવાના સુખદ દહાડા આવ્યા. આનો યશ પિતાના પર દયા રાખતા રાજાને આપતા હતા. દુર્ભાગી બંધુઓને ભાગ્યેજ ૨૨૧નમાં આવ્યું હશે કે જે વચને આપવામાં આવ્યા હતા તેને ભંગ થવાને છે, અને તેઓનું પ્રારબ્ધ દુઃખદાયક ફેજ પ્રત્યે દેરી જાય છે. સુરસિંહ પિતાની બાજી બિલકુલ કળાય નહિ તે માટે ઘણી સંભાળ રાખતા હતા. પિતાના દિવાનને રજા આપી દીધી, અને એ ઢર પિટાવ્યો કે તે દિવાનની પદવીના ખરેખર હકદાર આવે છે તેમને તે આપવામાં આવશે. વખત જતાં તે ભાઈઓ વિકાનેર આવી પહોંચ્યા, અને રાજાએ ઘણા આદરમાનથી તેમને તાત્કાર કર્યો. બે માસ જ્યાં પૂરા થયા નહિ ત્યાં એક સવારે તેઓની ભારે અજાયબી વચ્ચે તેઓના ઘરને સૂરસિંહના ત્રણ હજાર સપાઈઓએ ઘેરી લીધું. ભાઈઓએ જાણી લીધું કે મુંધ થઈ. તેમણે શરણે જઈ બદનામી લેવા કરતાં લડીને વીર માફક મરણ વશ થવાનું પસંદ કર્યું. તેઓના બહાદુર રજપૂત કરેની નાની ટેળી લગભગ ૫૦૦ માણસની હતી તે સર્વ માલેક પાસે આવી તેમના માટે મરવા કટિબદ્ધ થયા. દરેકે દરેકમાં જાન જતાં સુધી લડી બચાવ કરવાની હિંમત હતી. બછાવતો અને તેના માણસે વીર માફક લડયા, પણ તે ખરૂં યુદ્ધ તે હતું નહિ માત્ર એક જાતનું કસાઈપણું હતું-અને તે પણ એક મહા ઘાતકી વિશ્વાસઘાતીએ પ્રપંચ કરીને કરેલું હતું. જ્યારે છુટકારાની કઈ પણ બારી દેખાઈ નહિ ત્યારે બહાદુર ભાઈઓએ સવાલના જુરસાના વફાદાર રહી પોતાના કુટુંબને અંત પણ સાથે આણી મરવાનો નિશ્ચય કર્યો. જોહારની પ્રાચીન રીતિ પ્રમાણે ચિતા સળગાવી દરેક સ્ત્રી પુરૂષે એક બીજાની રજા લઈ અંતિમ પ્રણામ કરી લીધા. બરાં છોકરાંઓ ડેસાઓ અને અપંગોએ પિતાના આત્માને ઉત્સર્ગ કર્યો. કેઈએ તલવારથી તે કેઈએ ચિતામાં બળી મરીને. એક બાજુ લેહીની નદી વહી, બીજી બાજુ આગના ધુમાડા ગેટેગોટા ઉચે જવા લાગ્યા. કેઈને મરવાની Page #397 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર, થી કલીના દરવાજા પાસે લડયા. આખરે કે બીક હતી નહિ. ઘર અંદરના કિંમતી માલને નાશ કરી નાખે, અને કેટલેક કુવામાં નાખી દીધા. આ સર્વે કર્યા પછી બે ભાઈઓ અહંને નમસ્કાર કરી કેસરી પાઘ પહેરી એક બીજાએ ભેટી છેવટને પ્રણામ કર્યા, અને પછી હવેલીના દરવાજા પાસે આવી તલવારથી લડયા. આખરે કેટલાકને મારી પિતે પડયા, અને તેમના ટુકડે ટુકડા કરવામાં આવ્યા. તેમનાં ઘરને જમીનદોસ્ત કર્યા. રાજાએ બછાવતને એક પણ વંશજ ન રહે તે પ્રમાણે વર્ણ વીણી દરેકનું ખુન કરવા પ્રયત્ન કર્યો. કુદરતનું નિર્માણ જુદું હતું. એક માત્ર બછાનતની સ્ત્રી અજાયબ સ જેમાં ત્યાંની તલમાંથી છૂટી થઈ પોતાના પીયર કિસનગઢમાં જઈ રહી અને એક પુત્ર તેને થ, અને આ પ્રમાણે બછાવતના વશને રોપિ કાયમ રહે છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંગ્રહ. સમવિમલસરિ. રાસ , (૫ ૧૩૪–૧૪૦ ) આ તપગચ્છની પરુ પરંપરામાં થયા. શ્રી જગચંદ્રસૂરિએ બાર વરસ સુધી આંબિલ તપ કર્યું, તેથી તે તપસ્વી પરથી તેમનું નામ સં. ૧૨૮૫ માં “તપા” એ બિરૂદ રાજાએ આપ્યું અને તેમના ગચ્છનું નામ “ તપ ” ગ૭ પડયું. તેમની પાટે દેવેન્દ્રસૂરિ થયા કે જેના શિષ્ય વિદ્યાનંદસૂરિ (એક ઉત્તમ વ્યાકરણ ક) થયા છે. તે પછી અનુક્રમે ધર્મઘોષસૂરિ, સમ પ્રભસૂરિ, સેમતિલકસૂરિ, દેવસુંદરસૂરિ, સમસુંદર, (કિયાવત અને તપસવી), મુનિસુંદર (સહસ્ત્રાવધાની), રત્નશેખર, લકિમસાગર, સુમતિસાધુ (કે જેના ઉપદેશથી જાવડશાહે બિંબપ્રતિષ્ઠા કરી હતી.) અને હેમવિમલ થયા. હેમવિમલ સૂરિના સભાગૃહર્ષ અને તેના આ સામવિમલસૂરિ, સૌભાગ્યહર્ષે લઘુશાલા નામની શાખા ચલાવી. આ સંબંધી હકીકત હેમવિમલસૂરિના અધિકારમાં આપી છે. આપણા આ ચરિત્ર નાયકને જન્મ બાવની (ખંભાત) ની પાસે કસારી નામના પુરમાં (પ્રાગ્વાટ જ્ઞાતીના મંત્રી સમધરના વંશના રૂપવંત (૨૫) ને ત્યાં તેમની ભાર્યા અમરાદેથી થયું હતું. અને તેનું નામ જસવંત પાડયું હતું. તેના Page #399 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર, મોટાભાઈનું નામ પિત્રિાસ હતું. જસવંત જરા મોટો થયે એટલે એ અવસરે હમવિમલસૂરિ પધાર્યા અને તેમના ઉપદેશથી જસવંતે દીક્ષા સં. ૧૫૭૪ ના વૈશાખ સુદિ ૩ શનિવારે હિણી નક્ષત્રમાં લીધી. આ દીશા ઉત્સવ અમદાવાદમાં સંઘપતિ શુભ (ભૂજંચ જસુકે) કર્યો અને દીક્ષિતનું નામ સેમવિમલ રાખ્યું. દીક્ષા પછીના સમયમાં શાસ્ત્રાભ્યાસ, ચોદહન વગેરે કરી સંયમ સારી રીતે પા. સં. ૧૫૮૩માં હેમવિમલસૂરિએ સૌભાગ્યહર્ષ સૂરિને પટ્ટધર સ્થાપ્યા. તે સૌભાગ્યહર્ષસૂરિએ સેમવિમલને ગણિ પદ આપ્યું. આ પાને ઉત્સવ સ્તંભતીર્થમાં પ્રાગ્રાટ જ્ઞાતીય શાહ કિકુએ ઘણું રવ્ય ખર્ચ કર્યો. શિરોહીમાં શ્રીમત ગંધી નામે રાણા જોધાએ કરેલા મહત્સવપુર સર સં. ૧૫૯૪ ના ફાગણ વદિ ૫ ને દિને સૌભાગ્યહર્ષસૂરિએ સામવિમલગણિને પંડિત પદ આપ્યું. પછી ગુરૂ શિષ્ય વિજાપુર આવ્યા કે જ્યાં તેના સંઘે પ્રવેશ મહત્સવ ઘણું ભભકાથી કે, ત્યાંના અગ્રણી માંગરાજ (પટ્ટાવલિમાં તેજામાંગા), જતનપાલ, યેધ (ધા) વગેરેએ શાસન કાજ કરવા આચાર્યપદ મહોત્સવને મનોરથ કર્યો. ત્યાં અમદાવાદના સંઘે અનુમતિ આપી. એટલે તે ઉત્સવ પૂર્વક સભાગૃહર્ષસૂરિએ સોમવિમલને ” ઉપાધ્યાય ” પદ આપ્યું. સ્વામી વાત્સલ્યના જમણું થયા, અને લાહણું પણ સારી થઈ. આ પછી વિહાર કરતાં મુનિ પરિવાર સહિત અમદાવાદ આવી આચાર્ય મારું રહ્યા, અન્ન આચાર્યપદ આપવાની વાત ચાલી. અમદાવાદ, ખંભાત વગેરે સંઘએ મલી તે પ સેમવિમલ ઉપાધ્યાયને આપવાનું નક્કી કર્યું, અને ઘણા મોટ ઉત્સવથી એ પદ સં. ૧૫૯૭ આ સુદ ૫ ગુરૂવારે આપવામાં Page #400 -------------------------------------------------------------------------- ________________ સેાવિમલસૂરિ આવ્યું. આ વખતે અમ્લતુ સૂરિ નામના બીજા લઘુ આચાર્ય સ્થાપ્યા. 63 ત્યાર પછી વિહાર કરી ખભાતમાં મળ્યા, ત્યાં ડાસી જયચંદે પ્રવેશ મહાત્સવ કર્યો. ત્યાંના સંઘની આજ્ઞા લઇ વાઘરાજ અને મેઘરાજે કરેલ અતિ ઉત્સવ પુરઃસર ગચ્છ નાચક પદ સ’. ૧૬૦૫ ના મહા સુદ ૫ ને દિને સેાવિમલસૂરિને આપવામાં આવ્યું. આ રીતે સેાવિમલસૂરિ રાય માણુ સામે સં. ૧૯૧૯ ના મહા સુદ ૧૦ ગુરૂવારે નંદરબારમાં પૂર્ણ કર્યાં છે. આ આણંદસેમ સાવિમલપથી ગચ્છનુ નામ પણ સામગચ્છ આવે છે, અને પોતે તેમના એક શિષ્ય છે એવું પેાતાના નામ પરથી જાય છે, અને તેથી તેમનુ* ચરિત્ર જે આપેલ છે તે વિશ્વસનીયતાને પાત્ર છે. હવે આ આચાય સેાવિમલસૂરિ સબંધી બીજી હકીકત લધુપેશાલિક તપગચ્છની પટ્ટાવલિમાંથી નીચે મુજબ મળી આવે છે. તેમના જન્મ સં. ૧૫૭૦ માં ૧૫ નિયે થયા હતા. દીક્ષા સમયે માત્ર ચાર વર્ષની તેમની ઉમર હતી, એ તે પરથી સિદ્ધ થાય છે. આવા બહુજ નાની વયે દીક્ષા લેનારના દાખલા ઘણા મળી આવે છે. વિજાપુર ગયા પહેલાં અજાહેરીમાં ( અજારા માં) પડત્તાએ રાષિત કરેલી શારદાના વિજય વર સેમવિમ પડિતને મળ્યા હતા.સ. ૧૫૯૭ માં અમદાવાદથી વિદ્યાપુર ( વિજાપુર ) ના ઢાશી તેજાએ ઘણાં ગામના સ ઘાને સાથે લઇ તેત્રીશ સાધુ ચુત આ સેવિમલ આચાય સહિત વિમલાચલની યાત્રા ચાર લાખ દ્રવ્ય ખચી કરી હતી. તે વખતે સંઘમાં મરી થઇ રહી હતી, અને તે ગુરૂએ ધ્યાન કરી શાંત કરી હતી. સ ૧૫૯૯ માં તેમણે પત્તન ( પાટણ ) માં ચામાસુ કર્યું" હતુ. તેમણે Page #401 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર અનેક અભિગ્રહ લીધા હતા અને તે દરેક પાળ્યા હતા. તેની એક ટપ આપી છે. તે આ પ્રમાણે છે૧ તે વર્ષમાં પાટણમાં પ્રતિકમણ કરી કાર્યોત્સર્ગમાં એ અભિગ્રહ કર્યો કે શાલા (ઉપાશ્રય) માં બેઠેલ સંઘવી ગોગી વાંકી ચાર વેર જાય ત્યારે પારણું કરીશ. તે ત્યાં જ રહ્યા. પ્રભાતમાં ચાર ઘડી ગમે તે સંઘવી વંદીને ઘેર ગયે. ૨ પર્યુષણ પછી આઠમે એ અભિગ્રહ લીધે કે વસ્ત્રાપાસુની સી સંખમાદે કુહાડીમાં દૂધ લઈને આપે તે પારણું કરવું. પાંચ અપવાસ કર્યા પછી આ અભિગ્રહ પૂર્ણ થયે. કે કાર્તિક ચતુમાસ પછી એ નિયમ લીધે કે દેસી ૫ ચાયણના ભાઈ નામે દેશી ગાષા જિનાલયમાં જિનપૂજા કરી તીયું પહેરીને પિતાને દૂધ ઘી સહિત વહેરાવે તે આંબેલનું પારખું કરવું. ૨૭ દિને તે વાત બનતાં નિયમ સચવાયે. ૪ અમદાવાદના સંઘવી સહેજપાલ વંદનાથે આવ્ય, તેજ દિને પ્રતિકમણ પછી કાત્સર્ગ કર્યો. જ્યારે તે હાથેથી પગને વાંકી એમ કહેશે કે તમે ઉત્સગ પાળે ત્યારે હું તે કાર્યોત્ય પાળીશ. તે દૂરથી વાંદી ચાલ્યા ગયા. બીજે દિને સવારે જિનવંદના વાટિકાપુર ગયે. સવા પહેરે આવ્યું, ને તે જ પ્રમાણે તેણે વંદણા કરી. આ રીતે અભિગ્રહ પૂર્ણ થ. સ. ૧૬૦૦ માં ચાતુર્માસ કરી કાતિક સુદ ૧ને દિને પાટશુના સંધ સાથે શ્રી શત્રુંજય તથા રેવતાચલની (ગિરનારની) યાત્રા અર્થે ગુરૂ ચાલ્યા. ત્યાં યાત્રા કરી દીવ બંદરે આવ્યા. ત્યાં ચૈત્ર સુદ ૧૪ દિને અભિગ્રહ લીધે કે. ૫ તંભતીર્થના (ખંભાતના) સા. સહજપાલની જી નામે સહ જલને શૃંગાર સહિત અક્ષતને લઈને ગુરૂરતિ બેલી એમ કહેશે Page #402 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સેમવિમલસરિ કે આપ અમારા ગૃહ વિહાર કરી પધારે. ત્યાં ગયા પછી તે સ્ત્રી ખજૂરને ઘી સહિત રેડલી આપશે ત્યારે હું પારણું કરીશ. નહિ તે સાત ઉપવાસ કરીશ. આઠમા દિને તે પ્રમાણે જ અભિગ્રહ પૂર્ણ થયે. ત્યાંથી ચાલીને શ્રી શત્રુંજયની યાત્રા કરી ધવલકક (ધોળકા) માં આવ્યા. ત્યાં અહમદ વાદને સંઘ વંદનાથે આવી મળે હતે. ૬ ત્યાં થી લાણીની પ્રભાવના ઉત્સવ સહિત શાલા દ્વારે ઉપાસરાના બારણે) કે કરશે તે પારણુ કરીશ. તે પછી પ્રહર થયે કે સંઘ આવે, દ્વાર ઉઘડયાં કે શાલાકારે તેવી પ્રભાવના થતાં અભિગ્રહ પૂર્ણ થયે. ત્યાંથી સંતભતી આચાર્ય પધાર્યા, ત્યાં એ કાર્યોત્સર્ગ એકદા કર્યો કે ૭ છે. ખીમસી એ નામના એસવંસ જ્ઞાતિના અને લઘુશાખીય શ્રીમાલીરાજ (દશાશ્રીમાલી) વ્યાપારી સા. ખેમુ એ બંને સાથે આવીને એમ કહેશે કે કાઉસગ પાળે ત્યારે હું કાઉસગ્ન પાળીશ. કાર્યોત્સર્ગ આ રીતે કર્યો પછી સાડા પાંચ પહેરે અભિગ્રહ પૂરો થયો. ત્યાર પછી કામ દેશમાં વછરા ગામમાં આવ્યા, ત્યાં સંઘના આગ્રહથી શ્રીધમાએ કરેલા મહોત્સવ વડે એક લાખ દ્રવ્યને ખર્ચ કરી પંડિત શ્રી આણંદપ્રમોદ ગણીને વાચક પદ આપ્યું. આ ઉપાધ્યાય આણંદપ્રમોદે ગણપરિધાપનિકા નામની ક્રિયા કરી. ત્યાર પછી અમે આમ્રપદ (આમોદ નગરે આવ્યા. ત્યાં સ. માંડલે કરેલા મહત્સવ પૂર્વક પં. વિદ્યારન ગણ તથા પં. વિવાજય ગણીને વિબુધ પદ આપ્યું. અહીં આ અભિગ્રહ લીધે. ૮ અમી દિને પૈષધ કરી પાછલા પહોર ગામ બહાર Page #403 -------------------------------------------------------------------------- ________________ શસ-સાર .. પરબ (પ્રપા) માં પદ્માસનવાળી એવા પ્રકારના કાઈંસ કર્યાં કે જો કચરવાડા ગામમાંથી ચતુધિ સંઘ સહિત ૫ આ નંતિમ ગણુ આવીને વાંદો ત્યારે તે હાઉસગ્ગ પાળીશ. આ અભિગ્રડુ સાડા છ પહેારે પૂરા થયા. પછી અહમદાવાદ પ્રત્યે ચાલ્કા તેની નજદીમાં આવતાં એ અભિગ્રહ લીધે કે. ૯ માન રહેવું, સુવુ* નહિ, અને આહાર લેવે નહિ, ચંપક દુના ( ચાંપાનેરના ) પારેખ કાલા સુત પારેખ જીવરાજ પેાતાન! ઘેર લઈ જઈ ચાર ખાદ્યમાંથી ચાયા ખાદ્ય કાંઈક ન્યૂન આપશે ત્યારે પારણું કરીશ. નહિ તે પાટણ જઈ પારણુ કરીશ. આ અભિગ્રહ ચેથે દિન પૂર્ણ થશે. મે સ', ૧૯૦૨ માં હુમ્માવાદમાં ચાતુર્માસ રહ્યા. ૧૦ ભાદ્રપદ્મ સુદિ ૮ ને દિને એ અભિગ્રડ લીધે કે સાહીરા નામના શ્રાવક એ પ્રહર પછી પટક પપટિકા, ગુડપપ ટિકા, પાલિકા ( પોળી રોટલી ) પોતાના હાથથી વહા રાવશે ત્યારે પારણું કરીશ, પૂર્ણ થયા. આ અભિગ્રહ નવમે ૧૧ આશ્વિન સુદ-૧ ને દિને (પાટણ) ના સં. અમારા મિત્ર ગેરા કાઈ બવહાર વશે ત્યારે પારણુ કરીશ. પૂર્ણ થયા. અભિગ્ર લીધા કે પત્તન આવીને પેાતાને ૨ લ આ અભિગ્રડુ નવમે દિને ૧૨ તેજ વધે વાગડ દેશમાં ગેલ નગરમાં ચૈત્ર સુઃ ૧૪ દિને અભિગ્રહ લીધા કે પાછલા પારે ગ્રમાધિકારી મ`ત્રી કમલે વાંઢીને એમાલશે કે કાઉસગ્ગ પાળે તે હુ પાળીશ. આ ત્રીજે ઉપવાસે છ પહેરે અભિગ્રહ પશુ થયા. Page #404 -------------------------------------------------------------------------- ________________ સેમવિમલર. ૧૩ ત્યાંથી ચાલી ઈલદુગ (ઈરગ) માં આવ્યા. ત્યાં વૈશાખ સુદિ પૂર્ણિમા દિને ષષ્ટ તપ (છઠ) કર્યો. પાછલા પહેરે સૂર્યગુફામાં રહી કાર્યોત્સર્ગ કર્યો. દે. તેજાએ સા. સાલિગ સાથે આવી બીજા પહેરના સમયે આવી અભિગ્રહ પૂર્ણ કર્યો. સં ૧૬૦૫ માં સ્તંભતીર્થમાં ચાતુમસ રહ્યા. ત્યાં પારખ વાઘા મેઘાએ કરેલા મહત્સવ પુર:સર આચાર્યશ્રીને ગચ્છત્રય પરિધાપનિકા પરિધાન પૂર્વક દર્શન બહુ સંઘ મળી બહુ દ્રવ્યના વ્યયથી ગચ્છાધીશ પદ સં. ૧૬૦૫ ના માઘ સુદિ ૫ ને દિને આપવામાં આવ્યું. સં ૧૯૦૮ માં રાજપુરમાં ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસ પછી રહબદપુરમાં માસકલ્પ કર્યો. ૧૪ અહીં એ અભિગ્રહ મન, શયન અને આહારના - ત્યાગ પૂરક લીધે કે સંઘવી રૂપચંદ ગૃહે બોલાવી પ્રથમ સેવા તિકા મોદક સહિત ચાર જુદી જાતના મોદક (લાડુ) આપશે ત્યારે પારણું કરીશ. છઠું દિને તે પૂરું થયું. સં. ૧૯૧૦ માં ફરી પત્તન (પાટણ) માં ચાતુર્માસ કરી વૈશાખ સુદ ૩ ને દિને પ્રતિષ્ઠા કરી. ચીઠી આ શ્રી અમીપાલે કરાવેલી સ્ફટિકમયી પ્રતિમા બે કહીર (વાસ) ની, અને ૨૫ પાષાણની પ્રતિમા સમવિમલે પ્રતિષ્ઠિત કરી. તેમાં પાંચ લાખ ટકના દ્રવ્યને વ્યય શ્રી અમીપાલે કર્યો. મ. ૧૬૧૭ માં અક્ષયર્ગમાં ચાતુર્માસ રહ્યા. આસો માસની સુદ ૧૪ દિને અશુભસૂચક કંઈક જોઈ આચાર સંઘને કહ્યું કે આ દુગનો ભંગ થશે. તે સાતમાં દિને બન્યું. ગુરૂ હાથિલ ગામમાં આવ્યા. તે સમયે કુંડ૫દ ગામમાં સરકીની ઉત્પત્તિ થઈ. ઘણા માણસો તથા પશુઓ મરી ગયા. તે વખતે હાથિલ ગામમાં શ્રી પૂજ્ય આવ્યા છે એમ જાણે તેના સંવે આવી વિનતિ કરી કે આપ પધારી મરકીનું નિવારણ કર. આચાર્યો ત્યાં જઈ મરકી નિવારી, Page #405 -------------------------------------------------------------------------- ________________ * રાસ-સાર. સ. ૧૯૧૯ માં સ્તંભતીર્થમાં ચાતુમાં રહ્યા. તે વખતે આ સુદ ૫ ને દિને અભિગ્રહ લીધે કે – ૧૫. સા. ધનરાજ પા. વાઘા સાહિત હાથેથી અખંડ દધિનું ગોરસ વહેરાવશે તે પારણું કરીશ, નહિતે પંદર ઉપ વાસ કરીશ. આ અભિગ્રહ પાંચમા ઉપવાસે પૂર્ણ થયે. આ ચાતુર્માસ પછી નંદુરબારે આવ્યા. સંઘના આગ્રહથી ત્યાં ચાતુર્માસ રહ્યા. (આ વખતેજ આણંદમ ઉપાધ્યાયે આ રાસ રચ્ચે છે.) ૧૬ સં ૧૯૨૦ ના ભાદરવા વદ ૧૪ દિને એ અભિગ્રહ લીધે કે વૈષ્ણવ ભકિતવાળા દેશાધિકારી મંત્રી શ્રીભાઇ આવી ગૃહે લઈ જઈ ખંડાયુત દૂષ આપશે ત્યારે પાર કરીશ. પાંચમે દિને અભિગ્રહ પૂરાયે. સ. ૧૯૨૩માં અમદાવાદમાં પિસ માસે છ વિકૃતિના ત્યાગ રૂપ અભિગ્રહ લીધે કે – ૧૭ જ્યારે કોઈ શ્રાવક કાશ્મીર પુરીથી આવી થી, ગાળ આપશે ત્યારે પારણું કરીશ, અન્યથા છ માસ સુધી સર્વ વિકૃતિને ત્યાગ. તેત્રીસમે દહાડે સા. ભવાને અભિગ્રહ પૂ. બીજા પણ ઘણા પ્રભાવે આચાર્યના છે. જેવા કે તેઓ અષ્ટાવધાની, ઈચ્છા લિપિ વાચક, અભિયાન રમણ પ્રવાવથી શ્રીવર્ધમાન વિદ્યાસૂરિ મંત્ર સાધક, અને ચર્યાદિ ભય નિવારક હતા. સંદેશ કહીને, વંદનથી એકાંતરીએ, જે આંતરીઓ, ત્રણ અાંતરીએ તાવ વગેરે રોગને અપહરતા, તેમના પગના અને પાવાથી રીઓને સુખે પ્રસવ થતે, તથા કષ્ટ (કેટ) આદિ દુષ્ટ પગને નિવારતા. તેમના પાદવનથી આધાશીશી ચાલી જવી, આવી રીતે અને મહિમાવાળા આ સરિ હતા. e Page #406 -------------------------------------------------------------------------- ________________ સેમવિરલરિ. તેમણે શ્રીકલપસૂત્રના ટબ વિગેરે બહુ સુગમ ગ્રંથ રચ્યા છે. એક શબ્દના સે અર્થ કરવાથી તેમને “ શતાથી” નામનું બિરૂદ મળ્યું હતું. (તેમના ગ્રંથ માટે નીચે જુઓ.) હવે રાસકાર આણું તેમના સંબંધમાં ઉક્ત પટ્ટાવલિ જણાવે છે. તેમને જન્મ સં. ૧૫૦ કાર્તિક સુદ ૧૫ સકાર, ને હિને થયું હતું. અને તેમણે દીક્ષા સં. ૧૬૦૧ ના કાર્તિક સુદ ૧૫ ને દિને પા. સાંડાએ કરેલા મહત્સવપુરઃસર લીધી હતી. સં. ૧૬૧૧ કાતિક વદિ ૫ ને દિવસે પાં. સાંડાએ કરેલા મહત્સવ પુરસર તેમને પંડિત પદ આપવામાં આવ્યું હતું. સં. ૧૬૨૫ વૈસાખ સુદ પાંચમને દિને પતનમાં સં. પંચાયણના તેમની ભાયી વરબાઈથી થએલા પુત્ર રત્ન સં. દેવજીએ કરેલ મહત્સવપૂર્વક શ્રીમવિમલસૂરિએ આ મને સૂરિપદ-આચાર્ય ૫૪ દીધું હતું. તે સમયે ગણિ પરિપાપનિક ક્રિયા કરવામાં આવી હતી. સં. ૧૬૩૦ ના માહ સુદ પાંચમે અહમ્મદાવાદમાં આણંદમ આચાર્યને વંદનપાદન મહોત્સવ થયે હતા. તે સમયે હું સમગણિ તથા દેવસમગથિને ઉપાધ્યાયવાચક પદ આપવામાં આવેલ હતા. તે વખતે અંધાધિપ-ગાંધપતિ નામના વિરૂદ ધરાવનાર વહનગર (વડનગર) ના રાજવી લખમણના પુત્ર નાનજી, સંઘજી, મેઘજી, સુર૭ એ સમરત વિબુધ પરિબાપિનિકા નિશાનગર સાધમિક વાત્સલ્યાદિ કરવામાં બહુ દ્રવ્ય ખચી ઉત્સવ કર્યો. તે આણું સમસૂરિ શ્રી પૂજય-સમવિમલસૂરિ વિદ્યમાન હતા. ત્યારે એટલે સં. ૧૬૩૬ ના ભાદ્રપદ વદિ ૫ ને દિને સ્વર્ગવાસ પામ્યા. ત્યાર પછી પ્રીહેમસામને સૂરિ પર આપ્યું. Page #407 -------------------------------------------------------------------------- ________________ રાસ-રાસ ૪ સેાવિમલસૂરિ સ'. ૧૯૩૭ માં માગ શીષના દિને ચે સ્વગે ગયા. તેમણે મધા મળી ખસેા સાધુને દીક્ષા આપી હતી. હેમસેામસૂરિ પટ્ટ પર આવ્યા. તેમના જન્મ સ’. ૧૬૨૩ માં ધાણધાર દેશમાં ( પાલણપુર આદિ ) તેના નિ પપરપરા. વાસી પ્રાચ્વાટ જ્ઞાતિની વૃદ્ધ શાખામાં સા. જોધરાજને ત્યાં તેની પત્ની રૂડીથી થયા હતા. આઠ વર્ષની ઉંમર થઈ ત્યારે સામસૂરિ વિચરતા વિચરતા વડગ્રામે આવ્યા. ત્યાં સર્વ સઘ સહિત જોધરાજ પેાતાના ઉકત કુમાર હુ'સરાજને લઇને વક્રનાથે આવ્યા. ત્યાં દેશનાથી વૈરાગ્ય પામી હકુમારે સ. ૧૬૩૦ માં દીક્ષા લીધી. ત્યારે ઉપસ્થાપના નદિ મહોત્સવ સ’. પુણ્યપાલ વમાને કર્યાં. નામ અેમસામ પાડયું. સં. ૧૬૩૫ માં સ. લખમણે કરેલા મહેાત્સવપૂર્વક પડિત પદ આપ્યુ. સ ૧૬૩૯ ના વૈશાખ વદ બીજને દિને સં. લખમણે વૃદ્ધનગરમાં સર્વે સઘને દાન આપવા સાથે અને નવકારસી સહિત કરવા ઉત્સવપૂર્વક હમસે મને સમવિમલસૂરિએ સ્વહસ્તે સૂરિપદ આપ્યુ'. સ્વગચ્છને ચેાશી ગચ્છની પરિધાપનિકા થઈ. ત્યાર પછી અનુક્રમે વિમલસેમ, વિસાલસામ, ઉવેમલ, ગજસામ, મુનીદ્રસેામ, રાજસામ, આણંદસામ, ધ્રુવે દ્રવિમલસામ, તત્ત્વવિમલસેામ, અને પુન્યવિમલસેમ-સુરિ થયા. પરના સેવિમલસૂરિએ ગુજરાતી સાહિત્યમાં કલ્પસૂત્ર બાલાવબેધ ઉપરાંત રાસાએ આદિ ચેલ છે. તે નીચે પ્રમાણે છે. ગ્રા. ૐ ધમ્મિલકુમારરાસ. સ. ૧૬૧૫ (૩) ૧૫૯૧ ( ચંદ્રનધાનવલી તિથિ) પાસ સુદ ૧ ને રવીવાર ખંભાતમાં Page #408 -------------------------------------------------------------------------- ________________ સેમવિમલસરિ. ૨ ચંપકશ્રષ્ટિરાસ. સં. ૧૬૨૨ શ્રાવણ સુદ ૭ શુકવાર. વિરાટનગરમાં ૩ શ્રેણિકપાસ અથવા સમ્યકત્વ સારસાર. સં. ૧૬૩૦ (ભુવન આકાશે મકર કલાએ ) ભાદ્રપદ સુદી ૧ કુમારગિરીમાં કુમારગિરિ પર કુમારપાલ રાજાએ શાંતિનાથનું બિંબ સ્થાપે છે. ત્યાં આ કુમારગિરિ મંડણ શાંતિનાથનું સ્તવન પણ ૩૮ દુહામાં સમવિમઉ સૂરિએ રચ્યું છે. ૪ સુલકુમારરાસ-સં. ૧૬૩૩ ભાદ્રપદ વદ ૮ અમદાવાદના રાજપરામાં. આ સિવાય પરચુરણ ગીત સ્તવનાદિ પણ રચ્યા છે તે મની કૃતિઓ વિક્રમ શતક સત્તરમાના પ્રારંભની ભાષાના નમુન રૂપ છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ શાયર દેવરત્નસૂરિ-ફાગ. રાસ. ૧૦. ( ૧૫૦-૧૫૮). કતા પ્રથમ જિરાઉલી પાર્શ્વનાથ તથા સરસ્વતીને નમન કરી આગમ ગરછમાં થયેલા દેવરત્નસૂરિનું વર્ણન કરે છે. તે મૂલ પ્રાધ્વંશ વણિક કુલમાં જન્મ્યા હતા. અણહિલવાડ પાટણમાં ચાંપસી પિથડના કુલમાં ઉત્પન વહોરા કરણિગ વાતે હતા, તેને કુતિગદે નામની સ્ત્રીથી કાવડ નામને પુત્ર થયે. તે પાંચ વર્ષને થયે ત્યાં ગુરૂ આવ્યા, અને તેને રૂપે સુંદર અને કાંતિથી પૂર્ણ સુલક્ષણ જાણી તેને દીક્ષા આપવાની વાત ગુરૂએ પિતાને કરી. પિતાની આજ્ઞા લઈ તે ગુરૂ નામે જયાનંદસૂરીએ સં. ૧૪૬૭ ના માહ માસની શુદ ૫ મે (વસંત પંચમીએ) માત પિતા સહિત પુત્રને પાટણમાં દીક્ષા આપી. (વસંતનું મનહર વર્ણન આપી કવી જણાવે છે કે મદનને છતી થાવન શુદ્ધ બ્રહાચર્યમાં ગાળ્યું) પછી સં. ૧૪૯૩ માં વિશાખ સુદ ૫ ને બુધવારે શ્રી જયાનંદસૂરીએ સૂરીમંત્ર આપી પટ્ટપર પાટણમાં દેવરત્નને સ્થાપ્યા. આ કૃતી નામે ફાગ સં. ૧૪૯ માં રચાયેલી છે, તે પરથી સંવત પનરમા સિકામાં ગુજરાતી ભાષા કેવી હતી, તેને સુંદર ખ્યાલ આવી શકે તેમ છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ વિજયસેનસૂરિ. રાસ. ૧૧-૧૨. (પૃ. ૧૫૯-૧૫ અને ૧૯૬-૧૯૦૦) જિનશાસનમાં મહા પ્રભાવક એવા હિરવિજયસૂરિના પટ્ટધર વિજયસેનસૂરિ કે જેમણે અનેક બિબ પ્રતિષ્ઠા કરી, તીર્થના ઉધાર કરી ખ્યાતિ મેળવી છે, તેમના સંબંધમાં કવિ જણાવે નડેલાઈ નગરીમાં જ્યારે ઉદયસિંહ રણે રાજ્ય કરતા હતા ત્યારે, સ૧૬૦૪ ના ફાગણ સુદ ૧૫ ને રોજ તેમને જન્મ થયે હતે. પિતાનું નામ કમા અને માતાનું નામ કેડિયદે હતું. જયસિંગ નામ રાખ્યું. પિતાએ જયસિંગ ૭ વર્ષને થયે ત્યારે દીક્ષા લીધી. માતા જયસિંગની સાથે સુરત આવી, અને ત્યાં બંનેને વિજયદાનસૂરિએ દીક્ષા સં. ૧૬૧૩ ના જેઠ સુદ ૧૫ ને દિને આપી. જયસિંહનું નામ જયવિમલ પાડયું, અને હીરવિજ્યસૂરિને તે શિષ્ય સુપ્રત કર્યો. હીરસૂરિ અનુક્રમે વિહાર કરતાં ડીસામાં આવ્યા, ત્યાં i તે ધ્યાનસ્થ રહેતા ત્યારે વ્યાખ્યાન કરવાનું જયવિમલ ગુરૂ આજ્ઞાથી કરતા હતા. તે સૂરિને ધ્યાનમાં એક દેવતાએ આવી જણાવ્યું કે જેસંગ શિષ | જયવિમલ) ગંગા પ્રવાહ સમાન ત્રિજગપાવન થશે. ગચ્છપતિએ હર્ષિત થઈ વિહાર કર્યો, અને ત્યાં જયવિમલને સં. ૧૯૨૬ ફાગણ સુદ ૧૦ મે શ્રાવકા પુનીએ કરેલા પત્સવ પૂર્વક પડિત પટ આપવામાં આવ્યું. ત્યાંથી આચાર્ય રાજનગર (અમદાવાદ) માં ગયા. અને ત્યાં મૂલા શેઠે પરિખ વિપાને ઘેર કરેલા ઉત્સવ પૂર્વક સ. ૧૯૨૮ ફાગણ સુદ ૭ ને દિને (પ્રથમ રાસના પૃ. ૧૬૦ પર મહા વદ ૭ એમ મિતિ જણાવી છે તે યોગ્ય નથી લાગતી, કારણ કે વિજયપ્રશતિમાં પણ ફાગણ સુદ ૭ જણાવે છે) જયવિમલને સૂરિપદ Page #411 -------------------------------------------------------------------------- ________________ શશ-સાર, આપ્યું. નામ વિજયસેનસૂર પાડયું. તે વખતે વેગ અમૃતસિદ્ધિ અને અદ્ર મૃગશિરમાં હતું. શ્રી પૂજ્ય હીરસૂરિ ૧૯૩૦ માં પાટણમાં આવ્યા છે જેસંગજીને–વિજયસેનસૂરિને પોતાના પટ્ટધર સ્થાપીને હીરસૂરિ છે તેમને વંદન કર્યું. હવે હીરસૂરિની આજ્ઞા લઈ વિજયસેનસૂરિએ વતંત્ર વિહાર કરવા માંડે. જુદા જુદા દેશમાં જેવા કે દિલ્લી, લાહેર, આગ્રા, મારવાડ, ગુર્જરિ, સેરઠ, કોંકણ, કાન્હતકાનરા, હાલા (હાલાર) વગેરેમાં વિહાર કર્યો. શ્રી ભૂષણ ( દિગમ્બરી સાધુ હશે) એ નામના વાદીને સુરતમાં મદ ઉતાર્યો. રાજનગરમાં સૂબા ખાનખાનાને પિતાના ઉપદેશથી ખુશ ખુશ કરી નાંખ્યું કે જેથી તે તેમના દર્શને આવત. રાધનપુર જઈ ચાતુર્માસ કર્યું. ત્યાં અકબર બાદશાહનું નિમંત્ર આવ્યું. હીરસૂરિને વંદના કરી લાહેર જઈ ત્યાંના લોકેને પ્રબોધી શાહ જલાલુદીન અકબર બાદશાહને જઈ મળ્યા. બાદશાહ દર્શનથી પ્રસન્ન થયે બેધથી શીતલ થ. “હીરસૂરિ કરતાં પણ તમે સવાયા” એમ કહી “હીર સવાઈ” - સવાઈ હીરલા” એ નામનું બિરૂદ બાદશાહે આપ્યું. જીવ માટે અમારિ મેળવી, શત્રુંજયગિરિ તીર્થને ઉદ્ધાર કર્યો, અને અનેક બંદીજનેને મુક્ત કરાવ્યા. હીરસૂરિને બોલાવ્યા એકદમ નીકળી ગુજરાતમાં તેમને મળવા આવ્યા. અણહિલપુર પાટણમાં આવતાં ખબર મળી કે હિરસૂરિ દિવંગત થયા. શેક નિવારી ભટ્ટારક તરીકે તપગચ્છને ભાર લઈ અનેક સત્કાર્યો કર્યા. ૫૦ બિંબ પ્રતિષ્ઠા મોટી કરી (ખંભાતમાં સં. ૧૬૪૫ જેઠ સુદ ૧૫ ને દિન ) વિજય ચિંતામણિ પર્વનાથની પ્રતિષ્ઠા કરી, અનેક જણે મંદિરના ઉદ્ધાર કરાવ્યા. વિજયદેવસૂરિ ( કે જેના પિતાનું નામ ઘેરા અને માતાનું નામ રૂપ હતું અને એ રીવાલ વંશમાં જેને જન્મ હત) જેવાઓને દીક્ષા આપી, આઠને વાચક પદ પર સ્થાપ્યા, Page #412 -------------------------------------------------------------------------- ________________ વિજયસેનસૂરિ અને ૧૫૦ને પતિપદ આપ્યા. જયારે શંત્રુજયગિરિની યાત્રા પિતાના પટ્ટધર સાથે કરી, ત્યારે સંધાતે સાડાત્રણસે મુનિઓ હતા. સેરઠમાં ચાર માસાં ગાળ્યાં. ગિરનારની યાત્રા કરી, કપીતાન, ( કૅપ્ટન ) કાજી, તથા પાદરીઓ અને ફિરંગીઓના તેડવાથી દીવ પહોંચ્યાજામનપ, ગુરૂના દર્શનથી, હર્ષ પામ્યું હતું. શંખેશ્વર વિહાર કરી, અમદાવાદ આવી ત્યાં બેને ગણધર–આચાર્ય બનાવી ત્યાં સંઘમાં વિરોધ હતે તે દૂર ક્યાં. રાજનગરથી અનુક્રમે સેજિત્રે આવ્યા. ત્યાં જેઠ વરિ ૧૦ મી સુધી શરીર સ્થિતિ સારી હતી, ધ્યાનમાં તાન હતું. ત્યાંથી નારિ (નારિંગપુર) નગરમાં ગયા. અહીં શરીર પ્રકૃતિ બગડી. ત્યાંથી અકબરપુરામાં ( ખંભાતના ) લઈ જઈ સં. ૧૬૭૧ માં ઉપાશ્રયમાં મધ્યરાત્રે પધરાવ્યા. ( બીજા રાસમાં એમ જણાવ્યું છે કે સં. ૧૬૭૨ માં ખાંભનગર ( ખંબાત) ના અકબરપુરમાં ચાતુમસ કર્યું) અને ત્યાં તેને અકબરપુરમાં જેઠ વદિ ૧૧ રવિવારના દિવસે સવારે વિજયસેનસૂરિ સ્વર્ગસ્થ થયા. આ મામલે નદિવિજય ઉપાધ્યાય, કીર્તિવિજય પંડિત, બે રામવિજય, તિરય આદિ વૈયાવચ્ચ કરવા હાજર હતા. | શબને કથા પંચભાતિ વસ્ત્ર પહેરાવી સત્તર ખંડની માંડવીમાં પધરાવી અદ્મિસંસ્કાર કર્યો. આ વખતે ખંભાતના સંઘે શ્રીપૂજ્યના અને પૂજણ નિમિત્તે બે હજાર મહમુદી (રૂપિયા) વાપર્યા. ૪૦ મણ સુખડી વહેચી. અગ્નિસંસ્કારમાં બે મણું ( ત્રણ મણ ), અગર, અધમણ કેસર વાપર્યા. સર્વ મળી આઠ હજાર મહેર વાપરી. આ વખતે ખંભાતના સંઘમાં અગ્રણી કુંવરજી ગાંધી, એમાશાહ, સેમકરણ સઘવી વગેરે હતા. આ અગ્નિ સંસ્કાર ભૂમિ ઉપર સેમા શાહે એક શુભ (ઘંભ) રથા. આ શુભને ભેટવા જુદા જુદા દેશમાંથી સંઘના અનેક જને આવે છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ આ રીતે બને નિવાણુ રાસને સાર છે. પ્રથમ રાસના રચનાર વીપા નામના વિબુધના શિષ્ય વિદ્યાચંદ છે, જ્યારે બીજ વાસના રથનાર વિજયસેન સૂરિના શિષ્ય પંડિત કમલવિજયના શિષ્ય વિવાવિજયના શિષ્ય ગુણવિજ્ય છે, કે જેમણે મેડતા નગરમાં 0 વિજયવસરિ પટ્ટધરના સમયે તે રચના કરી છે. , , , વિજયદેવસૂરિ. ૧૩ (પૃ. ૧૭૧-૧૦૬). ઇડરમાં વિશ નામને (એસવાલ) શ્રીમંત વસતે હતે. તેની આ લાકિમી આ આચાર્યને જન્મ થયો હતે. (સં ૧૯૩૪). તેણે લઘુ વયમાં (સ' ૧૬૪૩–અમદાવાદમાં) જેસિંગજી (વિજ સેનસૂરિ) પાસે દીક્ષા લીધી. જન્મથી બુદ્ધિ તીવ્ર હાઈ નાનપણમાં છ લાખ છત્રીસ હજાર કલેક પ્રમાણ ગ્રથની વાચના લીધી. (સં. ૧૫૫ માં સિકંદરપુરમાં પન્યાસપદ, સં. ૧૬૫૬ માં ખંભાતમાં - આચાર્ય પદ ૧૬૫૮ માં પાટણમાં ગણાસા, ૧૬૭૧ માં ભટ્ટારક પદ મળ્યું અને સં. ૧૯૭૪ માં) સલીમ-જહાંગીર બાદશાહે “મહાતપા નામનું બિરૂદ આપ્યું. મેવાડે (ઉદયપુરને) રાણે જગતસિંહ, જામનગરને લાખે જામ, એ આચાર્યને બહુ માન આપતા હતા. અનેક દેશમાં વિહાર કરી ઉપદેશ પ્રવાહ ચલાવી બિંબ પ્રતિષ્ઠાદિ કરી સારી ખ્યાતિ મેળવી. પિતાના આયુષ્યક્રમમાં બેને આચાર્યપદ, ૨૫ સાધુને વાચકપદ, ૫૦૦ ને પંડિત પદ આપ્યા, પિતાના શિષ્ય ૨૦૦ હતા. પિતાના સાધુઓને કુલ પરિવાર ૨૫૦૦ ને હતા. અને સાધ્વીઓની સંખ્યા સે હતી. શ્રાવક્ર શ્રાવિકાને કુલ પરિવાર સાત લાખ હતે. સેંકડે મંદિરની પ્રતિષ્ઠા કરી હજારે બિબો ભરાવ્યાં. છઠ, અઠમ, આંબિલ, નીવી ઉપવાસ વગેરે અનેક કરી તપવી તરીકે પ્રસિદ્ધ થયા. Page #414 -------------------------------------------------------------------------- ________________ પાંચ કરોડ સર્જાય કરી દિવસે કદી પણ નિદ્રા લેતા નહિ, ૧૧ દ્રવ્ય સિવાય અન્ય દ્રવ્યના પચ્ચખાણ લીધા, ને પાંચ વિગય ( વિકૃતિ) ને ત્યાગ કર્યો. હમેશ એક વખત જમતા. સાંજે ચેવિહાર કરતા. તેમને ૧૮ યક્ષ સાંનિધ રહેતા. સ્વામીવાત્સલ્ય કરાવી તેમાં એક લાખ અને એગણસાઠ હજાર સ્વધર્મીઓને જમાડયા. આવા મેટા જમણ કરનારા શ્રીમંત અને આજ્ઞાધીન ચાવડા આચાર્યના તે સમે હતા. સ્થલે સ્થલે જઈ શ્રાવકને પ્રતિબંધ આપી ઉગ્રવિહાર કરતા. રાજનગર પાસેના અહમદપુરમાં એકદા ચાતુર્માસ કર્યું. ત્યાંથી બીબીપુરમાં કર્યું. અત્રે આગ્રાથી સંઘવી ગોવર્ધનદાસ વાંદવા આખ્યા તેમણે પૂજા પ્રભાવનાદિમાં અતુલ દ્રવ્ય ખર્ચો. આ વખતે વાર પ્રકૃતિથી શરીરમાં વેદના થઈ. ચોરાસી ગચ્છના શ્રાવક, યતિ વગેર વંદનાથે આવ્યા. અને આચાર્યની સુખાકારી નિમિતે અનેક ત૫ કર્યો અને મહાજને દાનમાં નવ હજાર ખર્યા. સાતમે દિવસે પુરાય પ્રભાવે શરીર સ્વસ્થ થયું. એક માસમાં બીબીપુર રહી અને રાજનગરમાં આવી માસ કલ્પ કર્યો. કેટલાકને વાચક તે કેટલાકને પંડિત પદ ત્યાં આપ્યાં. પછી સિદ્ધાચલ, અજાહરા પાશ્વનાથ તીર્થન યાત્રા કરવા ચાલ્યા. દવનગરથી ભણશાલી રાયચંદે આ અવસરે આવી આગાયને સ્વનગરમાં પધારવા વિનંતિ કરી. સૂરિજી વિમલાચલની યાત્રા કરી દીવ પહોંચ્યા, ત્યાંના આદિ જિનેશ્વરને જુહારી અનેક અભિગત વૈરાગ્ય હેતુ એ આદર્યો. જાહરા પાર્શ્વનાથને વાલે હીરવિજ્યસૂરિના શુભને નમી ઉનામાં આવ્યા. સંઘે પ્રવેશોત્સવ આબરથી કરો, અહીં આચાર્ય વિનયપ્રભસૂરિ વગેરેને બેલાવી રૂવ શિક્ષા આપી ધર્મ સંભળાવ્યું. સર્વ જીવને ખમાવી સં. ૧૭૧૩ ના આપાડ માસની ઉજળી આઠમે સૂવ સિદ્ધાંત શ્રવણ કરી વિવિહાર અણસણ આદર્યું. દશમને દિને ચેવિહાર અણુશણ કરી (૧૧ મે દિન) દેહોત્સર્ગ કર્યો. Page #415 -------------------------------------------------------------------------- ________________ રાસાય સર ભણસાલી રાયચ‘૮ પ્રમુખ સથે દેહનો અગ્નિસ*રકાર હીરસૂરિના થુલ પાસે જ કર્યો; ને ઉક્ત ભણસાલીએ ત્યાં શુભ રચાવ્યે, આ નિર્વાણુ રાંસના રચનાર સાધુવિજય કવિના શિષ્ય સાભાગ્યવિજય છે, કે જેણે આ રચના વિજયપ્રભસૂરિના સમયમાં જીગઢમાં ( જુનાગઢમાં ) કરી છે. વિજયદેવસૂરિયે સબધમાંજ રચાયેલ વિજયદેવ માહાત્મ્ય નામની સંસ્કૃતકૃતિ આપણી જૈન આત્માનંદ સભા ભાવનગર તરફથી છપાય છે, તે પ્રકટ થયે ઘણી ખીનાએ જાણવાજોગ મળી આવશે. વિજયસિ હસૂરિ, ૧૪ ( રૃ. ૧૭૭–૧૮૧) (મેડતામાં ઓશવાલ નથમલ નાથુની ધર્મપત્ની ) નાયકન્નેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા ( પાંચ પુત્ર નામે જેઠા, જેસા, કેશવજી કર્મચદ્ર અને કપૂરચ' પૈકી કમ ચંદ્ર) આ વિજયસિહુ સૂરિ. ( જેઠા અને જેસાને ગૃહકાય ભાર સોંપી માતપિતાએ પેાતાના ખાં ત્રણ પુત્રા સહિત વિજયસેનસૂરિ પાસે સ. ૧૬૫૪ મહા સુદ ૨ દિને દીક્ષા લીધી. કર્મચદ્રનું દીક્ષા નામ કનકજિય રા તેમના જન્મ સ. ૧૬૪૪માં, પતિપદની પ્રાપ્તિ સ. ૧૬૭, વાચકપદ વિજયદેવ સૂરિએ પાટણમાં સ’. ૧૬૭૩ માં, અને આચા ચપદ ઈડરમાં સ. ૧૯૮૧ વૈશાખ સુદ ૬ ને દિને આપ્યુ ) આ આચાર્યે ગુજરાત દક્ષિણ, સારઠ, હાલાર, માલવા, મેદપાટ ( મેલાડ ) મધર ( મારવાડ ) મેવાત, સુંદી, કચ્છ વાગડ, વઢિયાર, ગઢવાડ ( ગેલવાડ) સાહિજ, રદેશ વગેરેમાં વિચરી ઉપદેશ ધારા વર્ષાવી હતી. સં. ૧૭૦૮ માં ચાતુર્માંસ માટે. દીવ તરફ જવાની તૈયારી કરી, ત્યારે રાજનગર ( અહમદાવદ ) ના સથે અમદાવદ ચાતુર્માસ કરવા વિનંતિ કરી, તેથી અહમદાવાદમાં અહમદપુર ચાતુમાંસ કર્યું. 'ભાત તરફ વિહરતા વિજયદેવસૂરિને વિનંતિ કરી સાથે ખારેજાથી ચાલી આસાવલિપુરમાં અને ગુરૂઓ આવ્યા. ત્યાથી Page #416 -------------------------------------------------------------------------- ________________ વિજયસિહયરિ ઈલમપુર, પછી નપુર રહ્યા. ત્યાં વિજયસિંહના શરીરને અશાતા ઉપજી અમદાવાદમાં કેટલાંક પરાં હતાં તેમાંના કેટલાંકના નામ અહમ્મદપુર, બીબીપુર, પ્રેમાપુર, રાજપુર, ઈલમપુર, નિજામપુર સાવલી, ઉમાપુર, સરખેજ શેખપુર, ઈદલપુર, વજીરપુર વગેરે ત્યાંથી સર્વ સંઘ એકઠે થશે. વિજયસિંહસૂરિએ સર્વજીવને ખમાવી અનશન આદરી ૨૮ વર્ષ સૂરિપદ પાળી સં. ૧૭૦૯ ના અષાડ સુદ ૨ ને દિને સ્વર્ગવાસ કર્યો. ઉત્સવપૂર્વક શબને અગ્નિસંસ્કાર કર્યો, અને તેમાં સંઘે ઘણું વિત્ત ખર્યુ. ગુરૂસેવામાં ધોલા સુત આખા નામના આગેવાન શ્રાવકે સારો ભાગ લીધે હતે. આ નિર્વાણ રાસ સૂરિના શિષ્ય વીરવિજયે સ્વર્ગના વર્ષમાં એટલે સં. ૧૭૦૯ ના ભાદરવા વદ ૬ સેમવારે અહમદપુરમાં ચોમાસુ રહી વાસુપૂજ્યના પસાયે રચે છે. વિજયદેવ સૂરિની હયાતીમાં જ વિજયસિંહસૂરિ સ્વર્ગસ્થ થયા એ ખાસ લક્ષમાં લેવું ઘટે છે, તેથી વિજયદેવના પટ્ટધર વીરવિજય અને પાછળથી એટલે સં. ૧૭૧૦માં આચાર્યપદ લઈ થયેલા વિજયપ્રભસૂરિ થયા. આ વીસવિજયજ આ રચનાના કરનાર સંભવે છે. | વિજયપ્રભસૂરિ. - ૧૫ (પૃ. ૧૮૨-૧૮૫) જન્મ કચ્છના મનહરપુરમાં (સં ૧૯૭૭ માહ સુદિ ૧૧ દિને) થયું હતું. પિતાનું નામ (ઓસવાલ વશી) શા. રા ( શિ) વગણ અને માતાનું નામ ભાણી હતું. પિતેલgવયમાં (એટલે સ. ૧૯૮૬ માં ૯ વર્ષની ઉમરે ) વિજયદેવસૂરિ પાસે દીક્ષા લઈ (વીરવિજય નામ ધારણ કર્યું હતુ. સં. ૧૭૦૧ માં પંન્યાસપદ, સં. ૧૭૧૦ વૈશાખ શુદિ ૧૦ ને દિને ગધારમાં આચાર્યપદ મેળવ્યું. હવે તેમનું નામ વિજયપ્રભસૂરિ પડયું.) ત્યાર પછી વિજયદેવસૂરિના પટ્ટધર થઈ ગચ્છભાર ગ્રહણ કર્યો. ઉપદેશ દેવા ઉપરાંત સંઘ સાથે યાત્રા, બિંબ પ્રતિષ્ઠા, ગ Page #417 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર, ઉપધાનવહન વગેરે ધર્મકાર્ય અને મહોત્સવ કર્યા. સેરઠ, કચ્છ, હાલાર, મરૂધર, મેવાત, માલવ, દક્ષિણ અને ગુજરાતમાં તેમની આજ્ઞા શ્રાવકે અને સાધુઓ શિરે ચડાવતા. આબુ સુવર્ણ ગિરિ, શત્રુંજય, ગિરનાર એમ અનેક તીર્થની યાત્રા કરી. આમ ઉગ્રવિહાર કરી જન્મભૂમિ કચ્છ દેશમાં આવ્યા, કે જ્યાં રાજાએ તેમનું બહુ માન કર્યું. ત્યાં દીવબંદરમાં મેઘબાઈ નામની શ્રાવિકાને ગ૭પતિ પધરાવવાને કેડ થતાં ત્યાંના સંઘનો વિચાર સૂરિને બોલાવવાને થયે. આથી મેઘબાઈએ પિતાની વહુએ વગેરે પરિવાર સહિત કચ્છ જઈ આચાર્યને વિનંતિ કરી. આથી સૂરિ દીવ આવ્યા. અજાહરા પાર્શ્વનાથ, હીરવિજયજીની ધૂમ, વગેરેને વંદના કરી ઉનતપુર (ઉના) માં પધાર્યા. મેઘબાઈએ ઘણું દ્રવ્ય આના ઉત્સવમાં ખસ્યું. દીવને સંઘ આજ્ઞાધીન રહ્યા. ત્યાં ચાર ચોમાસાં લાગટ ગાળ્યાં. પછી જોતાંબાઈએ સંઘ કાઢ. તે સંઘ સહિત ગુરૂશ્રીએ શત્રુ જ્યગિરિની યાત્રા કરી પાછા દીવબંદર પધારી નવલખ પાર્શ્વનાથને વંદન કર્યા. દેશદેશના સંઘપતિ અને જને આવી અંગપૂજા, પ્રભાવના વગેરે કરવા લાગ્યા. દીવમાં સંઘપતિ અભયચંદ અને સામાં નામના મંત્રીએ આગ્રહથી ગુરૂનાં ત્રણ માસાં કરાવ્યાં. ગુરૂશ્રીએ છઠ આઠમ, નિત્ય એકાશન, આંબિલ નવી વગેરે તપશ્ચર્યા કરી કાયાને ગાળી નાંખી હતી. ઉનામાં ગુરૂ પધાર્યા અને ત્યાં સં. ૧૭૪ના વૈશાખ વદિ એકાદશીને દિને અનશન ચેવિહાર આદરી તેરસને દિને સ્વર્ગવાસ કર્યો. પરિખ જેસંગ સુત વિજય સંગે તેરખંડી માંડવી કરાવી તેમાં શબને પધરાવ્યું. શ્રાવકની ઠઠ બેહજારની થઈ હતી. સુગંધી દ્રવ્યથી શબને અગ્નિ સંસ્કાર જે સ્થલે હીરવિજયસૂરિ અને વિજયદેવસૂરિની વૃભે હતી તે નજદીક કર્યો. ત્યાં પરિખ વિજયસંગે વિજયપ્રભસૂરિની વૃભ કરાવી પછી પટ્ટધર વિજય રત્નસૂરિ થયા. આ નિર્વાણુરાસના રચનાર ઉક્ત આચાર્યના જ શિષ્ય વિમલવિજ્ય છે. - કર પધાયો સને તેના દિને મારા એકાદશી Page #418 -------------------------------------------------------------------------- ________________ પ હેવિમલસૂરી. ૧૬-૧૭ ( પૃ. ૧૮૬-૧૯૨ ) મરૂમ’ડલ-મરૂધર ( મારવાડ ) દેશ કે જ્યાં જીરાઉલા પાર્શ્વનાથ નામનું તીર્થ ક્ષેત્ર છે ત્યાં વડગામ નામનુ એક ગામ છે ત્યાં ગોંગાધર ( ગાંગા ) નામના વિષ્ણુક વસતા હતેા. તેને ભાર્યાં ગગાથી હદરાજ નામને પુત્ર થયા હતા. ( સં. ૧૫૨૦ કાર્તિક સુદ ૧૫૦ જ્યારે તે પુત્ર પાંચ વર્ષોંના થયા ત્યારે નિશાળમાં મૂકયે, પછી ક્રમે એક દિવસે લક્ષ્મિસાગરસૂરિ વિહાર કરતા કરતા તે ગામમાં પધાર્યાં. હવિમલરિ ( લક્ષ્મીસાગરસૂરિ જન્મ સ. ૧૪૬૪ ભાદ્રપદ વિશ્વ ર, દીક્ષા ૧૪૭૦, પન્યાસપ૬ ૧૪૯૬, વાચક૪ ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગુચ્છ નાયક પદ ૧૫૧૭ ( મારવાડી ૧૫૧૮ વર્ષમાં ) તેમના પા૪ની સ્થાપના પેથાપુરમાં થઇ તેમજ તેમનાં પગલાં વિદ્યાપુર ( વીજાપુર અને લાટાપલ્લી ( લાડાલ) માં થયાં અને તે પદ મહેાત્સવ સાહ નગરાજે કર્યાં. લાટાપલ્લીના સધવી મહાવે એ ઉપાધ્યાયપ અને અગિયાર આચાય પદ્યના મહેાત્સવ કર્યો. ગિરિપુરમાં સાહશ્રી સાહલાકે પ ́ચાવન આંગળ પ્રમાણ ત્રણ પ્રતિમા કરાવી. આ સૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. મ`ડપ ( માંડવગઢ ) માંસ. ચાંદાકે ૭૨ દેવાલય ૩૬ પૂોપકાર સહિત ૨૪ પટ્ટ પ્રતિષ્ઠા કરી. શ્રી સુમતિ સાધુને સૂરિપદ મંડપના સર સૂરાવીરાએ અપાવ્યુ. ખરટ્ટમાં ૨૪ પટ્ટ પ્રતિષ્ઠા કરી. શ્રી શુભરત્નને સૂરિપદ પત્તનમાં દેવગિરના સઘવી નગરાજ ધનરાજે અપાવ્યું. અહમદાવાદના શ્રીસ‘ધના મુખ્ય સંઘવી ગાકે આબુ આવતાં ૪૦ આંગલની પ્રતિમાની પુજા રચાવી. શ્રીસૂરિનાં પગલાં સીરાહીમાં સ. ખીમાકે કરાવ્યાં. પેથાપુરમાં ચાર વાચકપદ ને તેમાં પાંડિત શ્રીચરણપ્રમાદગણિ શિષ્ય પ્રમુખ ૨૪ ને પ ́તિપદ આપવામાં આવ્યા. તે ચરણપ્રમેાદ ગિણએ ૧૮૦૦ સાધુ પરિવારને એ એ વખત કલ્પપ્રદાન-પ્રત્યેકને ૩૬૦૦ કલ્પપ્રદાન પૂર્વક ગણુ પરિધાપનિકા ક્રિયા કરી. વિષ્ણુધ પદ્મ તેમજ સાધ્વીઓને મહત્તા, પ્રવૃતિની આદિ પદ આપવામાં આવ્યાં. પાંચસા સાધને આ સરિએ દીક્ષા આપી. એક પડાવલિ ! Page #419 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર, ઉક્ત લમસાગરસૂરિ પાસે સં. ૧૫૨૮ માં દીક્ષા તે પુત્રે લીધી. નામ હેમવિમલ રાખ્યું. સુમતિસાધુએ સૂરિ પાસે રહી સર્વ શાસ્ત્રને અભ્યાસ કર્યો. એક વખતે તે બંને પંચલારા ગામમાં આવ્યા. ત્યાંના સંઘપતિ નામે પાતરાજ ( પાતાકથી કરેલા સૂરિપદ મહેત્સવ પૂર્વક હેમવિમલને સૂરિપદ (સં. ૧૫૪૮) માં ગચ્છ નાયક પદ સુમતિ સાધુસૂરિએ આપ્યું. ત્યાંથી વિહાર કરતાં ઈડરમાં આવ્યા. અત્ર ગૂર્જર, માલવ, મહઠ, સેરઠ દક્ષિણ દેશના તેમ ગામે ગામના સંઘે મળ્યા હતા. તેમણે હેમવિમલસૂરિને તપગચ્છ ભાર સેં. આને (ગચ્છ નાયક પદને) માહત્સવ કે ઠારી શ્રી સાયર તથા સહજપાલ (શ્રીપાલ) બંનેએ ઉત્સાહથી કર્યો. સરખા-સોમવિમલકૃત ગચ્છનાયક પટ્ટાવલી સઝાય ઐતિહાસિક સઝાયમાલા પૂ. ૪૭ કે જેમાં જણાવે છે કે ગુરૂવિહાર કરતાં પહુતા પુર પંચલાસી, હેમવિમલસૂરીસર થાપ્યા મન ઉલા પંજર અઠતાલિપદ ઉછવ અધિકાર તિહાં સંઘપતિ પતે વેચેવિત્ત અનિવાર ઈડરગઢ મેટે સેહે ભાણે ભૂપાલ, તિહાં વસે કોઠારી સાયરને શ્રીપાલ, માંડે ગરછ નાયકપદ ઉછવ મુંજગ, ચિહું દિસના શ્રીસંઘ આવે કરત રાગ ૪૧ આ ફાગ નામની કૃતિ દાનવર્ધન નામના પંડિતના શિષ્ય હંસધીરે સં. ૧૫૫૪ ના શ્રાવણ માસમાં રચી છે. બીજી કૃતિ એક સઝાય છે તેમાં ઉપર જણાવ્યું તેથી કંઈ વિશેષ મળી આવતું નથી અને તેમાં કર્તાએ પિતાનું નામ જણાવ્યું નથી. એક લઘુ પિશાલિક પટ્ટાવલિમાં વધુમાં જણાવ્યું છે કે - હેમવિમલસૂરિએ ગચ્છનાયક પદ લીધું તે સમયમાં ઈદનદી સૂરિએ અને કમલકલશસૂરિએ જુદા જુદા એમ બે ગણું નેખા પાડયા. તેમાં એકનું નામ કતબપુરા ગચ્છ અને બીજાનું ામ કમલકલશા મૂળશાખામાંથી પાણપુરા એ ત્રીજી શાખા Page #420 -------------------------------------------------------------------------- ________________ હેમવિમલસૂરિ હેમશાખા ઉભી થઈ. સં. ૧૫૫૦માં ટેવે આપેલા સ્વપ્નથી રતંભતીર્થના શ્રીસંઘ સામે શ્રી શત્રુંજયની તીર્થયાત્રા મહોત્સવથી કરી. સં. ૧૫૫રમાં સની છવા જાગાએ કરેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રીદાનધીર સૂરિને સૂરિપદ આપ્યું, પરંતુ તેમનું ટૂંકું આયુષ્ય હે છ માસમાં તે સ્વર્ગે ગયા. ત્યાર પછી ગુર (હેમવિમલસૂરિ) બાલપુરમાં ચોમાસું રહ્યા ત્યાં સં. ધિરાની સાંનિધ્યે શ્રીસૂરિ મત્ર સાથે. સૂરિમત્રના અધિષ્ઠાયકે વર આપે ( ઉપરોક્ત કતબપુરા ગચ્છમાંથી હર્ષવિનય સૂરિએ નિગમ મત કહા અને તેનું બીજું નામ ભૂકટીયા મત પડયું. ત્યાર પછી હર્ષવિનય સૂરિએ નિગમમત છે દી અને બ્રાહ્મણએ તે રા. સં. ૧૫૬રમાં થિરપદ્ર (થરાદ) નગરમાં કટુક વણિકે કટુક (કડવા ) મત કહાડ. તેમાં ગુરૂ પ્રત્યે દ્વેષ-એટલે સત્ય ગુરૂ કોઈ નથી એ સિદ્ધાંત છે. સં. ૧૫૭૦ માં ૯પક મતમાંથી નીકળી વીજા નામના વેશધારીએ વીજામત કાઢ. તેના બે ભંગ છે) સં. ૧૫૭૦ માં હેમવિમલસૂરિએ ડાભિલા ગામમાં ખંભાતીર્થના સેની જીવા જાગાએ આવી મહા મહોત્સવથી શ્રી આણું વિમલસૂરિને સૂરિ. પદ, અને દાનશેખર ગણિ અને માણિકશેખર ગણિ એ બેને વાચક પદ આપ્યાં. તથા એક સાધ્વીને મહત્તશ પટ આપ્યું. સં. ૧૫૭૨ માં શ્રી સ્તંભતીર્થ જવાને ઈલાકાકાર (ઈડરથી) ગુરૂ ચાલ્યા. કર્પટવાણિજ્ય (કપડવંજ ) માં શ્રી પૂજ્યનાં પગલાં થયાં ત્યારે દેઆણંદે સુબ્રાણના આગમન સમયે જેમ તેલીઆ તેરણ થાય છે તેમ સર્વત્ર ધ્વજારોપણ આદિ કરી ઉત્સવપૂર્વક પ્રવેશ મહત્સવ કર્યો. તે જાણતાં એક પિશુને પાતસાહ મુદાફર પાસે ચાડી કરી કે આવી રીતે રાજાને ગ્ય) પ્રવેશત્સવ કર્યો. આથી કપડવંજમાં બંદાઓ મેકલ્યા. ગુરૂએ પૂર્વ તરફ ચાલી ચુણેલિ ગ્રામ આવી ત્યાંથી શ્રાવકને વિશ્વ આવશે માટે રાત્રિએ ચાલવું એગ્ય છે એમ કહી રાતેરાત ચાલી સોજીત્રા ગામમાં આવ્યા. સવારે બંદાઓ ગુરૂની શોધમાં ચુણેસિ ગામમાં આવી ગ્રામાધીશને પૂછયું કે ગુરૂ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૯૮ * જઈ : " રાસ-સાર ક્યાં છે? ત્યારે તેણે જવાબ આપે કે ખબર નથી કે અહીંથી તે કયાં ગયા. બંદાએ પાછા વળ્યા. ગુરૂ એકદમ સ્તંભતીર્થમાં આવ્યા. સંઘે ઉત્સવ કર્યો. આ ખબર જાણી ચાડીઆએ ચાડી ખાધી કે ગુરૂ ખંભાત આવેલ છે એટલે શોધવા જનારાએ ગુરૂને બંદીખાને રાખ્યા. સંઘ પાસેથી બાર હજાર ટક જીણું નાણું લીધુ. ગુરૂએ મનમાં ચિંતવ્યું કે સર્વત્ર આવું થશે તે અતિ દુકર થશે, એવું વિચારી આચાર્મ્સ ( બેલ) તપ કરી સૂરિ મંત્રને આરાધે. અધિષ્ઠાયકે વચન આપ્યું કે સરે આપેલું દ્રવ્ય પાછું મળશે. ત્યાર પછી શતાથ પંડિત હર્ષ કુલ ગણિ, પં. સંઘર્ષ ગણિ. પં. કુશલસંયમ ગણિ, શીઘ કવિ, પં શુભાશીલ ગણિ પ્રભૂતિ ગીતાર્થ ચાર સાધુને ચંપકદુર્ગમાં (ચાંપાનેર) મેકયા, ત્યાં જઈ સુરત્રાણને સ્વકાવ્ય કલાથી રંજન કરી દ્રવ્યને પાછું અપાવરાવી ગુરૂ પાસે આવી વંદન કર્યું. સં. ૧૫૭૮ માં શ્રી પૂજ્યપત્તન (પાટણ) માં ચાતુર્માસ રહ્યા તે વખતે કરેલા પ્રવેશે ત્યા સમયે ઉકેશ જ્ઞાતિના દે. નાકર પંચાનને ચતુર્થ વ્રત અંગીકાર કરવા સાથે અઢારસો મઢ સંઘને આપ્યા. સ્તંભતીર્થમાં સા. લાખાજે ૬૫ મણ માપના રીરીમય પટ્ટ કરાવ્યા અને તેની પ્રતિષ્ઠા હેમવિમલસૂરિ પાસે કરાવી. વળી પત્તનમાં દે. ગે પાકે ૬૧ મણ ની જિનપટ્ટિકા કરાવી અને તેની પ્રતિષ્ઠા પણ હમવિમલસૂરિએ કરી. વિજાનગરમાં (વીજાપુરમાં) કે ઠારી સાટાર શ્રીપાલે કરાવેલા પ્રાસાદમાં પ્રતિમા પ્રતિ ઠા મહોત્સવ શ્રીપૂ કર્યો. એવી રીતે કેટલું ચરિત્ર લખવું ? પાંચસે સાધુઓને દીક્ષા આપી આ સૂરિમહાગ્યને સાગર થયા. તે વર્ષે શ્રી પૂજ્યના આદેશથી આણંદવમલસૂરિ કુમ ગિરો પર ચતુર્માસ રહ્યા. શ્રીપૂજાની આજ્ઞા લીધા વગર મવી સાધ્યોને દીક્ષા આપી. તેની વય ઘણી નાની હતી, તે શ્રીપૂજ્ય કહ્યું કે મને આજ્ઞા વગર તે શા માટે દીક્ષા આપી? અને જે દીક્ષા આપી તે પછી તેને છેડી. દેવી ઘટે છે. આવું કીધા છતાં આ દમિલે તે સાધ્વીને ન છોડી પછી સિદ્ધપુર, સિરોહી ચાર ચાતુર્માસ કરી પણ દવિમલસૂરિએ Page #422 -------------------------------------------------------------------------- ________________ હૅવિમલસૂરિ ગુર્જર ભૂમિમાં આવી. શ્રીહેમવિમલસૂરિને પૂછ્યા વગર સ. ૧૫૮૨ ના વૈશાખ સુદ ૨ નેને જુદા ઉપાશ્રયમાં સ્થિતિ કરી, ત્યાં તેલને ધૂળથી વસ્ત્ર મીન કરવામાં આવ્યાં અને રૂષિમતવાળાની આવૃત્તિ થઇ. અથ શ્રીપૂજ્યે સ. ૧૫૮૩ માં વિસલનગરમાં જેઠ માસમાં સ્થિતિ કરી. ત્યાં રહ્યા તા અશ્વિન માસમાં શ્રી પૂજ્યના શરીરે અસમાધિ થઇ, વટપલ્લી ( વડાલ) માં ચાતુર્માંસ રહેલા આણ'વિમલ આચાર્યને મેલાવ્યા. તેમને ગુરૂએ કહ્યું ‘તું ગણુના ભાર લે ' ત્યારે તેમણે કહ્યું કે ‘ ગણના ભાર લેવાની મારી અપેક્ષા નથી પછી ગીતા શ્રી સ`ઘે એકઠા મળી આણુ વિમલ આચાય ની સમક્ષ હુંવિમલસૂરિ પાસે સ્વહસ્તે શ્રી સાભાગ્યહર્ષ સૂરિન તેમના પટ્ટે સ્થાપિત કરાવ્યા. સં. ૧૫૮૩ આસા સુદ ૧૩ દિને સ્વર્ગ ગયા. સ. ૧૫૮૩ માં ઋષિમતથી ઉત્પત્તિ થઈ. ઋષિમતમાંથી બિવેદનીક ગચ્છથી આવેલા રાજયવિજયસૂરિએ લઘુ ઉપાશ્રયમત કાઢયા, " > લાખ ટંક ૫૯. તેની પાટે શ્રી સાભાગ્યહસૂરિ સ. ૧૫૫૫ માં જન્મ, સ. ૧૫૬૩ માં હર્ષદાનગણિ સાથે વૃદ્ધ (વડ) નગરમાં વિહાર કરતા શ્રી હૅમવિમલસૂરિએ દીક્ષા આપી. સ. ૧૫૩૮ ના આસા સુદ ૧૦ ને દિને હેવિ લસૂરિએ પેતાના પટ્ટ પર સ્થાપિત કર્યાં. તે વખતે વ્યવહારી ( વિષ્ણુક ! ભીમસી, રૂપા, દેવદત્ત, કમા જયવત, વગેરેએ એક ( જીણું ) પ્રમાણુ ખર્ચ કરી તે પદ્મ મહાત્સવ કર્યાં. સ. ૧૫૮૬ માં વૃદ્ધનગરના અલવર નગરમાંથી આવેલા ટ‘સાલીય ભૈરવદાસ, ભવાનીદાસ ત્યાંના ગુજ રભૂમિના શ્રીસ ધ સહિત તપાગચ્છરા શ્રીસોર્ભાગ્યહષસૂરિ સાથે પત્તનથી આરંભી શત્રુ ંજય ગિરિનાર સુધી દરેક નગરે સુવર્ણટક, કલંબન ( લાણી ) પૂર્વક શ્રીસ્તભતીર્થ યાત્રા કરી સ્તભતી નગરમાં સ', ૧૫૮૯ ના જેઠ સુદ. ૯ રવિવારે જંગસીડુરા સા. સેમસી, રત્નસી, લખમસી, સા. હાહા Page #423 -------------------------------------------------------------------------- ________________ રાસ-સારે. ૧૦૦ ખીમસીએ કરેલા નમસ્કારપૂર્વક સુવર્ણક, ખંડલભન, સામી વછલ, દર્શન, અચથી સુભગ એ ગચ્છનાયકના પદને મહા ત્સવ કર્યો. વિદ્યાપુર ( વિજાપુર) માં સં. ૧૫૮૫ પિષ સુદ ૫ ગુરૂ પુષ્ય વેગે દેસી તેજા માંગાએ થાલી સાથે મેદની લાણી કરવાપૂર્વક અહમ્મદાવાદી શ્રીસંઘના મિલનપૂર્વક પં. સેમવિમલ ગણિને વાચકપદ આપ્યું. તેજ વર્ષે ઈલપ્રકાર (ઈડર) માં મુહડાસીઆ સાત શ્રી આસરાજ પોપટે નવ લાખ ટંક ખર્ચ દરેક પરિષ્ઠા મહોત્સવ કે જેમાં ઘણા ગામથી સંઘે ૭૦૦, દિગબર ૫૦૦. અને અન્ય ગચ્છના યતિ ૫૦૦ આવ્યા હતા તેમાં દર્શન પરિધાપિના પૂર્વક પાંચસે બિંબ શીલમય રીરીમય અને બીજા અસંખ્ય બિંબે સિભાગૃહમાં સૂરિએ પ્રતિષ્ઠિત કર્યા. વળી બીજુ એ કે સં. ૧૫૯૦ માં અમદાવાદમાં સૌભાગ્યહર સૂરિ આવ્યા ત્યારે સંઘે પ્રવેશ નંદિ મંડનમાલાપણાદિ અનેક ઉત્સવ કર્યો, અને ત્યાં ચાતુર્માસ રહ્યા. શ્રીસંઘે ૧૫૭ આશ સુદ ૫ ને દિને વાચક સેમ વિમલગણિ તથા સકલ હર્ષ મુનીને સૂરિપદ આપ્યું. તે વખતે સા. ગંગદાસ પુત્ર સા દેવચંદે પાંચ લાખ દ્રવ્ય ખચી સૂરિપદ મહેત્સવ કર્યો. બેને વાચક પદ આપ્યું. વિજયકુલ ઉપાઈ જાય ઘણા મહિમાવાળા થયા. સં. ૧૫૭ ના કાતિક શુ, ૧૨ દિને સ્વર્ગવાસ પામ્યા. તેમને ઉસવંશ જ્ઞાતિય સાધુ ૩૦૦ દીક્ષિત થયા હતા. આની પાટે સમવિમલ સૂરિ (૬૦ માં ) આવ્યા કે જેમનું ચરિત્ર જુદુ આપવામાં આવ્યું છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ આવિમલસા. આણંદવિમલ સૂરિ. ૧૮-૧૯ (બે સઝાય પૃ. ૩-૧૫ ૧ આ તપગચ્છના પટ્ટધર હતા. તેને ઈડરનગરમાં જન્મ થયે હતે. પિતાનું નામ ( એસવંશીય) મેઘા અને માતાનું નામ માણેક. તેમણે ઉગ્ર તપ કર્યો. જિનપ્રતિમા પાસે રાખી સર્વ પાપ આ વ્યાં . ૧૮૧ ઉપવાસ, ૨૦ વાર વાસસ્થાનક તપ, ૪૦૦ જેથ, વળી સ્થાનક તપ કરી છઠ કર્યો. ૪૦૦ છઠ કર્યા. વીસ વિહરમાનના છઠ વીસ, અને વીસ પ્રભુના ૨૨૯ છ8 અને તે ઉપરાંત પાખી ચુંમાસી અઠાઈના છઠ કર્યા પહેલા કર્મના (જ્ઞાનાવરણીયના) ૧૨ પંચ, બીજા દર્શનારાવરણીય કર્મના ૯ દશમ અંતરયના ૧૨ પંચ, મેહનીયના ૨૮ અઠમ, વેદની ગોત્ર અને આ યુષ્ય એ કર્મના આઠ દશમ કર્યા અને નામ કર્મનું તપ ન થયું. એટલું મનમાં રહી ગયું. તેમને વિહાર ઉગ્ર હતે. ગૂજરી, માલવ, વાગડ, દેશમાં લેપાટ, મારૂઆડ, વિદેરામાં, સોરઠા, કાન્હમ, દમણ, દેશમાં વિહાર કરી અનેકને બોધ આપે. ઠામ ઠામ મહત્સવ કરાવ્યા. ૧૫૮૨ માં સાધુ પથ લીધે. શુદ્ધ ક્રિયા ફેલાવી. સ. ૧૫૯૬ માં ચિત્ર સુદિ ૭ ના દિવસે ૯ દિવસનું અનશન લઈ સ્વર્ગવાસ કર્યો. આ સઝાય તેમના શિષ્ય વિનયભાવે રચી છે. ૨ આમાં વિશેષ એટલું મળે છે કે સૂરિને ઈડરમાં જન્મ થયે તે વખતે ભાણ રાજા રાજય કરતે હતે. કુલ શ્રીવતા (શ્રીમાલી હતું. મૂલ નામ વાઘકુ વર પાડવામાં આવ્યું હતું. દીક્ષા હેમવિમલ સૂરિ ( જેને માટે જુદું ચરિત્ર લખાયું છે તે જુઓ) પાસે લીધી. શાસ્ત્ર ભણ્યા પછી લાલપુરમાં તેમને ઉપા. ધ્યાય પદ મળ્યું કે જેને ઉત્સવ સંઘવી થિરે વિત્ત ખચી કર્યો. હાભિલા નગરમાં તપગચ્છ નાયક હેમવિમલ સૂરિએ સૂરિમંત્ર આપી Page #425 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આચાર્યો કર્યા કે જેને ઉત્સવ ખંભાતના સેની જીવરાજે કર્યો. આ સઝાય પણ વિનયભાવે રચી છે. ૩ ત્રીજી સઝાય કે જે તેમના શિષ્ય સામવિમલસૂરિએ રચી છે. જુએ નં. ૫૧ એ સઝાયમાલા ભા. ૧) તેમાં જણાવ્યું છે કે આણંદવિમલસૂરિના પરિવારમાં અગ્રગણ્ય જે હતા તે વિજય દાનસૂરિ, વિદ્યાસાગર ઉપાધ્યાય, અમરહર્ષ અને વિનયભાવ (ઉપરક્ત સઝાયના કરનાર) પંડિત હતા. કહી પટ્ટાવામાં આવનારી ભરતી પિતા ની રચેલી પટ્ટાવલિમાં ધર્મસાગર ઉપાધ્યાય જણાવે છે કે–૫૮ મા તપગચ્છની પટ્ટ પરંપરામાં આણંદવિમલ છે કે જે સૂરિ ભગવાને દુઃષમ કાલમાં પ્રવચનને પીડા કરનાર ભસ્મ ગ્રહના માહાત્મથી ઉત્પન્ન થયેલ અનેક કુમત રૂપી સેના વચન વિશે માણસનાં ચિત્ત વ્યાકુલ કર્યા હતાં. તે આ સૂરિએ પિતાની અમૃત વાણુથી ઝેર વગરનાં કરી શમત પ્રાણુથી વધાર્યા. ઘણા શેઠીઆ ના પુત્રને વૈરાગ્ય ઉપજાવી દીક્ષિત કર્યા. જે વાદે જય પામે તે નગરમાં રહે એ સુલતાન મિહમૂદના નામથી અંક્તિ થયેલ લેખ લઈને સૂરાષ્ટ્રમાં સાધુ વિહાર નિમિત્તે યતીય શ્રાવઃ સુત્રાળदत्तपर्यस्तिका वाहनी मलिकश्री नगदलनामा सा०तूणा सेंहाख्यः श्रीगुरूणां विज्ञप्तिं कृत्वा साधुविहारं कारितवान् । તથા જેસલમીર આદિ મરૂભૂમિમાં જલ મેળવવું દુર્લભ હેવાથી તે ક્ષેત્ર દુષ્કર જાણે સોમપ્રભસૂરિ ( સુક્તિ મુકતાવલિના કર્તા ) એ ત્યાં વિહાર કરવાને સાધુને માટે પ્રતિષેધ કર્યો હતે. આમ હેવાથી કુમત ત્યાં વ્યાપી ગયું અને તેનાથી આર્ય અનાર્ય થયા છે એ વાત જાણે ત્યાંના લેકે પ્રત્યે અનુકંપ લાવી લાભ હેતુએ ત્યાં વિહાર કરવાની સાધુને પુન આજ્ઞા આ આદ વિમલ સૂરિએ આપી. તે સાધુઓ પૈકી પ્રથમ લઘુશીલથી પણ સ્થૂલભદ્ર જેવા વૈરાગ્યનિધિ, નિરપૃહાવધિ, ચાવજજીવ જઘન્યપણે Page #426 -------------------------------------------------------------------------- ________________ આન કવિમલસૂરિ છઠના તપનઃ અભિગ્રહપૂર્વક પારણુ કરવામાં પણ આચામ્લાદિ તપની વિધિ સાચવનાર મહાપાધ્યાય શ્રી વિદ્યાસાગર ગણુએ એ પ્રમાણે વિહાર કરતાં જૈસલમેર આત્તિમાં ખરતર ગચ્છત્રાળાને, મેવાત દેશમાં વીજામતવાળા આદિને, મેારખી વગેરેમાં લુ પાક આદિને પ્રતિબાધી સમ્યકત્વ ખીજ વાવી અનેક રીતે સ્વગચ્છમાં વૃદ્ધિ કરી તે અદ્યાપિ પ્રતિત છે. તથા તથા પાશચન્દ્રે વીરમગામને યુગ્રાહિત કયુ" હતું. તે ગામમાં પાચદ્રનેજ વાદમાં નિરૂત્તર કરી ઘણા જૈનાને જૈન ધર્મ પમાડયા. એ રીતે માલવામાં પણ ઉજયનિ વગેરે વગેરે નગરમાં સર્વગાદિ ગુણાથી તેમની કીર્તિ પતાકા પુન અદ્યાપિ સજ્જને ની વાણી રૂપી પવનથી અહી તહી ઉડતી પ્રવચન રૂપી પ્રાસાદ શિખર પર ઉલ્લસિત છે. શ્રી આણું±વિમલ સૂરિના જન્મ સં ૧૫૪૭ માં, નૃત દીક્ષા સં. ૧૫૭૦, સૂરિપદ ૧૫૮૨, ગુરૂની આજ્ઞાથી સવેગી સાધુ સમુદાયને તજી સુવિહિત સાધુઓમાં અગ્રણી થયા. ચૈદ વર્ષ જઘન્યથી નિયત તપેા વિશેષ કર્યા પછી છઠના તપને અભિગ્રહુ લીધા. વિ. સ. ૧૫૯૬ ના ચૈત્ર સુદ ૭ ને દિને આ જન્મ અતિચારને આલેાચી અનશન ઠરી નવ ઉપવાસથી ગુરૂ અમદાવાદ નગરમાં ( નિજામપુરામાં ) સ્વગે ગયા. ૧૦૩ એમ કહેવાય છે કે જેસલમેરમાં સાધુ વિહારના અભા વથી ત્યાંના ૬૪ દેરાસરાના ખારણે કાંટા લાગ્યા હતા, તે આ સૂરિએ કઢાવી નખાવ્યા હતા અને તે મંદિરમાં પૂજા ચાલુ રખાવી હતી. હેમવિમલસૂરિના પટધર તરીકે આ આન ંદિવમલ સૂરિ છે, તેમને આચાય પદ પર સ્થાપ્યા પહેલાં ઇડરમાં કમલકલશ અને * આ પાસચંદે ( પા`ચદ્ર સૂરિ ) સ. ૧૫૭ર માં એટલે આ સૂરિના સમયમાંજ નાગપુરીય તપાગચ્છથી જુદા થઇ પાસચંદ્ર મત કાઢયા કે જે “માં પાયચંદ ગહેવાય છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ રાસ-સાર ૧૦૪ ખોજા ઇંદ્રન'દીને હેમવિમલે સંઘના વચનથી આચાર્ય પદ પર સ્થાપ્યા હતા અને ત્યાર પછી ખભાતમાં ગયા અને ત્યાંથી દેવવાણીથી શેત્રુંજય તીર્થની યાત્રા કરી લાલપુરમાં આવતાં સૂરિમ ત્રના જાપ કોં સુર પ્રત્યક્ષ થયા અને ખભનગરવાસી સેાની જાગા થવા અને જયતે કરેલા આચાર્ય પદ્મ મા સવ પૂર્વક આણંદ વિમલસૂરિને સ. ૧૫૮૭ માં આચાર્ય સ્થાપ્યા. તે હૅમવિમલ સૂરિએ પડિતાનું હષ નામનુ` કુલ સ્થાપ્યું. કે જેમાં થનારા સાધુઆનાં નામને છેવટે હુ એ પદ મુકાતું, તે હુકુલમાં સાલાગ્ય હે સૂરિને વીસલનગરમાં પાટ ઉપર સ્થાપ્યા, કે જે પદને ઉત્સવ પટવા, ભીમ, રૂપા, દેવદત્ત, કમરાજ, અને શ્રીપતિએ ઘણા દ્રવ્યના ખર્ચે કરી ઉજજ્યેા હતા. એમ સાવિમલ સરિ પાતાની ગચ્છનાયક પટ્ટાવલિની સઝાયમાં ( ઐતિહાસિક યમાલા પૃ. ૫૦,૫૧) જણાવે છે:-- સઘવચને આચારિય થાપ્યા માંડી નહિ, શ્રી કમલ કલશને બીજા શ્રી ઇંદ્રન'દિ, વિહરતા પુહતા ખભનયર મારિ, ગુરૂ નયર પ્રવેસે ધવલ મંગલ' નાર ૪ર સુરવચને શેત્રુજ તીરથકેરી યાત્ર, ગુણુગાઇ ગારી નાચે નવરગ પાત્ર, લાલપુરે પાઉધારા સૂરિમંત્ર કીજી જાય, સુર પરતિખ હુઆ વાધ્યા અધિક પ્રતા૫. ૪૩ સાનીવર જાગે જીવા જયત સુવિચાર, ખભ નયમ નિવાસી પદ ઉચ્છવ વિસ્તાર, આચારજ થાપ્યા આણુ' વિમલ સૂરી સત પનર આસી ઋષિ માન હુ આ મુણિદ ૪૪ વબુધ કુલ કાર સત અર્થ વિચાર, સુલતાન સનાખત વાલ્યા સહુસઅઢાર, ઈમ ગછપતિ કેરા કેતા કહું અતદાત જે, દેશ વિદેસે નર નરપતિ વિખ્યાત ૪૫ શ્રી તપગચ્છ વછલ વીસલિનયરે પહુત, પાટિ ભાગ્ય તુ સૂરિ થાપ્યા હરષ ખડુત્ત, પટ્ટયા ભીમ રૂપા દેવદત્ત ખરાજ, શ્રી પતિ વિત વેચે કિરિય પ૬ ઉદ્ધવ રાજ ૪૬ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ હરવિજયરિ, હશવજયસૂરિ. ૨૦-૨૧-રર (૧૦૬ થી ૨૨) ધમ ઉદ્યોત મહાન નૃપેને પ્રતિબધી ધમસંમુખ કરવાથી ઘણે થાય છે. કારણ કે “યથા રાણા તથા પ્રજ્ઞા એટલે જે રાજા તેવી પ્રજા થાય છે. અને “રાના કાચ જા.” રાજા કાલનું કારણ છે. એટલે જમાનાને બદલી નાંખવામાં રાજા એ પ્રબલ નિમિત્તભૂત છે. તેથી જે જે સંત મહાત્માઓ સ્વધર્મનું રક્ષણ, પોષણ અને અભિવદ્ધન કરવા ઉઘુકત થયા છે, તેમણે પ્રથમ પ્રયાસ દેશના નૃપતિઓને મળી પ્રતિબેધવાને સે છે, તેમ કરવામાં પ્રયાસ પણ ભગીરથ જોઈએ. જૈનશાસનમાં હીરવિજયસૂરિનું નામ છેલ્લા પ્રભાવક તરીકે ખ્યાતિ પામ્યું છે. તેનું કારણ એ છે કે મહાન સમ્રાટ અકબરને પ્રતિબેધવાને સફલ પ્રયાસ તેમણે કર્યો છે. તે દ્વારા શત્રુંજય, સમેતશિખર, તારંગા આદિ તીર્થો શ્વેતાંબરેને હસ્તગત કરાવ્યાં છે, “ત્તિ પ ધ એના સુચહ્ન તરીકે અને વધ થતું અટકાવ્યો છે અને જૈનધમ પણ એક આકર્ષક ધર્મ છે એવા સબળ ધ્વનિથી ભારતને સુપ્રસિદ્ધ રીતે ગજાવ્યું છે. આ સૂરિ સંબંધી હીરભાગ્ય નામનું મહાકાવ્ય, ઋષભદાસ કૃત હીરવિજયસૂરિને રાસ, વિજયપ્રશસ્તિ વગેરે અનેક ગ્રંથ પ્રસિદ્ધ છે, કે જેમાંથી સવિસ્તર હકીકત મળી શકે તેમ છે અને તે સર્વના સાર રૂપે લખાએલા જીવન માટે એક પુસ્તક થાય તેટલું ઉપલબ્ધ છે, પરંતુ અત્રે આ પુસ્તકમાં તેમના સંબંધી છપાએલી કૃતિઓના માત્ર સાર રૂપે છપાવી બીના સહિત લખવામાં આવે છે - ગૂર્જરદેશના પાલણપુર શહેરમાં (વૃદ્ધ) એસવાલવંશના કુંવરજી શેઠને ત્યાં તેમની સ્ત્રી નાથીથી સં. ૧૫૮૩ ના માગસર વદ ૯ ને દિને તેમને જન્મ થયે હતું. તેનું જન્મનામ હીરજી વાહ Page #429 -------------------------------------------------------------------------- ________________ રાય સાર.. ૧૦ વામાં આવ્યું. માતપિતા સ્વસ્થ થયા પછી પેાતાના મેાટા ભાઇ શ્રીપાલની આજ્ઞા અને પેાતાની હૅન નામે વિમલા કે જે પાટણપુર પરણી હતી તેની તથા પેાતાના ભાઇએ ( નામે સંઘજી અને સુરજી) ની અનુમતિ લઈ પાટણમાં વિજયદાનસાર પાસે સ’. ૧૫૯૬ ના માગસર ( અન્ય સ્થળે કાતિક છે) વદ ૨ ને ( સામ ) દિને દીક્ષા લીધી. નામ હીરહ' રાખ્યુ. સયમપૂર્વક વૈરાગ્ય ધારી તપશ્ચર્યા સેવી શાસ્ત્રમાં ૫`ડિત થયા. સં. ૧૬૦૭ માં મરૂધરના નરૂલાઈમાં ( નાડલાઇનારદપુરી ) શ્રી પૂજ્યે સ્વહસ્તથી પતિપદ આપ્યુ. તેજ ગામમાં સ. ૧૬૦૮ ના માહા સુદ પુ ને ને ગપતિએ ઉપાધ્યાયપદ આપ્યુ. શિષ્યમ’ડળ સહિત વિહાર કરતાં ઉપાધ્યાય શિાહી નગરમાં લાવ્યા. ત્યાં છમાસ ધ્યાન કરી મંત્રારાધન કરતાં શાસન દેવીએ પ્રત્યક્ષ થઈ જણાવ્યું કે હીરર્હષ અદ્વિતીય છે અને તે તપગચ્છમાં સૂર્ય સમાન થશે. સ. ૧૬૧૦ માં ( પોષ સુદી ૫ ને દિને ) ત્યાં મહાસવપૂર્વક સ’ઘે . આચાર્ય પદ આપી હીરવિજયસૂરિએ નામ આપવામાં આવ્યુ. શ્રીપુયે પેાતાની પાસે રાખી આ સમયે ગચ્છની સલામણ આપી સદ્ગતિ મેળવી. હવે ગચ્છપતિ તરીકે દેશે દેશમાં વિહાર કરી, ભિષ્મપ્રતિષ્ઠા વગેરે હજારા કાય, કરી અનેકને પ્રતિબેાધ્યા. લુંકામતિના ગચ્છપતિ મેઘજી આચાય ને તપગચ્છમાં આણી પેાતાના શિષ્ય અનાવ્યા. આચાય પદ વિજયસેનસુરિને આપ્યું. ગધાર ચામાસુ હતુ, ત્યારે આગ્રા શહેરમાં એક શ્રાવિકા નામે ચપાએ છ માસી ઉપવાસને તપ કર્યાં હતા, તેના ઉત્સવ આખરપૂર્વક થઈ રહ્યા હતા. તે અકખર બાદશાહના જોવામાં આવતાં તેણે પ્રશ્ન કર્યા કે આ કાણુ છે ? તપાસ કરતાં જણાયુ કે છ માસ બિલકુલ અનાજ વગર રહી તપ કરનાર જૈનધમની એક મા છે. અકબરને અનાજ વગર જીવી શકે એ નવાઇ લાગી, તેથી તે માઇને મેલાવી પેાતાને ત્યાં એક માસ સુધી અનાજ વગર રાખી જોઇ તે માલૂમ પડયુ ૐ ખાણની ક્રાંતિ ઘટવાને બદલે વધી છે. તે ખાઈને ઘણી Page #430 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ હિરવિજયસૂરિ. શાખાશી આપી પાતાની બેન માની પૂછ્યુ કે અન્ન વગર કેવી રીતે રહી શકી, ત્યારે ચ'પાએ ઉલ્લાસથી જણાવ્યુ કે શુદેવ પ્રસાદથી; દેવનુ` સ્વરૂપ અમારાં મંદિર સ્થળે સ્થળે છે, તેમાં છે. જ્યારે ગુરૂ માટે પાસે રહેલ શ્રાવક થાનસિંગ માનસિ ંગે જણાવ્યુ કે હીરવિજયસૂરિ મહાન ગુરૂ છે, કે જે હાલ ગધાર છે. તેમને ગાજતે વાજતે ખેલાવવાને ગધાર પોતાના માણસા કમાન સહિત મેકલ્યા. બાદશાહના માણસેએ જણાવતાં સૂરિએ ત્યાં ચેમાસું પુરૂ કરી આગ્રા તરફ વિહાર કર્યો. કણીઆવડ ગામ આવ્યું અને પછી આગ્રા સમીપ જતાં અમ્મરને વધામણી દીધી એટલે મેાટા આડમરથી મોટા અમીર ઉમરાવને માકલી આચાયના આ ગ્રામાં પ્રવેશ કરાવ્યેા. સ. ૧૬૪૦ ( ખીજામાં ૧૯૩૯ છે અને તે મારવાડી વર્ષે ગુજરાત વર્ષથી એક વર્ષે ચૈત્રથી વધારે હોય છે એથી જ્યાં એક સાલના ક્રૂર આવે છે, ત્યાં ચૈત્ર પછીના માસ જોઇએ તે ક્રૂર આ ગણના પ્રમાણે વ્યાજબી છે એમ સમજવાનુ છે ) જેઠ સુદ ( ખીજામાં ૧૪) ૧૩ ને ક્રિને બાદશાહના મહેલમાં મળવા સૂરિ પધાર્યા, ત્યારે અકબર ઉઠી સામે આવી બે હાથ જોડી પ્રણામ કરતા ઉભા રહ્યો અને આચાયને માન આપ્યું. પછી ગાલીચા પર બેસવા કહેતાં આચાર્ય કહે કે તેમ અમે નહિ કરીએ કારણ કે જીવ-જંતુ તેની નીચે હોય. બાદશાહે ગાલીચા કઢાવી નાખ્યા તા માલૂમ પડયું કે કીડીએ ઘણી હતી. આથી પોતે તાજીમ થઈ ગયે. પણ :સાનામહારા આપવા માંડી એટલે અમે જૈન સાધુ નિષ્કંચન હાઇ એક કોડી પણ પાસે રાખતા નથી, જીતુ કદી ખેલતા નથી, પગે પાવડી કે પગરખુ નહિ, ઉઘાડે પગે જ અમે ચાલીએ, પાણી, આહાર ખીજાને ત્યાંથી જેટલા જોઇએ તેટલે જુદે જુદે ઘેરથી લઇ આવીએ, શિખવાને ઘેાડી કિતાબેા રાખીએ બાકી બીજી કંઇ પણ અમે રાખતા નથી, એમ આચાય શ્રીએ જવાબ આપ્યા, પછી જૈનધર્મનાં તત્વે, માગ શું છે તે પ્રકાસ્યા એટલે અકબર ધથી વાસિત થયા. તેનામાં નવીન પ્રશ Page #431 -------------------------------------------------------------------------- ________________ પાસ સાર, આ દર્શનથી પિતાને ભાગ્યશાળી માની પુસ્તકોને ભંડાર સૂરિને ભેટ કર્યો. પછી આચાર્યને કંઈક માગવા કહેતાં તેમણે હાગર સરોવરમાંથી રાજ નંખાતી માછલાંની જાળ દૂર કરવાનું કહેતાં તે સદંતર બંધ કરવાને બાદશાહી હુકમ તક્ષણ થયો. બાદશાહે ગુરૂને ત્યાં ચેમશું રાખ્યા અને પિતે ઉપદેશ શ્રવણ કરવા લાગે. ગુરના પ્રતિબંધથી બાદશાહ જીવદયાપ્રતિપાલક બની ગયે. હજારે લાખે છવ છેડવ્યા, બાન મેલાવ્યા, ગાયવધ કે દેશમાં ન થાય તે હુકમ કર્યો, છ મહિના અમારિ રાખી, છછયા કર કાઢી નાખે, શત્રુજ્ય અને ગિરનાર તીર્થો અવિચલ મુકત કર્યા. ચકલાની જીભ સવા શેર પિત ખાતે તે ખાવી બંધ કરી અને આચાર્યને “જગદ્દગુરૂનું મહાન બિરૂદ આપ્યું. હેમાચાયૅ જેમ કુમારપાળને પ્રતિબે, તેમ હીરવિજયે અકબરને પ્રતિબેશે. જિનરાજપ્રભુએ સુર દેવતાને પ્રતિબેચ્છે, જ્યારે આ ગુરૂએ અસુરને પ્રતિબધ્ધ. - આ આચાર્ય ઉન્હા ગામમાં સં. ૧૫ર ની ભાદ્રવા સુદ ૧૧ ને હિને સ્વર્ગે સિધાવ્યા. તે માસમાં સંલેખના કરી દશમીને દિને મધ્યરાત્રે સર્વ સાધુઓને જગા બોધ આપી પિતાને અંત સમય સુરતમાં છે, એમ જણાવી ચેવિહારૂં અનશન લઈ એકાદશીને દિને પાસનમાં ધ્યાન ધરતા દેહને ત્યાગ કર્યો. આ વખતે અચરજ એ થયું કે દેવવિમાન સોંગમેસરના રહેવાસી એક ભટ્ટ બ્રાહ્મણે તેમજ બીજાએ જોયું. શબ માટે માંડવી થઈ ત્યારે મેટે ઘંટનાદ સંભળા. તેજ રાત્રે અકાળે આંબા ફન્યા. શબને અગ્નિસંસ્કાર કર્યો, તે ભૂમિ પર પારિખ મેધાજીએ એક સુંદર થંભ કરાવ્યો. આ રીતે શકે અને નિર્વાણસમયને સાર આપે. હવે પુણયખાનિ–એટલે તેમણે જે જે પુણ્યનાં કામો (પુણ્યની ખાણ) કર્યા હતાં, તે માટેની કૃતિને સાર નીચે આપીએ છીએ. બાર ભેદે તપ આચરતા, પરદેષ કદી લતા નહિ, યાવજીવ એકાશન અને પંચ વિકૃતિ (વિષય) ને ત્યાગ, ૪૨ દેષ રહિત Page #432 -------------------------------------------------------------------------- ________________ ૧૯ હિરવિજયસૂિ માત્ર બાર દ્રવ્યું ખાવા માટે છુટ રાખી, વિજયદાનસૂરિ પાસે આલેચના લીધી. ત્રણસે ઉપવાસ, ૨૨૫ છઠ, ૫૧ તથા ૨૧ અઠમ; ૨૦૦૦ આંખિલ, નીવી, એકલ સીધુ, એકદત્ત એમ બહુવિધ તપશ્ચર્યા કરી. તે ઉપરાંત ૩૬૦૦ ઉપવાસ અને એક આંખેલ ખેલી વીસસ્થાનક તપ નિમિત્ત કરેલ. શ્રીપૂયનિમિત્તે તેમાં માસ તપ કરી, તેમાં ચાથ, આંખિલ, એકાસણુ કરતાં. સૂરિમંત્ર આરાધી કાઉસગ્ગ, ઉપવાસ, નીવી, બિલ, એકાસણું વિગેરે કરી ગણમાસ ધ્યાન ધર્યું. પંચજ્ઞાનનું આરાધન, આંખિલ, નીવી તપથી ચેગાભ્યાસ કરી ખાવીસ માસ સુધી કર્યું. અનેક ગ્રંથ શેાધ્યા, ચાર ક્રોડ સ્વાધ્યાય કર્યા. ઉત્તમ શિષ્યા ૧૦૮ ને દીક્ષિત કર્યાં. ૧૦૮ ને ૫તિ૫૬, ૭ને વાચકપદ ને ૧ ને સૂરિષદ (તે વિજયસેનસૂરિને) અŕ. ૫૦૦ કેહરાસર-મહાપ્રાસાદ જેવાં પાતાના ઉપદેશથી કરાવ્યાં, પ૦ જિનમિષ્મપ્રતિષ્ઠા સ્વહુસ્તથી પાટણ પ્રમુખ નગરશમાં કરી. સારીપુર ( સૂરત ), મથુરા, ગુહાલેર ( ગ્વાલીયર `, ચ'દુવાર, ચિત્રકૂટ ( ચિતાડ ), અણુ ગિરી ( આબુ ) ની યાત્રા કરી. શત્રુંજય અને ગિરનારની છે એ યાગ કરી. ખીજા તીથની પણ યાત્રા કરી લાખા અ‘અને વંદના કરી. લંકામતમાર્ગી મેઘજી ઋષિ પાસે જિનપ્રતિમાપૂજા અ’ગીકાર કરાવી તેને સ્વગચ્છમાં લીધા. અકમર ખાદશાહને પ્રતિમાÊા. તે બાદશાહે પ્રસન્ન થઇ ગુરૂને ‘ જગદ્ગુરૂ ' ખરંદ આપ્યું. તેમની પાસે ગુરૂએ છ માસની અમારિ પળાવી, ડમ્મર સરોવરમાંથી જાળ બંધ કરાવી, ગાય ખળદના વધના પ્રતિબંધ કરાવ્યેા. જીજીયાકર માફ્ કરાવી ખદિવાનાને છેડાવ્યા. શત્રુંજય તીર્થને મુક્ત કરાવ્યુ અને તેને માટે બાદશાહનાં ક્રમાન લીધાં. તેમના વખતમાં તેમના ઉપદેશથી ૩૦૩ સંઘપતિ થયા કે જેમણે શત્રુજય, આબુ અને સમેતાચલ (સમેતશિખર)ની જાત્રા કરી. પાતાના શિષ્યપરિવાર વિજયસેનસૂરિ પ્રમુખ બે હજાર હતા. જે જે ગામમાં પ્રવેશ કરતા ત્યાં સધ સાચાં કરી વધાવતા. સેાના Page #433 -------------------------------------------------------------------------- ________________ રાસ સાર ૧૧૦ મહારથી અંગપૂજન થતું, પટફલ પગે મૂકતા, રૂપીઆના નાણાંથી લુછણાં લેવાતાં. ઉપદેશ જૂદે જુદે સ્થળે જેવા કે ગૂર્જર, સોરઠ, મરૂ વાગડ, - દક્ષિણ, કેકણું, મેદપાટ, માલન, મેવાત, કાન્હમ વિગેરેમાં ગામે ગામ ફરી આપતા. આ પ્રમાણે હીરવિજઇસૂરિ સંબંધી રચાયેલી ત્રણે કૃતિઓને સાર આપે. તેમાંની પહેલી કૃતિ નામે કલેકે હીરસૂરિના જ શિષ્ય વિજયચંદ્ર પંડિતના શિષ્ય નિયવિજય પિંડતના શિષ્ય કુંવરવિજય કવિએ રચેલ છે. બીજી કૃતિ નિર્વાણની, તે કવિ હર્ષાણુંદના શિષ્ય પંડિત વિવેકહર્ષે રચી, (સંવત ૧૬૫૬ પહેલાં કારણ કે પ્રત લખ્યાને સંવત તેમાં આપેલ છે ) અને ત્રીજી કૃતિ પુણ્યખાણની, તેના રચનાર કલ્યાણવિજય વાચકના શિષ્ય વિજય છે. તેજ રત્નસૂરિ, રસ (પૃ. ૨૧૦-૨૧૧) આ સૂરિ વિધિ પક્ષ એટલે આંચલિક ગચ્છમાં થઇ ગયા. તેને ટુંક પરિચય પૃ. ૨૧૦ પરની સઝાય પરથી એટલે મળી શકે છે કે ગુજરાતના અહિમદાબાદ નગર પાસે એક નાનું પરૂં નામે રાજપુર હતું. તેમાં શ્રીમાળી જ્ઞાતિને રૂપા નામને વણિક વસતે હો. તેને કુંવરિનામની સ્ત્રીથી તેજપાલ નામને પુત્ર થયે હતું. ત્યાં ભાવરત્નસૂરિ આવતાં અને તેને ઉપદેશ સાંભળતાં તેજપાલને વૈરાગ્ય ઉપજે. અને સં. ૧૬૨૯ ના આષાઢ શુદિ ૧૦૮ ને સોમવારે ઉત્તમ સિદ્ધિગે તેણે તેમની પાસે દીક્ષા લીધી. દીક્ષા-ઉત્સવ શાહ વમાએ ક, સં. ૧૬૩૫ ના વૈશાખ શુદિ ૫ ને દિને ભાવરત્નસૂરિ એ તે મુનિને ગ૭ભાર સેં –પિતાની પાટ પર સ્થાપ્યા. ત્યારથી તે તેજરત્નસૂરિ થયા. આ સૂરિપદને ઉત્સવ લખરાજના પુત્ર કુંઅરજીએ ઘણું વિત્ત વાપરી ઉજવ્યો. Page #434 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ સંયમરત્નસૂરિ અને ધર્મલક્ષ્મી મહારા, સંયમરત્નસૂરિ. ૨૪ (પૃ. ૨૧-૨૧૪). આ સૂરિ આગમ ગ૭- (વિધિપક્ષ-આંચલિક ગચ્છ) માં થયા છે. સરખેજ ગામમાં ગચ્છની ગાદી હતી અને તે ગાદીપર આ સૂરિ વિરાજમાન હતા ત્યારે આ પૃ. ૨૧૨ પર મૂકેલી સ્તુતિ. રચાએલી છે. આ આચાર્યને જન્મ પ્રાગવંશના વણિકકુલમાં સં. ૧૮૫ માં થયે હતો. તેણે પોતાના લઘુ બાંધવ વિનયમે સૂરિને ગ૭ભાર સોંપી વિહાર કરવા માંડે. પ્રથમ માસું પત્તન (પાટણ) માં ગાળ્યું. આ સ્તુતિ આગમગચ્છના વિનય મેરૂસૂરિ કે જે આ સંયમરત્નસૂરિના પાટે ઓવ્યા તેના શિષ્ય ધર્મહંસે રચી છે. આ વિવેક રત્નસૂરિ ઉપલા વિનયમરૂનું સૂરિપદ લેતાં પાડેલું નામ લેવું જોઈએ. ધર્મલક્ષ્મી મહારા. ૨૫(પૃ. ૨૧૫-૨૨૦) રત્નસિંહસૂરિએ રત્નાકરગચ્છ ( જુઓ આમાં રત્નકીર્તિસૂરિમાં ફટનેટ) સ્થાએ એ સિદ્ધ વાત છે. તે સૂરિના શિવે નામે ઉદયવલ્લભસૂરિ અને જ્ઞાનસાગરસૂરિ હતા, તે વખતે ત્રબાવતી નગરી (ખંભાત) માં એસવંશી સની સિંહ (સીહ, સહગ એ પ્રાકૃત નામ છે. ) વસતે હતે. તેને રમાદેવી ( રામવિ ) થી મેલાઈ (મેલુય ) નામની પુત્રી હતી. તે જ્યારે સાત વર્ષની થઈ ત્યારે તેણીએ ઉક્ત શ્રીરત્નસિંહસૂરિના હસ્તેજ સંવત ૧૪૯૧ માં દીક્ષા લીધી. નામ ધર્મલક્ષ્મી રાખ્યું. આ વખતે રત્નચૂલા નામની મહત્તરા હતી. તેની જ પાટે આ ધર્માલમી આવ્યાં. ગુરૂશ્રી રત્નસિંહસૂરિ વિહાર કરી દેલવાડે આવ્યા, ત્યારે ધર્મલમીએ પણ સાથે વિહાર કર્યો. અંગ, ભાષા, લીપિ, પ્રકરણ Page #435 -------------------------------------------------------------------------- ________________ રાસ સાર. ૧૧૨ ગ્રંથાને અભ્યાસ કરવાનું તેણીએ ચાલુ રાખ્યુ હતુ. રત્નસિ ંહસૂરિએ આ માલકુમારી સાધ્વી ધમ લક્ષ્મીને સ', ૧૫૦૧ માં મહત્તરાપદ આપ્યું. ત્યાર પછી માલવદેશમાં વિખ્યાત માંડવગઢમાં સૂરિ અને મહત્તરા મને વિહાર કરી ગયાં. મહત્તરા ધમ'લક્ષ્મીએ શ્રાવિકાઓને અતિ ઉત્તમ ઉપદેશ અને એધ આપવા માંડયા. તેની અનેક શિષ્યા એમાં વિવેકશ્રી નામની પ્રવતિની હતી. આ માંડવગઢમાં પ્રવેશ કરવાનું વર્ષ સંવત્ ૧૫૦૭ છે. તે વખતે સ’ઘમાં મ’ડણુ અને ભીમ બંને ભાઇએ સંઘપતિ સાની માણેક ભેાજા વગેરેએ આ મહત્તરા પ્રત્યે ઘણે! પૂજ્યભાવ દાખવ્યેા હતા. આ કૃતિ રચનાર એસવંશી—આનંદમુનિ છે. ઉદયચૂલા મહત્તરા. ૨૬( પૃ. ૨૨૧-૨૨૨) શ્રીલક્ષ્મીસાગરસાર યુગપ્રધાન હતા અને તેમણે ઉદયચૂલાને મહત્તરાપદ આપ્યુ હતુ. તેણીના સંસારપક્ષમાં પિતાનું નામ કર્માંસી હતું. અને માતાનું નામ કરમાદે હતું. તે શિવચૂલાની પાટે આવ્યા. , આ મહત્તરાના ગુણાનુવાદમાં ‘તુહ વાણી અભિનવી સુખડી, સુણી નીગમઈ વિયણ ભૂખડી ' એમ જણાવેલું છે તે પરથી એ ચાસ થાય છે કે સાધ્વીઓ પૂર્વે શ્રાવિકાવર્ગાદિ સમુદાયમાં વ્યાખ્યાન આપતી હતી. હાલમાં તેમ થતું નથી, માટે જ આ વાત પર લક્ષ્ય ખેંચવામાં આવે છે. ગુણનિધાનસુરિ-સ્તુાત ( અ'ચલગચ્છ) ૨૭ ( પૃ.૨૨૩ ) આ સૂરિ અચલગચ્છમાં ૬૨ મા પટ્ટધર થયા. તેમના જન્મ પાટણ નગરમાં શ્રી ( માલી ) વંશમાં નગરાજ નામે શેઠની લીલાદેવી ભાર્યાંથી સવત્ ૧૫૪૮ ના માહ સુદમાં થયા. નામ સેાનપાલ હતુ. ( આમ અચલગચ્છની પટ્ટાવલિમાં જણુાવ્યુ છે. આ સુરિની Page #436 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) ગુણનિધાન સૂરિ સ્તુતિમાં વિશેષ જે સાધરે નામ આવે છે, તે નગરાજ શેઠના પિતાનું નામ જણાય છે.) સેનપાલની કાંતિ ઘણી મનહર હતી. સિદ્ધાંતસાગર ગુરુ વિચરતા ત્યાં આવ્યા શ્રેણિક રાજાએ જેમ મહાવીર પ્રભુને મેઘકુમાર અર્પણ કર્યો હતે; તેમ માત પિતાએ પૂર્વોકત કુમાર આ ગુરુને અયો. વિ. સં. ૧૫૫ર માં પાટણમાં જ તેને દીક્ષા આપવામાં આવી હતી. થોડા દિવસમાં જ વા વામીની જેમ તે ઘણુ ગ્રંથેના જાણ થયા. ત્યાર પછી વિ સં. ૧૫૬પ માં જંબુનગર જંબુસર) માં ભાવસાગરસૂરિ ગ૭પતિએ તે મુનિને સૂરિપદ આપ્યું હતું. તે વખતે ઉત્સવમાં શ્રીવંશના મંત્રી ધરણે ઘણા ધનને વ્યય કર્યો હતે. ચંબાવતી નગરી (ખંભાત ના પ્રાધ્વંશીય સાહવિજ જાહરે (ઉત્સવ કરી) વિ. સં. ૧૫૮૪ માં તેમને ગચ્છનાયક પદ અપાવ્યું હતું. એ ગુણનિધાનસૂરિ પૂર્વસૂરિઓની જેમ શુભ શાંત રસના સાગર હતા. વિમલ દીતિને ધારણ કરતા ઘણું વરસ સુધી વિચર્યા હતા. અતિશના પાત્ર, ગુણમણના રેહણાચલ, શ્રીજિનશાસનરૂપી વનના સૂરિસિંહ ગુણનિધાન ગુરુ વિબુધ જનેને બેધ પમાડતા ચિર કાલ જયવંતા વર્તો.” રતુતિના અંતિમ આ ઉદ્ગારથી ગુણનિધાન સૂરિની વિદ્યમાનતામાં જ તેમના ગચ્છનાયકપદ પછી તેમના ભક્ત કઈ શિષ્ય આ સ્તુતિ રચી જણાય છે. [ વિ. સં. ૧૬૮૬ માં વા. દેવસાગરે રચેલા વ્યુત્પત્તિ રતનાકરની પ્રશસ્તિમાં પ્રસ્તુત સૂરિના ગુણે વર્ણવ્યા છે (જુઓ જેસલમેરમાં. સૂચી પૃ. ૬૧). પટ્ટાવલિમાં જે ખબર આપી છે, તેના કરતાં આ સ્તુતિમાંથી કેટલીક હકીકતે નવી પ્રાપ્ત થઈ છે. તેમાં જણાવવા પ્રમાણે સૂરિપદ અને ગચ્છનાયકપદ બંને સં. ૧૫૮૪ માં મળ્યાં, પણ આમાં ૧૫૬પમાં સૂરિપદ મળ્યું તેમ જણાવ્યું છે. વળી જન્મના વર્ષ ઉપરાંત આમાં માસ પણ મળે છે. ઉત્સવ કરનારાઓનાં નામ પણ મળે છે. પટ્ટાવલિમાં જણાવ્યું છે કે આ સૂરિ સં. ૧૬૦૧ માં નિર્વાણ પામ્યા. સિદ્ધાંત Page #437 -------------------------------------------------------------------------- ________________ રાસસાર. (૧૧૪) સાગર તે ૬૦ મા પટ્ટધર-જન્મ સં. ૧૫૦૬ માં, પિતા પાટણ નગરના સોની જાવડ. માતા પૂરલદે, મૂલ નામ સોનપાલ, દીક્ષા સં. ૧૫૧૨, આચાર્યપદ સં. ૧૫૪૧, ગચ્છનાયકપદ સં. ૧૫૪૨, સ્વર્ગવાસ સં. ૧૫૬૦ અને ભાવસાગરસૂરિ એ તેના પટ્ટધર ૬૧મા. તે મારવાડ દેશમાં નરસાણ ગામમાં વેરા સાંગાની સિંગાદે ભાર્યાના પુત્ર ભાવડ નામે સં. ૧૫૧૦ માં જન્મ્યા. ૧પ૨૦ માં ખંભાતમાં જયકેસરિસૂરિ હસ્તે દીક્ષા લીધી, ૧૫૬૦ માં માંડલમાં આચાર્યપદ અને ગછે શપદ મળ્યું. ૧૫૮૩ માં સ્વર્ગસ્થ થયા.] જિનેશ્વરસૂરિ–વીવાહલે. રાસ ૨૮ (પૃ. ૨૨૪-રર૭ ) મરુદેશના મરુકટુ (મરોટ) નગરમાં પ્રસિદધ ભંડારી નેમિચંદ્ર (ષષ્ટિશતકના રચનાર) ને ત્યાં તેની ભાર્યા લખમિણી (લહમી)થી સંવત ૧૨૪પ ના માગસર સુદ ૧૧ને દિને આ સૂરિને જન્મ થયે. તેનું નામ અબડા પાડવામાં આવ્યું હતું. બાલ્યાવસ્થામાં સંયમશ્રી પરણ વાની પ્રબલ ઈચ્છા માતાને નિવેદન કરી હતી. અનુમતિ મળતાં ખેડન ગરમાં શાંતિજિનમંદિરમાં નંદી માંડી જિનપતિસૂરિ (ખરતરગચ્છીય) પાસે (સં. ૧૨૫૫માં) દીક્ષા લીધી. કવિએ આ પ્રસંગનું વર્ણન ઘણું સારું કર્યું છે. તેને ઉત્સવ પિતા નેમિચંદ્ર કર્યો, દીક્ષિત થયે વરપ્રભ નામ રાખવામાં આવ્યું. ગુરુપ્રસાદથી જ્ઞાનસમુદ્રના અવગાહન કર્યા પછી કમે કમે તેમણે જિનપતિસૂરિને પટ્ટ ઉદ્ધર્યો. આર્ય સુહસ્તિની જેમ તેમણે મહીતલને જિનમંદિરથી મંડિત કરાવ્યું હતું. શ્રીવાસ્વામીની જેમ અનેક રીતે તીર્થ (શાસન) ની ઉન્નતિ કરી હતી. જાબાલિપુર (જાર) માં વા. પ્રબોધભૂતિગણિને પિતાને અંત સમય જાણી સ્વય પિતાની પાટ પર સ્થાપ્યા. તેમનું નામ જિનપ્રબોધસૂરિ પાડ્યું (૧૩૩૧ના આશ્વિન વદિ ૫ ને દિને), અને તે અનશન કરી સ્વર્ગે સિધાવ્યા (સં. ૧૩૩૧ ના આશ્વિન વદિ ૬ને દિને) [ આ ઉપરાંત ખરતર ગચ્છની પટ્ટાવલિમાંથી એ મળી આવે છે કે આ સૂરિનું પદસ્થાપન સં. ૧૨૭૮ ના માઘ સુદિ ૬ને દિને Page #438 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫ જિનેદસૂરિ. દેવાચાર્યે જાલેરમાં કર્યું. બ. પટ્ટાવલીને એ ઉલ્લેખ પ્રામાણિક જણાય છે. કારણ કે જિનપતિસૂરિના શિષ્ય પૂર્ણભદ્રગિણિએ આ જિનેશ્વરસૂરિની આજ્ઞાથી વિ. સં. ૧૨૮૫માં જેસલમેરમાં પૂર્વોક્ત સર્વ દેવાચાર્ય સાથે રહી ચેલા ધન્ય-શાલિભદ્રચરિત્રની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે “જિનપતિરુવિના સ્વર્ગવાસ (વિ. સં. ૧ર૭૭) પછી વીરપ્રભ સાધુને સર્વદેવાચાર્યે ગુરુપદ આપી વસતિનિવાસસ્થાપક (જિનેશ્વરસૂરિ) ને નામથી પ્રસિદ્ધ કર્યા. ” ( જૂએ જેસલમેરમાં. સૂચી પૃ. ૨, શ્લ૦ ૯ ગા. ઓ. સિરીઝ વડોદરા તરફથી પ્રકાશિત) આ જિનેશ્વરસૂરિએ વિ. સં. ૧૩૧૩ માં પાહણપુરમાં શ્રાવકધર્મ પ્રકરણ રચ્યું હતું. તેમના સંક્ષિપ્ત પરિશ્ય માટે ઉપર્યુક્ત સૂચીમાં–અપ્રસિદ્ધ–સ્થગ્રન્થકૃત્પરિચય (પૃ. ૩૭–૩૮) જુઓ. આ ધાર્મિક વીવાહલાની મહર કૃતિ ચરિત્રનાયક સૂરિના શિષ્ય શ્રીમમૂતિ ગણિએ ગતના સ્વર્ગવાસ પછી રચી છે. તેથી સં. ૧૪ મા સૈકાના પ્રારંભની ભાષાનો સારો ખ્યાલ આપે તેમ છે. જિનદયસૂરિ. રાસ ર૯ (. ૨૨૯-૨૩૨ ) ૩૦ વિ વલે (પૃ. ૨૩૩- ૭.) રાસકાર પ્રથમ શ્રી શાંતિનાથ અને સરસ્વતીનું મંગલાચરણ કરી જણાવે છે કે ચંદ્રગચ્છની વાશાખામાં અભયદેવસૂરિ (૪૨), જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, જિનચંદ્ર, જિનપતિ, જિનેશ્વર, જિનપ્રબંધ, જિનચંદ્ર, જિનકુશલ (સિંધુદેશવિહારી), જિનપદ્મ, જિનલબ્ધિ, જિનચંદ્ર (૫૩) એ સૂરિઓ અનુક્રમે થયા. એ છેલલા જિચંદ્રની પાટે જિનદયસૂરિ (૫૪) થયા. | તેમને જમ ગૂજરાતમાં પાલણપુરમાં સં. ૩૭૫માં માલશાખ (2) ધરનાર શા. રૂદપાલને ત્યાં તેની ભાર્યા ધારદેવીથી થયો, નામ સમરે (સમરિગે ) પાડયું. એક વખતે જિનકુશલસૂરિ ત્યાં પધાર્યા હતા. તેમના ઉપદેશથી બાલ્યાવસ્થામાં જ સંયમશી પરણવા પ્રબલ ભાવના થઈ, તેથી સં. ૧૭૮૨ એક પટ્ટાવલિમાં ૮૯ લખ્યું છે) માં Page #439 -------------------------------------------------------------------------- ________________ રાસસાર, ( ૧૧૬ ) પાલ્હેણુપુરથી ભીમપલ્લી (એક પટ્ટાવલિમાં ભીનમાલ) નગરીમાં જઇ મહાવીર પ્રાસાદમાં માતાપિતાએ નદી મહેાત્સવ કર્યાં. અને તે વખતે સમરાએ કીહુ નામની મ્હેન સાથે, વૈરાગ્ય ઉપજતાં શ્રીજિનકુશલસૂરિ પાસે દીક્ષા લીધી. નામ સામપ્રેભ પાડ્યુ. સ. ૧૪૦૬ માં જેસલમેરમાં ગુરુએ વાણારિઅ (વાચનાચાચ`) પદ્મ પર સ્થાપિત કર્યાં, જિનચંદ્રસૂરિ વિચરના ખભાતમાં પધાર્યાં ત્યારે સ. ૧૪૧૫ માં દિલ્હી નિવાસી શ્રીમાલી રૂદપાલ નીંખાના સુત શાહ રતન તથા પુને (પુર્નિંગ ) અને સપરિવાર ગુરુદને આવ્યા અને તરુણપ્રભસૂરિને વંદન કરી ગુરુપદસ્થાપનાના મહેાત્સવ માટે વિનતિ કરી આદેશ મેળવ્યેા. ઘણુા સમુદાય એકત્ર થયે.. આષાઢ સુ(૧)દ ૧૩ને દિને અજિતનાથના પ્રાસાદ લ” જેસલે કરાવેલા)માં તે સંઘવી રતના તથા પૂનાએ કરેલા ન’દીમહાત્સવમાં વા. સેામપ્રભગણિને તરુણભાચાર્યે જિનચંદ્રસૂરિની પાટે સ્થાપી તેમનુ' નામ જિનદયસૂરિ રાખ્યુ. ત્યાર પછી જિનાય આચાર્ય ગુજરાત, સંધ, મેવાડ વિગેરે ઘણા દેશેમાં વિહાર કર્યાં. તેમણે પાંચ પ્રતિષ્ઠા કરી હતી. તેમને શિષ્ય ૨૩ અને સાધ્વી ૧૪ હતાં. ( એક પટ્ટાવલિમાં શિષ્યની સંખ્યા ૨૮ જણાવી છે. ) તેમણે અનેકને આચાય, ઉપાધ્યાય, વાણાયરિય (વાચન ચા), મહેત્તરા, સંઘવી વગેરે પદ્મ આપ્યાં હતાં. [ વિ. સ. ૧૪૧૨ માં રાજગૃહીના પાર્શ્વનાથ પ્રાસાદની પ્રશ સ્તિના શિલાલેખ કાતરનાર ૪૦ માલ્હાંગજ વૈજ્ઞાનિક સુશ્રાવક વીધા ( વિદ્ધણુ ) એ વિ.સ. ૧૪૨૩ માં બિહાર ( મગધ )માં રચેલી જ્ઞાનપંચમીની ચાપાઇમાં પ્રસ્તુત સૂરિની પ્રશ'સા કરી છે. વિ. સ. ૧૪૨૩ માં સા, ઉદયસિ ંહે આ સુરિને શતકવૃત્તિ પુસ્તક ( તાડપત્રીય) મૂલ્યથી લઇ અર્પણ કર્યું હતું. ( જૂએ જેસલમેરતાં. સૂચી પૃ. ૩૬) વિ. સ. ૧૪૨૫ માં ઉકેશવશીય સ* આંખાકે આ સૂરિના ઉપદેશથી દેવરાજપુરમાં તી યાત્રાત્સવ કર્યાં હતા અને સ ૧૪૨૭ માં જિનદયસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. એમ જેસલમેરના Page #440 -------------------------------------------------------------------------- ________________ (૧૭) સંધપતિ સમરસિંહ. જૈનમંદિર (શાંતિજિનાલય) ના શિલાલેખમાં જણાવ્યું છે. જૂઓ જેસલમેસ્માં સૂચી પૃ. ૬૫] તેઓ લેકહિતાચાર્યને પિતાના પદની શિક્ષા આપી પાટણમાં સં. ૧૪૩૨ ના ભાદ્રપદ સુદ (એક પટ્ટાવલિમાં વદ લખ્યું છે) ૧૧ ને દિને સ્વર્ગવાસ પામ્યા. તેઓ પંચમી તિથિએ ઉપવાસ કરતા. તેમણે બાર ગામમાં અમારિ ઘોષણા કરાવી હતી. સુરતાણ સનાત દેસલહર સારંગનશ્રાએ શ્રી શત્રુંજયની યાત્રા કરી. સા. કેચરે સલખણપુરે પસાર કીધે. પાંચ પ્રાતષ્ઠાકારક આચારિજ ઉપાધ્યાય વાચક મહત્તર પ્રવૃતિની પદ સ્થાપક હતા. એમ એક પટ્ટાવલિ જણાવે છે. તેને પાટે શ્રીજિનરાજસૂરિ આવ્યા. આમાંના રાસના કર્તા જ્ઞાનકલશ, ચરિત્રનાયકના શિષ્ય લાગે છે. આ પટ્ટાભિષેકરા જિનદયસૂરિને જિનચંદ્રસૂરિના પટ્ટ પર સ્થાપિત કર્યા, તે અવસરમાં (સં. ૧૪૧૫ ની આસપાસમાં) રચાયે હશે એમ જણાય છે. જ્યારે વિવાહલાના કર્તા મેરુનંદનગણિ પિતાને જિનદયસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય તરીકે ઓળખાવે છે. આ વિવાહલે જિનદયસૂરિના સ્વર્ગવાસ ( વિ. સં. ૧૪૩૨ પછી (૪૨ મી ગાથાથી સમજાતા આશય પ્રમાણે સદગતની સ્તુપ -પ્રતિમા સ્થાપિત થયા પછી) રચાયેલે જણાય છે. અને કૃતિની રચના બહુ સારી છે. પ્રા. 5. ના અભ્યાસીઓને વિશેષ આનંદદાયક છે. સંઘપતિ સમરસિહ. રાસ ૩૨ (પૃ. ૨૩૮-૨૫૩), જૈન સમાજમાં મહામાત્ય વસ્તુપાળની પછી કીતિશાળી પદે સંઘપતિ સમરસિંહ જ શેભી શકે છે. હાલમાં જેમ લેખકે પૂર્વાપરની બાબતેને યથાસ્થાને ગોઠવી વિરપુરુને અમર કરી શકે Page #441 -------------------------------------------------------------------------- ________________ રાસસાર, (૧૧૮) છે, તે પ્રમાણે પ્રાચીન સમયના ચરિત્રકારે જેનું ચરિત્ર આળેખતા હોય છે, તેની સાથે સંબંધ ધરાવતી અનેક આવશ્યક બાબતે તરફ દુર્લક્ષ આપતા, આથી એતિહાસિક પ્રબંધને યથાસ્વરૂપ જાણવા માટે અનેક કપનાના ઘોડા પર બેસી શંકા–પર્વ તેને વટાવવા પડે છે. રાસકાર પ્રથમ શત્રુજય શિખર પર વિરાજમાન આદીશ્વર દેવને અને સર્વ અરિહંતને ભક્તિભાવથી વંદન કરી, સરસ્વતીનું સ્મરણ કરી સંઘપતિદેસલપુત્ર સમરાનું સેહામારું ચરિત્ર સાંભળવા શ્રોતાએને સાવધાન થવાનું કહે છે. - શ્રી શત્રુંજયતીર્થના ઉદ્ધારક પૂર્વે અનેક થઈ ગયા છે, પરંતુ મુસલમાની ત્રાસના વિકટ વખતમાં સમરસિંહ અવસરચિત અતિમહત્વનું કાર્ય કર્યું છે. તેથી તેની મહત્તા દર્શાવતા કવિ કહે છે કે-“ભરત અને સગર એ બને તે અતુલ બલવાનું ચક્રવર્તિ રાજા હતા અને પાંડ પણ પૃથ્વીમાં પ્રચંડ અતિસબલ હતા, તેથી તેમણે તીર્થને ઉદ્ધાર કર્યો. જાવડને સંગ થયે, તે પણ દુષમકાળમાં-ઉદયમાં થયે. મંત્રિ બાહડદેવ, તે પણ ભલેરા સમયમાં ઉપજ્યા. પરંતુ હવે તે નવી જ વાત છે કે-જે દેહિલા દિવસોમાં ક્ષત્રિયે ખગ્ન લઈ શકતા નથી અને સાહસિકેનાં સાહસ ગળી જાય છે, તેવા દિવસમાં જિનધર્મરૂપી વનમાં સમરસિંહે દેખાવ દીધે. અંધારામાં સ્ફટિકમણિની જેમ તેના ગુણોને પ્રકાશ ઝળહળે છે. જેણે મરુમંડલમાં અમૃતની સારણિ વહાવી, બાહુબલથી કલિયુગને છતી કૃતયુગને અવતાર કર્યો. ઓસવાલકુલના ચંદ્ર સચરાચર કલિયુગના કાળા પક્ષમાં ચાંદરણારૂપ સમરસિંહ સમાન અન્યને ઉદય નથી.” શત્રુંજયતીર્થના ઉદ્ધાર કરનાર (૧૩) જાવડશાહ અને (૧૪) બાહડદેવ થયા પછી (૧૫ મે) ઉદ્ધાર કરનાર આપણું ચરિત્રનાયક સંઘપતિ દેસલના પુત્ર સમરસિંહ છે. તેને પૂર્વજો પામ્હણપુર કે જ્યાં પાહવિહાર નામને પાર્શ્વનાથને પ્રાસાદ શેભે છે, ત્યાં વસતા હતા. Page #442 -------------------------------------------------------------------------- ________________ (૧૧૯) સંઘપતિ સમરસિંહ કર્તા, શરૂઆતમાં ઉપકેશ ગચ્છના સિદ્ધસૂરિ તે વખતે વિચરતા હતા તેની પરંપરા જણાવે છે કે, રત્નપ્રભ, યક્ષદેવ, કર્ક, સિદ્ધ, દેવગુપ્ત એમ અનુક્રમે થયા પછી સિદ્ધસૂરિ થયા પછી સમરાશાહની વંશપરંપરા આપે છે કે, ઉપકેશ (ઓશવાળ)વંશમાં વેસટ કુલમાં સલખણે નામને પ્રતાપી નર થયે, તેને પુત્ર આજડ હતું, તેને ગેસલ નામને પુત્ર હતું. તેને ગુણમતી માયાથી ત્રણ પુત્ર નામે સંઘપતિ આસધર, દેસળ અને લૂણે થયા. એ ત્રણેની પત્નીનાં નામ રત્નશ્રી, ભેલી અને લાછી (લામી).દેસળને પિતાની ભાર્યા ભેલીથી ત્રણ પુત્ર થયા-સહજ સહિણે અને સમરસી (આપણે ચરિત્રનાયક).હવે ગોસલના સુત અણહિલપુરમાં આવી વસ્યા અને ત્યાં રત્નપરીક્ષાથી-ઝવેરીના ધંધાથી રાય, રાણાને રંજિત કરતા હતા. અહીં પાદશાહ સુરતાણને સુબે અલપખાન રાજ્ય કરતા હતા. દેસલસુત સમરસિંહે પિતાની ચતુરાઈથી તેને રંજિત કર્યો હતે. ખાને તેને બહુ પ્રસાદ આપે હતા. તે મીર મલિકથી માન પામતું હતું. તેના ષ્ઠ બંધુ સહજપાલે દક્ષિણમંડળના દેવગિરિમાં વીસ જિનાલય કરી તેમાં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી ધર્મવ્યાપાર કર્યો હતે. અને તેના બંધુ સાહણાએ સાગરથી ગંભીર એવા ખંભાત નગરમાં રહી પૂર્વજોની કીર્તિ પ્રાપ્ત કરી હતી. “ ૧૪ મી શતાબ્દીની મધ્યમાં અત્યાચારી અલ્લાઉદ્દીનને આસુરી અવતાર થયો. તેણે આર્યાવર્તાના આદેશ અને અનુપમ એવાં અસંખ્ય દેવમંદિર, કે જેના માટે સ્વર્ગના દેવે પણ આ પુણ્ય ભૂમિમાં જન્મ લેવાની વાંછા કરતા હતા, તેને નાશ કરવાને પ્રારંભ કર્યો. જેની રમણીયતાની બરાબરી સ્વર્ગનાં વિમાન પણ કરી શકતાં ન હતાં, તેવાં હજારે મંદિરને ઘૂળમાં મેળવી દીધાં. જે ભવ્ય અને શાંતસ્વરૂપી પ્રતિમાઓને એકજ વાર પ્રશાન્ત મનથી જેવાથી પાપીષ્ટ આત્મા પણ પવિત્ર થઈ જતા હતા, એવી અસંખ્ય દેવમૂતિઓને તેના પૂજકના હૃદયે સાથે તેણે વિદીણું કરી નાખી. હાય ! આપત્કાલના પહેલાં ભરતભૂમિ જે જિનભવનેથી સુશોભિત હતી, Page #443 -------------------------------------------------------------------------- ________________ સસા. ( ૧૨૦ ). તેની વિભૂતિની કલ્પના પણ થવી કઠિન છે. તે અસુરના અધમ અનુછવીઓએ શત્રુંજયતીથને પણ અસ્કૃષ્ટ અને અખંડિત રાખ્યું નહિ. તેઓએ તીર્થપતિ આદિનાથ ભગવાનની પૂજા –પ્રતિમાને પણ કંઇચ્છેદ કર્યો હતો, અને મહાભાગ બાહડ મંત્રીના (વિ.સ. ૧૨૧૩)માં ઉદ્ધાર કરેલા મંદિરના કેટલાક ભાગને ખંડિત કર્યા.”—આ દુર્ઘટનાના સંબંધમાં જણાવ્યું છે કે – નિસુણે એ સમય પ્રેભ વે ત થરાય, ગંજણો એ ભાયિહ એ કરૂણરાવે નિડરમને મેહે પડિઓ એ. સમરસિંહે પિતાના સારા દિવસો અને સુલતાનની પિતાના ઉપર અપુર્વ પ્રીતિવાળી અનુકૂળ પરિસ્થિતિ જોઈ, તેને લાભ ઉઠાવવા નિશ્ચય કર્યો. હજુ પણ જેનાં સુકૃત સંકીર્તન ગાવામાં નસમાજ પિતાનું અહોભાગ્ય સમજે છે, તે સુકૃત શત્રુંજયને ઉદ્ધાર છે. શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરે એ પિતાનું પ્રથમ અને શ્રેષ્ઠ કર્તવ્ય છે એમ સમજતાં, તેણે તે ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લીધી. આદિમિન બિંબને ઉધાર કરવાને અભિગ્રહ લીધો. ત્યાર પછી સમરસિંહ ખાનખાનને ભેટ. તેના ગુણેથી રંજિત થયેલા ખાને પિતાનું મસ્તક ધૂણાવ્યું. આવવાનું કારણ પૂછતાં સમરસિંહે અરદાસ કરી કે અમ્હારી આશાનું અવલંબન હિંદુઓની હજ ભાગી નાખી છે, તેથી હિંદુ દુનિયા નિરાશ થઈ છે. ખાને સામ્ય નજરથી જોઈ સમરાને માન આપ્યું–તીર્થ માંડવાનું ફરમાન આપ્યું. અહિદર મલિકને ખુદ પિતે જ એ સંબંધી આજ્ઞા કરી, ખાન પાસેથી ફરમાન મળતાં પ્રસન્ન થઈ સમરા શાહ ઘરે આવ્યા. ક્ષણમાં જિનમંદિરે જઈ શ્રમણ સંઘને વિનતી કરી. સંઘે બુદ્ધિથી બહુ પ્રકારે વિચાર કરી પસાય કર્યો. આજ્ઞા આપી જણાવ્યું કે શાસનના શ્રેષ્ઠ શણગારરૂપ મંત્રી વસ્તુપાલ અને તેજપાલ એ બને ષદર્શનના દાતાર અને જિન ધર્મના બે નિર્મલ નેત્રરૂપ હતા. તેઓ રાય સુલતાનના આદેશથી શ્રેષ્ઠ ફલહી લાવ્યા હતા. આ દુષમ કાળની આણ વર્તતાં આજે તેને અવસર રહ્યો નથી. તે તું પુણ્યને પ્રકાશ કર અને જિનવરધર્મને ઉદ્ધાર Page #444 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સધ્ધપતિ સમસિહ, શ્રીસિદ્ધસૂરિ( વિ.સ’.૧૩૭૧માં શ્રીશત્રુંજય તીના અધિરાજ આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરનાર )ના શિષ્ય ( સૂરિપદ વિ. સ’. ૧૩૭૧માં ફા. શુ. ૫)એ વિ. માંજરેાટપુરમાં રહીને રચેલા નાભિનદનાદ્વાર (ત્રીજા પ્રસ્તાવના અંતમાં ) જણાવ્યુ છે કે તીર્થ’દ્વાર ફરમાન પ્રાપ્ત કરી આવતાં સંઘના મુખ્ય પુરુષાએ સામા જઈ સમરાશાહના સારા સત્કાર કર્યાં હતા. સમરાશાહે પેાતાને ત્યાં આવેલ અતુલ્ય મલિક મહિરામને વિવિધ ભેટણાથી પ્રસન્ન કરી વિસર્જન કર્યાં હતા, પાષધાલયમાં જઇ સમરાશાહે સિદ્ધસૂરિને તીર્થંહાર-કરમનની પ્રાપ્તિ સૂચવી. દેવદ્વેષી છતાં ખાને અનુમતિ આપી એથી સિદ્ધસૂરિ એ સમરાશાહના ભાગ્યની પ્રશ'સા કરી પ્રેત્સાહન કર્યું. મ. વસ્તુપ્રસ્તુત સિદ્ધસૂરિને પરિચય રાસકારે પ્રારંભમાં જ કરાવ્યા છે, તેમના શિષ્ય કકકસૂરિનું સૂરિપદ પહેલાં * મેરુગિરિ ' નામ હતું. વિ. સં. ૧૩૭૧ ના માહ શુ ૧૪ ના દિવસે શ્રીશત્રુંજયતીમાં પ્રતિષ્ઠા કર્યા પછી સિદ્ધસૂરિએ જૂના માં વિ. સં. ૧૯૭૧ ના ફાગણ સુ. ૫ ( શત્રુજયપ્રતિષ્ઠા પછી ૨૧ મા દિવકે) સૃરિષદ આપી તેમને ‘ કકસર ' નામથી પ્રસિદ્ધ કર્યાં હતા. એમ તે માએ સ્વસ પોતાના રચેલ પ્રબંધમાં સૂઝ્યું છે, २ यतिरेकसप्तत्याऽभ्यधिकगतः । C : सांसि पञ्चम्यां शुक्रायामभवत् पदम् ॥ —નાભિનદનાહાર પ્રબંધ ( પ્રસ્તાવ ૫ મે, મ્લેક ૯૨૬) ३ श्री पुण्डरीकगिरिशेखर तीर्थनाथ-संस्थापनाविधिसुसूत्रण सूत्रधारः । श्री सिद्धसरिरभवद् गुरुचक्रवर्ती तच्छिष्य एतदतनोद गुरुकक्कसूरिः । कंजरीटपुरस्थेन श्रीमता ककसूरिणा । त्रिनयस वर्षे प्रवन्धोऽयं विनिर्मितः॥ નાભિનદનહાર પ્રબંધ (પ્રસ્તાવ ૫ મે, શ્લોક ૧૦૨૭–૩૩) પં. ભગવાનદાસ હચંદ્રની કૃપાથી આ પ્રબંધના છેલ્લા એ પ્રસ્તાવ અમ્હારા તેવામાં આવ્યા છે, તેના આધારે આ રાસસારમાં વિશેષ સ્પષ્ટીકરણ થઈ શકયુ છે, એથી આ શ્રેયસ્કર કામાં તે પણ એક પ્રકારે નિમિત્તભૂત છે, એમ કડવું અસ્થાને નધી. આશા છે કે તેઓ સ્વલ્પ સમયમાં આ સંસ્કૃત પ્રબંધને સંધિત કરી પ્રસિદ્ધિમાં મૂકશે. —લા. ભ. ગાંધી. ♦ શ્રી સરિ સં. ૧૩૯૩ પ્રમ ધમાં Page #445 -------------------------------------------------------------------------- ________________ રાસસાર (૧૨૨) પાલે પહેલાં આણેલી મમ્માણશૈલફલહી ભેંયરામાં સ્થાપેલી આજે પણ અક્ષતાંગ વિદ્યમાન છે, તે તેને જ મૂલનાયક તરીકે સ્થાપન કરાવું?” સમજાશાહના આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં સિદ્ધસૂરિએ દેસલશાહ વિ.ની સમક્ષમાં જણાવ્યું કે “પૂર્વોક્ત ફલહી મંત્રીશ્વરે સંઘના ઉત્કંગમાં સ્થાપેલી હોવાથી ચતુર્વિધ સંઘની અનુમતિ લઈ તે ફલહીથી શત્રુંજય તીર્થમાં મૂલનાયક બિંબ કરાવાય.” સમરાશાહ સાથે દેસલશાહ ત્યાર પછી ઘરે આવ્યા. પ્રબંધકાર ૪ થા પ્રસ્તાવમાં જણાવે છે કે-અરિષ્ટનેમિ-જિન મંદિરે આચાર્યો, સંઘના મુખ્ય શ્રાવકે વિગેરે સંઘ મેળવી સમરાશાહે સંઘ આગળ વિજ્ઞપ્તિ કરી કે- કલિકાલના વશથી ધર્મવેર પ્લેઓએ શ્રી શત્રુંજયતીર્થને ઉછેદ કર્યો છે, તીર્થ--તીર્થનાયકનો ઉછેદ થતાં પૃથ્વીમાં શ્રાવકના બધા ધર્મો અસ્ત થયા. તીર્થના અભાવમાં દ્રવ્યસ્તવના અધિકારી ભાવી શ્રાવક દ્રવ્યસ્તવ કેવી રીતે આરાધે? ચારે પ્રકારના ધર્મોમાં ભાવની મુખ્યતા છે કે જેનાથી શ્રેયસ્કરી પ્રભાવના થઈ શકે છે. ભાવના યાત્રામાં થાય. યાત્રા તીર્થપતિ હોય ત્યારે બને. ૧ રાસકારે આ દુર્ઘટનાના દુઃખદ વર્ષને ઉલ્લેખ કર્યો - થી, પરંતુ તત્કાલીન વિદ્યમાન શ્રીજિનપ્રભસૂરિએ પોતાના વિવિધતીર્થંકલ્પમાં ગુંજ્યતીર્થ કલ્પ (રચના સં.૧૭૮૫)માં જણાવ્યું છે કે જાવડશાહે સ્થાપેલ બિંબને વિ.સં. ૧૩૬૯ માં કલિકાલના વશથી સ્વેચ્છાએ ભાંગી નાખ્યું. જજૂઓ– “ ! ઘર્ત-fકયારથાનસ વિકાસવાર | जावडिस्थापितं बिम्बं म्लेच्छर्भग्नं कलेवंशत् ॥ ” । ઉપદેશતરંગિણ (પૃ. ૧૩૬ ૧૩૭)માં જણાવ્યું છે કે-યોગિનીપુર ( દિલ્લી)થી સોરઠમાં આવેલ એક લાખ એંશી હજાર સાહણે ( કેજે ? ) સં. પેથડ-ઝાંઝણ-શાહે કરાવેલ સોનાની ખેલથી માટેલ મંદિર શત્રજય પર ચડી જાવડશાહે સ્થાપેલી પ્રતિભાને ભંગ કર્યો હતો. જૂઓ તે ઉલ્લેખ – __ “ योगिनीपुरतो लक्षाशीतिसहस्रसाहणेन सुराणायां समागतेन सं० पंथडदे -झांझणकारितकनकखोलवेष्टितविहारं दृष्ट्वा श्री शत्रुजयारूढन जावडिप्रतिमाभङ्गः कृतः । तदा सुरत्राणमहामान्यदेसलहर० सा. समराकेन सुरत्राणफुरमाणाद् देवलोकिषु श्रीवस्तुपालप्रतिमास्थापनपरेष्वपि महता बलेन सं. १३७१ वर्षे प्रतिमोद्धारः તો મઠ્ઠામહોત્સના” લા, ભ, ગાંધી. Page #446 -------------------------------------------------------------------------- ________________ (૧૨૩) સંધપાત સમસિહ. આમ હવાથી શ્રીસંઘની અનુજ્ઞા થાય તે હું તીર્થાધિપતિ કરાવું, મ. વસ્તુપાલે પહેલાં મમ્માણ ખાણથી આણેલી ફલહી ભેંયરામાં અક્ષત વિદ્યમાન છે, એ ફલહી મંત્રીશ્વરે શ્રીસંઘના ઉલ્લંગમાં સ્થાપી છે; તે શ્રીસંઘના આદેશથી તે અથવા બીજા કરાવું.” સમરાશાહની તથા તેના પિતા દેસલની પ્રશંસા કરી સંઘે પ્રત્યુત્તર આ કે-“મંત્રીએ રત્નભૂત એ પૂર્વોક્ત ફલહી ઘણુ દ્રવ્યના વ્યયથી આણેલી છે, તેને સ્થાપવાને અત્યારે અવસર નથી. તો આરાસણ ફલહીથી તું નવી પ્રતિમા કરાવ” સમરાશાહે સંઘના આદેશને શિર ચડાવી ઘરે જઈ પિતાના પિતા દેસલસાહ આગળ તે આદેશ જણાવ્યો. રસકાર ચાથી ભાષામાં જણાવે છે કે-શ્રીસંઘને આદેશ મળતાં અતિધર્મિષ્ઠ ચિત્તવાળા સં. દેસલ અતિર્ષિત થયા. સમરશાહ સાથે ઉપાશ્રયમાં જઈ સિદ્ધસૂરિને પ્રણામ કરી તેઓએ વિનંતિ કરી કેઆપના પસાયથી અહે અનેક મને રથ સફલ કર્યા છે, શત્રુંજય તીર્થ ઉદ્ભરવા ભાવ ઉપજે છે, આપના એક તપાધનને સહાયક તરીકે ૧ મંત્રીશ્વર વસ્તુપાલે આ મમ્માણ ફલહી મેજદીન સુલતાન અને સં. પૂહ દારા કેવી યુકિત પ્રયુકિતથી મેળવી હતી; તે માટે રાજશેખરસૂરિકૃત પ્રબંધ કેપમાં વસ્તુપાલપ્રબંધ' વિગેરે જૂઓ. સંક્ષેપમાં નીચે પ્રમાણે – વસ્તુપાલમત્રોએ ખંભાતની સમી ૫ આવેલી મજદીન સુલતાનની માતાને પહેલાં લુંટાવી હતી, પછી સઘળું પાછું વાળવા પૂર્વક પહેરામણી કરી હજ સુધી સાથે જઈ ત્યાં ત્રણ લાખનું તોરણ કરાવી પાછી મોકલી હતી. તેણી દીલી પહોંચી, ત્યારે સામે આવેલા મોજદીન સુલતાને પૂછયું કે -અમ્મા! સુખે યાત્રા થઈ તેણી(મજદીન સુલતાનની મા)એ કહ્યું કે- સ્વધર્મપુત્ર વસ્તુપાલના પસાથી” ત્યાર પછી સુલતાને વસ્તુપાલને બાંધવ તરીકે સ્વીકાર્યો. વસ્તુપાલને દિલ્લીમાં સામે જવા પૂર્વક મહોત્સવથી બેલા. પિતાનું અર્ધરાજય દેવા લાગતાં મંત્રીએ નાગપુર નાગોર)ની સમીપ રહેલ મમ્માણિ ખાણુની ત્રણ પ્રતિમા માગી. (મન્ના નાનપુરા સન્માધિવાળપ્રતિમાત્રથે તમ ) તુષ્ટ થયેલા સુલતાને ખાણપી. ત્યાર પછી સ્વસ્થાને આવી મમ્માણી શ્રી શત્રુંજયના યુગાદિજિનની પ્રતિમા, પુંડરીક પ્રતિમા, અને તેજલપુરની પાર્શ્વપ્રતિમા એ ત્રણ પ્રતિમા પ્રતિષ્ઠા કરાવી પૂજ્ય કરી હતી.” –ઉપદેશતરંગિણી (થ. વિ. ગ્રંથમાલાથી પ્રકાશિત પુ. ૧૩-૩, Page #447 -------------------------------------------------------------------------- ________________ ાસસાર ( ૧૨૪ ) આપે।. ત્યાર પછી પ, મદન આદેશ લઇ સુગુરુના વચનને મનમાં દૃઢ ધારણ કરી આરાસણ પહોંચ્યા. ત્યાં રાણા મહીપાલદેવ રાજા રાજ્ય કરતા હતા, જે વીર સ્વ-પરની જીવદયા જાણતા હતા. તેના સુરાજ્યમાં પાતા નામના શ્રેષ્ઠ મંત્રી હતેા, ચન્દ્રકન્હે રહેલ ચકારની જેવા જે મંત્રી બહુ કામ સારતા હતા. 1 રાણા મહીપાલ અને મ. પાતાપ્રબંધકાર જણાવે છે કે--સમા શાહે સ. દેસલના આદેશ પ્રમાણે આરાસણની ખાણુથી જિનબિ ંબને લાવવા માણસે મેકલ્યા હતા. સમરાશાહ તરફથી વિજ્ઞપ્તિ અને ભેટછુ લઇ તે લેાકે આરાસણ ખાણના સ્વામી પાસે ચાલ્યા, તે વખતે કુમારપાલસદેશ મહીપાલદેવ ( આરાસણ ખાણના સ્વામી ) ત્રસંગમપુરમાં રાજ્ય કરતા હતેા. જે જન્મથી માંસ, વિયા, મદિરા સ્વયં ખાતા-પીતા નહિ, બીજાએને તેથી રાકતા હતા. ત્રસ જીવની હિંસા કરતા નહિ, તેના રાજ્યમાં હિંસક સ્થિતિ પામતા નહિ. જેની અસર આજ્ઞાથી નાના એકડા અથવા પાડાને પણ કોઇ હણી શકતું નહિ, ને અથવા શય્યાને તડકે નાખી શકતું નહિ. જીવ ૧ સાક્ષર શ્રીયુત જિનવિજયજીએ શત્રુંજયતીથોદ્ધાર પ્રાધ (આત્માનંદ સભા ભાવનગરથી પ્રકાશિત )ના ઉપેાદ્ઘાત ( પૃ. ૩૨ )માં જણાવ્યું છે. : बादशाह के आधीनमें मम्माणकी संगमर्मर की खांने थी. जिनमें बहुत ऊंची जातिका पत्थर निकलता था. समरासाहने वहांसे पत्थर लेनेकी इजाजत मांगी વાવને સુશો પૂર્વે જેને વિયા. ’ આ ઉલ્લેખ યુક્ત જણાતા નથી. રાસ - પ્રબંધકારના ઉપર્યુકત પ્રવચન પ્રમાણે પહેલાં મંત્રીશ્વર વસ્તુપાલે મોદીને સુલતાનના આદેશથી મેળવેલી મમ્માણુહી તે વખતે ભોંયરામાં અક્ષતાંગ વિદ્યમાન હતી. છતાં દીદર્શી અવસરન સથે તે સ્થાપવાતા નિબંધ કરતાં સમરશાહે મહીપાલરાણાના આધીનમાં રહેલી આરાસણખાણુથી આદિજનખિબ માટે ફ્લલ્હી-શિલા આણી હતી. " ‹ મમ્માણુ ' શબ્દ પરની ટિપ્પણીમાં જિનવિ, જણાવે છે કે-‘મમ્મળ’ દાં પર હૈં લા છ પત્તા નહીં હતા. પરંતુ મમ્માણ ખાણ નાગપુર ( નાગેર) પાસે હતી, એમ ઉપદેશતરગિણી ( પૃ. ૧૩૨-૩૩ )વિ. માં જણાવ્યુ` છે. ( પૃ. ૧૨૩ ની ટિપ્પણી જાઓ ) ~~~લા, ભ. ગાંધી. Page #448 -------------------------------------------------------------------------- ________________ સધ્ધાંત સમરસિંહ, ( ૧૨૫ ) ટામાં પણ જુગારીએ પણ સોગઠીથી રમતા છતાં મારૂ” એવી વાણી કવિને બેલી શકતા નિહ. ના ઘેાડાએ પણ ગલાથી ગળેલા પાણીને પીતા હતા. માહેશ્વર છતાં પણ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા જે રાજા હમ્મેશાં દિવસે જ લેાજન કરતા હતા. તેને મ.પાતા ગંભીરપ્રકૃતિ અને ગુણી હતા. સમાશાહનાં માણસા ભેટણા સાથે વિજ્ઞપ્તિ લઇ રાહા મહીપાલદેવના દર્શને ગયા. રાણાના આદેશથી મંત્રીએ ઉંચા સ્વરે વિજ્ઞપ્તિ વાંચી. તેના અ જાણી રાણાજી મહીપાત્ર માલ્યા સમરસિંહ ધન્ય છે, ના જન્મ સફૂલ છે, કે જેની મતિ આ કલિકાલમાં પણ કૃતયુગને અનુકૂલ છે. હું પણ ધન્યવાદને પાત્ર છું, કે જેને આરાસણ પાષાણેાની ખાણુ છે; અન્યથા આ વિષયમાં હું સ્મરણાચિત ક્યાંથી થાત ? પાતા મંત્રિ! સમરાશાહનું ભેટનું પિ આપ, પુણ્ય માટે ધન કેમ લેવાય ? ધન, પદ્મિવાર અને જીવિત વડે પણ ધમ કરાય છે, તે તે ભેટણામાત્રથી ફોગટ કેમ હારી જવાય ? તેમ જ બિખાને દવિભાગ ગ્રહણ કરનારાએ પાસેથી રાજાને જે વિભાગ ( કર ) લેવાય છે, તે પણ મેં હાલ મૂક્યા છે. આ કાય કરવામાં જે કઇ પણ જીવે, ત્યાં ત્યાં મ્હને પણ પુણ્યના અંશ હા એમ હું કહીશ. ” * * એ પ્રમાણે કહી મહીપાલરાજા સમરનાં માણસા અને મ. પાતા સાથે આરાસણની ખાણે ગયા. ત્યાં દલપાટન કરનાર સર્વાં સૂત્રધારાને સન્માન પૂર્ણાંક એલાવી મૂલબિંબ કલ્પ્ય સૂત્રધારે એ યશ્રેષ્ટ માગ્યે છતે મહીપાલરાણાએ તેનાથી અધિકની અનુમતિ આપી. શુભ મુ་તે રાજાએ ખાણ-પૂજાપૂર્વક આરંભ કરાવ્ચે. તે વખતે સમરાશાહનાં માણસાએ સાનાનાં આભૂષણા, વસ્ત્ર, તાંખલા, ભાજને વિગેરેથી સ સૂત્રધારોનું સન્માન કર્યું હતુ. મહાત્સવ કરી દાન આપી સત્રાગાર ભાજનશાલા ખુલ્લી મૂકી હતી. .. કા ને! આરંભ કરાવી મંત્રી પાતા )ને ત્યાં સ્થાપી અહીપાલરાજા વિસગમપુરે ગયા. રાજા અને સમરાશાહ પ્રતિદ્વિવસ જતાં Page #449 -------------------------------------------------------------------------- ________________ રામાર ( ૧૨૬ ) આવતાં માણસોથી તેના સમાચાર મેળવતા અને શિક્ષા-સૂચના કરતા હતા. ઘેાડા દિવસમાં લહી કાઢી, પરંતુ તેને જ્યારે પાણીથી ભીંજાવીને જોઇ, ત્યારે તે મધ્યમાં ફૂટેલી રેખાવાળી જણાઇ. સમરાશાહે પણ તેને ઢાષિત જણાવી આવેલા માણસે સાથે નવી કરાવવા શિક્ષા માકલી. ફરીથી કામ આરંભતાં ફૂટેલી તે ફલલ્હીના બે કટકા થઇ ગયા. ત્યાર પછી રાણાને મત્રી અને સમાશાહના અધિકારી માણસે ખિન્ન થયા. અને અષ્ટમ તપ કરી ડાભને સથારે રહ્યા. ત્રીજી રાત્રે સાક્ષાત્ શાસનદેવી અને કપ યક્ષ પ્રત્યક્ષ થઇ મંત્રી પ્રત્યે ખેલ્યા કે– મંત્રોચ્છ્વર ! આપ શ્રાવકામાં શિરામણ અને જનધના દિવસ હોવા છતાં પણ અજ્ઞની જેમ કેમ થયા ? અમ્હારૂ` સ્મરણ કર્યા વિના આરંભ કર્યા ? તેમ કરવું શું તમને ચિત છે ? સમરસિંહના ભાગ્યથી કાય સિદ્ધિ થશે. ખાણના અમુક ભાગથી તે ખબ મેળવે’શાસનદેવદેવીના વચન પ્રમાણે સ્ફટિકરત્નસદર્શ નિર્દેષ શિલા ફલડી મેળવી. મંત્રી ( પાતા ) એ પાટણમાં સમરશાહને સમાચાર પહેાંચાડવા. દેસલશાહે વધામણી લાવનારને પુત્ર સમરાશાહ )દ્વારા એ પટ્ટસૂત્ર અને સાનાની જીભ દાંત સાથે અપાવી. આચાર્યî, સાધુએ, શ્રાવક વિગેરે સંઘને એકત્ર કરી મહાત્સવ આર ́ભ્યો. સંઘપૂજા, દાન વિગેરે કર્યા પછી દેસલશાહે સઘ આગળ બે હાથ જોડી વિજ્ઞાપના કરી કેસંઘના આદેશ પસાયથી મૂલનાયકની મૂર્તિ માટે ફલહી દૂષણરહિત થઇ છે, તે! આ કુલડીથી ખૂબ કરાવું કે મષ્ટિ ( વસ્તુપાલ ) સબધી ફલહીથી ?” સ ંઘે પૂર્વોક્ત પ્રત્યુત્તર આપ્યા. તે વખતે સંઘના માણસાએ જણાવ્યુ‘ કે-દેવમંદિર વિગેરેના સ પરવ ( ? ) પણ કરાવે. કારણ કે-મ્લેચ્છાએ મુખ્ય પ્રાસાદ વિનાશ પમાડ્યો છે. તેની ફરતી દેવકુલિકા( દેરી )એ પણ પાડી નાખી છે, તે યથાયેગ્ય વહેંચીને સર્વના પુણ્ય માટે કમ સ્થાય કરવા માટે ૧ સાક્ષર શ્રીયુત જિનવિજયજી શત્રુ જયતીથૅદ્ધિાર પ્રાધના ઉષાત ( પૃ. ૨૮ ) માં જણાવે છે કે ‘ વર્તમાનમ નો મુખ્ય મં િહૈ ઔર નિતા ચિત્ર इस पुस्तकके प्रारंभ में लगा हुआ है वह, विश्वस्त प्रमाणोंसे जाना जाता है कि Page #450 -------------------------------------------------------------------------- ________________ (૧૨૭) સંધપાત સમરસિંહ, સંઘ શિક્ષા આપે. ત્યાં કઈ પુણ્યવાન છે કે- મુખ્ય પ્રાસાદને ઉદ્ધાર હુ કરાવીશ, હને અનુમતિ આપે. સંઘે કહ્યું કે-જે બિંબ (મૂલનાયક)ને કરાવે છે, તે જ તે મુખ્ય પ્રાસાદ)નો કરાવનાર થાઓ. જેનું ભેજન, તેનું તાંબૂલ પણ યુકત છે. ધર્મકૃત્યની વહેચણી કરી–ક્તવ્ય સ્વીકારી સૌ પિત પિતાને ઘરે ગયા. આદેશ મળવાથી દેસલશાહ તથા સમરાશાહને પરમ આનંદ થયે. ફરી પણ માણસ અને ધન મેકલાવ્યું. પાતા મંત્રીએ પણ આ શિલા નીકળતાં સૂત્રધારેને સેનાનાં કંકણે અને વસ્ત્રોના દાનથી પ્રસન્ન કર્યા હતા. મહીપાલ રાણાજી આ સમાચાર સાંભળી વધાવવા આણે આવ્યા અને તેમણે ફલહીને પ્રત્યક્ષ જિનસમાન માની કાલેય, ઘનસાર, કપૂર-પુષ્પાદિથી પૂછ હતી. મહાદન, નૃત્યાદિ પૂર્વક રાણાએ મહોત્સવ કરાવ્યો. ત્યાર પછી સૂત્રધારેએ ફલહીને પર્વતથી આદરપૂર્વક નીચે ઉતારી. આરાસણમાં પ્રવેશ મહોત્સવ કર્યો. આરાસણની સમીપનાં ગામે માંથી આવી ભાવિકે તે ફલહીની પણ ફૂલ, કપૂર આદિથી પૂજા કરતા હતા. ગીત-ગાન, વાદ્ય અને હર્ષને કેલાહલ થતું હતું. મહીપાલ રણુજી પોતાના મંત્રી પાતાને સઘળી શિક્ષા આપી પિતાના નગરમાં ગયા. મંત્રીએ શ્રેષ્ઠ રથમાં સ્થપાયેલી આગળ પાછળ દેરડાએ વળગેલાં ઘણું માણસે વડે તેમજ બળવાન બળદો વડે ખેંચાતી આ શિલાને મહાપરિશ્રમથી પર્વતથી ઉતારી કમાસેના ગામના સમભૂમિ ઉપવનમાં રથ સ્થા, ત્યાં ત્રિસંગમપુર વિગેરે સ્થાનના નિવાસી સંઘે આવીને गुर्जर महामात्य बाहड ( संस्कृतमें वाग्भट ) मंत्रीके द्वारा उदधृत है । ' ५२४ પ્રબંધકારના ઉપર્યુકત કથન પ્રમાણે બાહડમંત્રી દ્વારા ઉદ્દધત મુખ્ય મંદિરના પણ સ્વેચ્છાએ નાશ કર્યો હતો. જ્યાંથી એનો ભંગ થયું હતું, ત્યાંથી કલશ પર્યત મુખ્ય મંદિરના શિખરનો ઉદ્ધાર પાછળથી દેસલાહ અને સમરશાહે કરાવ્યો હતો. એમ પ્રબંધમાં આગળ જણાવ્યું છે. –લા. ભ. ગાંધી. Page #451 -------------------------------------------------------------------------- ________________ રાસસાર, (૧૨૮) સ્પર્ધાપૂર્વક ઉત્સવ કર્યો. મંત્રીએ સમરાશાહને સમાચાર આપવા પાટણ માણસ મોકલે કે ફલહી કુમારસેનામાં આવેલ છે. સમરાશાહે બળવાન્ બળદ માટે શોધ કરાવી. લોકેએ સમરાશાહ અને તેના પિતા દેસલશાહની પ્રશંસા કરવા પૂર્વક દ્રવ્ય ન લેતાં ઘણી ખુશીથી બળદે આપ્યા, તેમાંથી ર૦ બળદ લીધા. જેના બળદો ન લીધા તેને ખિન્નતા થઈ, સમરાશાહ મધુર વચનેથી તેઓને સત્કાર કર્યો. બળદ સાથે દઢ ગાડું કુમારસેના ગામે કહ્યું. માર્ગોપચારકુશલ માણસો સાથે મોકલ્યા ફલહીના વિશેષ ભારથી લેહબદ્ધ ગાડું પણ ચૂર્ણ થઈ ગયું. મંત્રો( પાતા)એ ફરી સમરાશાહ પાસેથી ગાડું મંગાવ્યું, તે પણ ભાંગી ગયું. આ ખબર મળતાં ચિંતાથી સમરાશાહની નિદ્રા દૂર થઈ હતી. શાસનદેવીથી આશ્વાસન મળતાં ઝંઝા ગામથી દેવતાધિષ્ઠિત ગાડું મળ્યું, ત્યાર પછી ગાડું ચાલતાં પદે પદે વંદાતી-પુજાતી ફલહી પુખેરાલુરમાં આવી. સંઘ તરફથી પ્રવેશત્સવ થયે. પ્રબંધમાં જણાવેલ ઉપર્યુક્ત વિસ્તૃત વર્ણન રાસમાં નથી. સમાં માત્ર સંક્ષેપમાં જણાવ્યું છે કે-રણુજી (મહીપાલ) પોતે જાતે ખાણને કાંઠે હાજર રહ્યા હતા સૂત્રધારે ટાંકણુને ઉપગ કરી ઘન ગાંઠે ભાંગતા હતા. જેમ સમુદ્ર વિલેડન કરી વાસુકિ દ્વારા અને મેળવ્યાં હતાં, તેમ વીર સમરે અતિજયણા પૂર્વક ફલહી આણી આરસે ( કુમારસેના ગામે) અને ત્રિસીંગમ( વિસંગમપુર–મહીપાલ શણાની રાજધાની)નગરમાં ઓચ્છવ થયે. ફલહી દેખીને ધમિજનેના મનમાં આનંદ માટે ન હતે. અભયદાનમાં અગ્રેસર કરુણરસમાં ચિત્તવાળા શાહે ખેરાલુમાં ફલહી આવતાં કેદીઓ મૂકાવ્યા હતા. ઘણું ધન આપ્યું હતું, પ્રબંધકાર જણાવે છે કે કેટલેક દિવસે ફલહી ભાંડ ગામે આવી. ત્યારે દેશનેત્કંઠા થતાં સિદ્ધસૂરિને તથા પાટણના સર્વ લેકોને લઈ દેસલશાહ ભાંડૂ ગામે ગયા હતા, પૂજા કરી પ્રસન્નતા મેળવી હતી. હજારે ગવૈયાઓ બંદેએ ત્યાં એકત્ર થયા હતા, સમરાશાહે Page #452 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૯ ) સધપતિ સમસિંહ પિતાના આદેશથી વસ્ત્રા વિગેરેથી તેમના સત્કાર કર્યા હતા. સ લાકાએ ફૂલહીનુ પૂજન કર્યું. દેસલશાહની પ્રશ’સા કરી હતી. સાહસ્મિ વચ્છલ થયું હતુ. પારિતાષિક અપાયાં હતાં. ઠેકાણે ઠેકાણે રાસ-ગીતા ગવાતાં હતાં, એ સાંભળતાં દેસલે ફૂલહીને આગળ ચલાવી પેાતે કેટલાક માગ સુધી અનુગમન કર્યુંં હતું. પછી દેસલશાહ ઘરે આવ્યા. માર્ગોમાં ચમત્કાર થયા હતા. રાસકાર આ સંબંધમાં સગ્રૂપમાં જણાવે છે કે, ભાંડૂ ગામમાં ભવ્યજના ઘણા ભાવથી આવ્યા હતા અને કુલહી પૂજી હતી. જેમ જેમ લહીને પૂજવામાં આવતી હતી, તેમ તેમ કલિકાલ ધ્રૂજતા હતા. નવીન પ્રારથી નાચ——રંગ થતા હતા. ધાર્મિક ઢાકાનુ આચરણ દેખી ચિત્ત ચમત્કાર પામતું હતું. પાલિતાણા નગરમાં સંઘે લહીને વધાવી હતી. બાલચંદ્ર મુનિએ શીવ્રતાથી શ્રેષ્ઠ મ`સ્થાય કરાવ્યુ હતુ. શું કપરથી અથવા ક્ષીરસાગરના સારથી દેહ ઘડી હશે એવી ભાસતી સ્વામીની મૂર્તિ સંસાર પર કૃપા કરી પ્રકટ થઇ. વધામણી મળતાં મનમાં હ` માતા ન હતા. દેસલપુત્ર ( સમરાશાહ )ના ચિત્રથી સહુ રલિયાત થયા હતા. પ્રબંધકાર જણાવે છે કે—અનુક્રમે ફલહી પુડરીકગરિની નીચે આવી, પાદલિપ્ત(પાલિતાણા)ના સંઘે આગમનેાત્સવ કર્યાં. શત્રુજયગિરિએ પહાચ્યાના સમાચાર શાહને આપ્યા. વધામણી લાવનાર મા સા દ્વારા પર્વત પર ચડાવવાની શિક્ષા—સૂચના માકલી. સારામાં સારા અતિકુશલ ૧૬ સૂત્રધાર--કારિગરેને પાટણથી બિંબ ઘડવા માટે માકલ્યા. નવ સારઠના સ્વામી મડલીક રાજા જેમને પિતૃવ્ય (કાકા) શબ્દથી ખેાલાવતા હતા, તે ખાલચંદ્ર નામના મુનિને શાહે માણસે મેકલી જાનાગઢથી જલ્દી શત્રુંજયગિરિ પર આણ્યા હતા. બાલચ १ तथा श्रीजाप्राकारात् मण्डली कमहीभुजा । नवसङ्ख्यसुराष्ट्राणामधिपेन य उच्यते ॥ पितृव्य इति तं साधुर्बालचन्द्राभिधं मुनिम् । आनाययन्नरान् प्रेष्य शीघ्रं शत्रुञ्जये गिरौ ॥ ૧૭ નાભિનદનહાર પ્રબંધ ( પ્રસ્તાવ ૪ ચૈ, લેા. ૪૮૩=૪ Page #453 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) મુનિએ સૂત્રધારે દ્વારા ફલહીને ગાડામાંથી ઉતરાવી પર્વત પર ચડાવવા ગ્ય નાની બનાવી હતી. ૮૪ સ્કંધવાહન પુરુષ દ્વારા છ દિવસે ફલહી પર્વત પર ચડી હતી. તે મનુષ્યને ભોજન–શયનાદિ સત્કાર કરવામાં આવ્યું હતું. કહે છે કે જાવડશાહે પહેલાં છ મહિને ચડાવી હતી. દેવમંદિરના દ્વારતારણને આગળ રહેલી તે ફલહીને શ્રેષ્ઠ વૈજ્ઞાનિકેશિલ્પવિજ્ઞાનના જાણકાર લેકે ઘડવા લાગ્યા. બાલચંદ્રમુનિની શિક્ષા પ્રમાણે સુઘટિત ધૃષ્ટ ઉત્તેજિત થયેલા બિંબને મુખ્ય સ્થાનમાં આપ્યું હતું. દુજનેએ કંઈક દુર્જનતા કરી હતી, પરંતુ દેસલશાહના પુણ્યપ્રભાવથી, સાહણપાલની બુદ્ધિથી, અમરશાહના સત્તથી દુર્જનતા મૂકી કાર્ય કરનાર થયા હતા. બિબને મૂલસ્થાનમાં પધરાવી બાલચંદ્ર મુનિએ પાટણમાં દેસલશાહને સમાચાર પહોંચાડ્યા હતા. દેસલશાહે સમરાશાહ, પ્રત્યે આનંદવચન ઉચ્ચાર્યું કે હવે “ચતુવિધ સંધ સાથે યાત્રાએ જઈ પ્રતિષ્ઠા કરાવીએ ત્યારે કૃતકૃત્ય થઈએ.” ત્યાર પછી પિતા-પુત્ર (દેસલાહ અને સમરાશાહ) પિસહશા લામાં સિદ્ધસૂરિને વાંદવા આવ્યા. પ્રણામ કરી ઉદ્ધાર, તેઓ બોલ્યા કે આપ પૂજ્યના ઉપદેશરૂપી પાણીથી સિંચિત થયેલે અમ્હારે આશારૂપી વૃક્ષ જે પહેલાં અંકુરિત થયે હતું, તે નિરંતર તે જ શ્રેષ્ઠ જલથી સિંચાતે બિંબને મૂલસ્થાનમાં સ્થાપવાથી હાલ ફલે—ખ થયેલ છે, તેને પ્રતિષ્ઠા કરવાના પ્રસાદરૂપ શ્રેષ્ઠ દેહલાથી શીઘ્ર સફળ કરે. તથા છેદક(ભંગ)થી મુખ્ય મંદિરના શિખરને ઉદ્ધાર કલશપર્યત પરિપૂર્ણ કરાવેલ છે. તથા દેવની દક્ષિણ દિશામાં અષ્ટાપદના આકારવાળું વીશ જિનેશ્વરેથી યુક્ત નવું ચિત્ય કરાવ્યું છે. પૂર્વજોના ઉદ્ધાર માટે સિંહે ત્રિભુવન(મંડપ) આગળ બલાનક મંડપને ઉદ્ધાર કરાવ્યું છે. તથા હાલ પૃથ્વી પર વિચરતા હિતેનું નવું મંદિર જિનની પાછળ કરાવ્યું છે. સ્થિરદેવના પુત્ર સા. લંદ્રકે ચાર દેવકુલિકાઓ કરાવી છે. જેત્ર અને કૃષ્ણ નામના સંઘવીએ જિનબિંબ સાથે આઠ શ્રેષ્ઠ દેહરીએ કરાવી છે. શા. પૃથ્વીટ પેથડ)ની કાતિલતાતુભા Page #454 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) સંધપતિ રામરજિત સિદ્ધકેટકેટિ ચત્ય જે તુકેએ પાડી નાખ્યું હતું, તેને હરિશ્ચંદ્રના પુત્ર સા. કેસવે ઉદ્ધયું છે. તેમજ દેવકુલિકાના લેપ વિગેરે બીજુ જે નષ્ટ થયેલ હતું, તે સર્વ પુણ્યશાલીઓએ કેઈએ કાંઈ કેઈએ કંઈ એમ કરાવ્યું છે. તીથ માં સર્વ સ્થાનકે પૂર્વની જેમ થઈ ગયાં છે કે, જેથી કે કયાંય ભંગ જાણી શકે નહિ, તે કલશની, દંડની તેમજ બીજા સર્વ અહીં તેની પ્રતિષ્ઠા હાલ કરાવવી છે. સા. જેસલે શ્રેષ્ઠ સૂરિ, તિષી, શ્રાવકે વિગેરેને બોલાવી પ્રતિષ્ઠા મુહૂર્ત જેવરાવ્યું. નિર્ણય થતાં લગ્ન સંગ-પ્રયાણ. પત્રિકા મુખ્ય જોશીથી લખાવી તેને સત્કાર કરી ઉત્સવ કર્યો. પ્રતિષ્ઠાસમય સમીપ આવતાં દેસલે સર્વ દેશોમાં પિતાના કુટુંબના માણસે, પુત્ર, પાત્ર, મંત્રિઓ વિગેરેને મોકલી સંઘને આમંત્રણ કર્યું. રાસકાર પાંચમી ભાષામાં જણાવે છે કે-સંઘે બહુ ભક્તિથી પાટે બેસાર્યા, ગણધર-આચાર્યું લગ્નમુહૂત ગણુને વિચાર્યું સર્વ શ્વેતાંબર સૂરિ, મુનિઓ હષિત થયા. કેટલાકને ઘર બેસી મનાવ્યા, કેટલાક ધમિષ્ટ લેકે ધર્મને હર્ષથી કે આવ્યા. બહુદેશમાં કુંકુમપત્રિકાઓ પાઠવી. સારી રીતે સજજ થઈને સંધ મળે. કલ્પતરુ જેમ અમૃતથી સિંચિત થાય, તેમ સંઘપતિ શુલગુરુ સિદ્ધસૂરિના વાસથી અભિષિક્ત થયા. કુલદેવી સચિયા ભુજામાં ઉતર્યા. - ૧ પેથડશાહે વિ. સં. ૧૩૨૦ ની આસપાસમાં ભિન્ન ભિન્ન ૮૪ સ્થળોમાં જિન બિંબને સ્થાપ્યાં હતાં, તે સંબંધી એક સં. સ્તોત્ર સેમતિલકસરિ(વિ. સં ૧૩૮૭ માં “સત્તરિસઠાણ વિ. ના કર્તા)એ રહ્યું છે. વિ. સં. ૧૪૬૬ માં મુનિસુંદરસૂરિએ પિતાની રચેલી ગુર્નાવલીમાં એ તેત્ર ઉતારી લીધું છે. આ ગુર્નાવલી યુ. વિ. ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થઈ છે. ઉપર્યુકત સ્તોત્રમાં પણ આ ચૈત્યનો ઉલ્લેખ છે. “જોટામોરિજિનેન્દ્રમvemયુતઃ શાતિર શત્રુ ” વિશેષ માટે રનમંડનગણિકૃત સુકૃતસાગરકાવ્ય વિ. જેવું. રત્નમંદિરગણિ (વિ. સં. ૧૫૧૭ માં ભેજપ્રબંધ વિ. ના કર્તા) ઉપદેશતરંગિણ (ય. વિ. ગ્રંથમાલાથી પ્રકાશિત પૃ. ૧૩૬-૩૭)માં જણાવે છે કે સેનાની ખેલથી મઢેલા આ મંદિરને જોઈ સ્વેચ્છકે મંદિરના વિનાશ કરવા લલચાયા હતા. જાઓ પૃ. ૧૨ ની ટિપ્પણું ) લા. ભ. Íા . Page #455 -------------------------------------------------------------------------- ________________ રાસસાર (૧૩૨) સૌભાગ્યવતી સ્ત્રીએ શેષ ભરી, તિલક મંગલ કર્યું. પિષ વ. ૭ને દિવસે સુમુહૂર્તે શુભચિત્તવડે દેવાલયમાં આદિજિનને સ્થાપ્યા. કુંકુમથી પિંજરિત કરેલા કામધેનુપુત્ર ધર્મધારી બે ધવલ-વૃષભ ધુરાએ જીત્યા. જયરથમાં ચડી ઇંદુ(ઈ)ની જેમ સંચર્યો. સૌભાગ્યવતી ના શિર પર રહેલ શાલિને થાલ નિહા, શ્રેષ્ઠ ઘેડાએ હણહણાટ કર્યો, વૃષભ શુભ શબ્દ કર્યો. આ શકુન થતાં મહાસિદ્ધિ કહે છે. આગળ મુનિવરને સંઘ અને શ્રાવકજને ચાલ્યા. તલ પણ ન ખરે, તેમ ઘણા લેકે એકઠા મલ્યા હતા. મૃદંગ, વાંસલી અને વીણાની ધ્વનિ થતી હતી. ભેરીના ગંભીર અવાજથી આકાશ ગાજતું હતું. નવા પાટણમાં ન રંગ ઉત્પન્ન થયા હતા. સુખપૂર્વક દેવાલય સંખારે સંચાયું. ઘરે બેસી કરીને કેટલાકને સમજાવ્યા. સમરના ગુણથી રંજિત થયેલો કોઈ વિરલે જ રહ્યા હતા. જયતે અને કાલે બન્ને સંઘપતિ ચાલ્યા. હરિપાલ અને બંદુક એ મહાધર દઢ થયા. પ્રબંધકાર આ સંબંધમાં જણાવે છે કે દેસલશાહે નવું દેવાલય રથસટશ કરાવ્યું, તેને સિદ્ધસૂરિની પિસહશાલામાં લઈ જઈ વાસક્ષેપ નંખા, સારે દિવસે દેવાલયનું પ્રસ્થાન વિચાર્યું. શુભ દિવસ આવતાં પ્રસ્થાન સાધવા ઇચ્છતા શાહે પિસહશાલામાં સર્વ સંઘ મેળવ્યું. ભક્તિપૂર્વક સંઘનું બહુમાન કરી દેસલશાહ સિદ્ધસૂરિ આગળ વાસક્ષેપ કરાવવા બેઠા. ગુરુએ (ગેરે) તેના લલાટમાં શુભ હેતુ તિલક કર્યું. ગુરુ( સિદ્ધસૂરિ)એ સ્વયં તેના મસ્તક ઉપર વાસચૂર્ણ સ્થાપ્યું, પછી સમરાશાહના મસ્તક ઉપર વાસક્ષેપ નાખી આશિષ આપી કે “સંઘપતિમાં તે મુખ્ય થા.' ત્યાર પછી ગુરુએ કહેલા સમયે (પિષ વ. ૭) વાજતે ગાજતે ગૃહમંદિરમાંની આદિનાથ પ્રભુની પ્રતિમાને લઈ દેસલશાહે માંગલિક ક્રિયાપૂર્વક દેવાલયમાં સ્થાપી. કપર્દી યક્ષ અને સત્યદેવી શાસનદેવી સમરાશાહના શરીરમાં પધાર્યા. રથને બળદ જોડ્યા. સં. દેસલ અને સમરાશાહના મસ્તક પર સુવાસિની સ્ત્રીએ અક્ષત નાખી મંગલ કર્યું. સામતે દેવાલય ચલાવ્યું. શુભ શકુને થયાં. પ્રથમ Page #456 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) સંધપતિ સમરસિંહ સંધ ચાલે. માર્ગ સંકીર્ણ થઈ ગયું હતું. દેવાલયની આગળ ચાલતા સંઘથી પરવરેલા અને સુખાસન(પાલખી)માં બેઠેલા દેસલશાહ સંઘનાયક થયા. સમરાશાહ પણ અસ્વાર બની અસ્વારેથી પરિવૃત થઇ ચાલ્યા. વાજિંત્રોની વનિ થઈ. પગલે પગલે પૂજાતું દેવાલય પહેલે દિવસે શંખારિકાએ પહોંચ્યું. સમરાશાહ શંખારિકાગામથી સંઘ સાથે પાટણ આવ્યા હતા, તેઓએ પિસહશાલામાં જઈ સર્વ સૂરિઓને યાત્રા માટે ખમાસમણ (વંદન) આપ્યું હતું. સંઘ સાથે ગેરવપૂર્વક પ્રત્યેક ઘરે જઈ સર્વ શ્રાવકને આદરપૂર્વક પ્રાર્થના કરી હતી. સમરાશાહના ગુણોથી ખેંચાઈ તેઓ જલ્દી આવ્યા હતા. અગાધ સર્વ સિદ્ધાંતરૂપી મહાસાગરને તરી જવામાં નિકાસમાન શ્રીવિનયચંદ્રસૂરિ યાત્રા માટે ચાલ્યા હતા. સંઘમાં આવેલા મુખ્ય બહગચ્છરૂપી આકાશમાં ચંદ્રમાન, મનહર આચાર્યો. ચારિત્રને ધારણ કરનાર શ્રી રત્નાકરસૂરિ સંઘ સાથે ચાલ્યા હતા. સર્વત્ર ગૈરવયુકત અંત:કરણવાળા શ્રીદેવસૂરિગચ્છના શ્રી પદ્મચંદ્રસૂરિ પણ સાથે ચાલ્યા હતા, જિનદર્શન કરવામાં ઉલસતી વાંછાવાળા ચંચલતારહિત (ધીર) શ્રીષ(સં)ડેરગચ્છના શ્રી સુમતિસૂરિ ચાલ્યા. ભાવડારગચ્છની લક્ષમીના મુખને વિભૂષિત કરવામાં તિલક સમાન શ્રીવીરસૂરિ પ્રસન્ન અ તઃકરણે યાત્રામાં ચાલ્યા હતા. શ્રીથારપદ્રગચ્છના શ્રી સર્વદેવસૂરિ અને બ્રહ્માણગચ્છના શ્રીજગતસૂરિ ચાલ્યા હતા. શ્રીનિવૃત્તિગ૭ના આમદેવસૂરિ ચાલ્યા હતા, જેઓએ દેસલની યાત્રાને રાસ કર્યો છે. શ્રી નાણકગણરૂપી આકાશને ભૂષિત કરવામાં સૂર્યસમાન સિદ્ધસેન આચાર્ય દેસલ સાથે ચાલ્યા १ श्रीमनिवृत्तिगच्छीया आम्रदेवाख्यसूरयः । चेलुयैर्दसलस्यास्ति यात्राया रासकः कृतः ॥ -નાભિનંદને દ્ધાર પ્રબંધ (પ્રસ્તાવ , લેક ૬૦૦) આ ઉપરથી સ્પષ્ટ સમજાય તેમ છે કે દેસલની યાત્રાનો રાસ અપર નામ સમરારા સનામને પ્રસ્તુત રાસ નિવૃત્તિગચ્છના અંબ(આમ્ર) દેવસૂરિએ Page #457 -------------------------------------------------------------------------- ________________ શા સારે (૧૩૪) હતા. બૃહદગણના શ્રીધર્મઘોષસૂરિઉછળતા આનંદપૂર્વક ચાલ્યા હતા. રાજગુરુ એવા અમરનામને ધારણ કરનારા નાગેન્દ્રગચ્છના શ્રી પ્રભાનંદસૂરિ ચાલ્યા હતા. શ્રી હેમસૂરિસંતાનીય શુધભાવનાવાળા પવિત્ર શ્રીવાસેનસૂરિ પધાર્યા હતા. બીજા પણ ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યો સંઘપતિ દેસલ સાથે ચાલ્યા હતા. ચિત્રકૂટ, ચાલાક, મર, માલવ વિગેરે દેશોમાં રહેલા પદસ્થ પ્રાયઃ સર્વે મુનિએ મલ્યા હતા. શુભ વાર અને શુભ મુહૂર્ત શ્રી સિદ્ધસૂરિ સર્વ દર્શની અને દેસલની સાથે ચાલ્યા હતા. દેસલે તેમને પ્રવેશત્સવ કર્યો હતો. સંઘપતિ જેત્ર અને કૃષ્ણ સ. દેસલના સ્નેહગુણથી બંધાઈ ચાલ્યા હતા. મોતીઓમાં ગુણસંગ કરનાર (પરેવનાર) અન્ય સંઘ અને હરિપાલ, ચતર સં. દેવપાલ, શ્રીવત્સકુલના સ્થિરદેવના પુત્ર લંઢક યાત્રામાં ચાલ્યા. સમરાશાહના સન્માનથી ઉત્સાહિત થઈ સની પ્રહૂલાદન, સત્યવચની ઉત્તમ શ્રાવક સેઢાક મલ્યા. ધર્મવીર વીર શ્રાવક, દાનેશ્વરી દેવરાજ વિગેરે સમરાશાહના અનુરાગથી યાત્રા માં સાથે ચાલ્યા હતા. પ્રબંધકાર કહે છે કે તે વખતે ગૂર્જરભૂમિમાં જે કંઈ પણ શ્રાવકે હતા, તેમાંથી કે પાછળ રહ્યું ન હતું. એવી રીતે સકળ દેશમાંથી સંઘ મલ્યા પછી દેસલે સંઘનું પ્રયાણ આગળ કરાવ્યું. મંડપમાં સ્તંભની જેમ સંઘમાં જંત્ર, કૃષ્ણ, લંઢક અને હરિયાલ એ ચાર મહાધર હતા. અલપખાનને અનુજ્ઞાપિત કરવા મેટું ભંટણું લઈ સમરાશાહ રાજમંદિરે ગયા. ખાનની આગળ ભટણું ધર્યું. ખાને સંતુષ્ટ થઈ ઘેડા સાથે સરીફ આપી, સમરાશાહે રાજા (ખાન) પાસે દુષ્ટ-નિગ્રહ વ્યથા વિ. સં. ૧૩૯૩ પહેલાં પ્રાયઃ વિ. સં. ૧૩૭ માં ચૈત્ર વ. ૭ યાત્રા કરી પાટણ પહોંચ્યા પછી ર હો જોઈએ. એથી વિક્રમના ૧૪ મા સૈકાના ઉત્તરાર્ધની પ્રાચીન ગૂજરાતી ભાષાની મનોહર કૃતિ તરીકે આ રાસને ઉચ્ચ સ્થાન મળી શકે. –લા. ભ, ગાંધી Page #458 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) સંધપતિ સમરસિંહ, કરી શકે તેવા યમદારક (જમાદાર) માગ્યા. ખાને પણ વીર ધીર મુખ્ય દસ મહામી સંઘરક્ષા માટે આપ્યા. તેઓને અને પાછળ રહેલા સંઘને લઈ સમાશાહ સંઘનાયક નિર્દોષ સંઘમાં મલ્યા. રાસકાર છઠ્ઠી ભાષામાં ચાર કડીથી સંઘ-પ્રયાણનું વર્ણન કરતાં કહે છે કે શંખ વાગ્યા, અસંખ્ય નાદથી કાયરે ખળભળ્યા. ઘોડે ચીને સેલ્લાર રાજપૂત અસ્વાર સજજ થયા. દેવાલય વેગથી ચાલતાં ઘુઘરીઓના અવાજ થતા હતા. સમ વિષમ કેઈ ગણતું નહિ, કઈ વાર્યો રહે નહિ. વાહિની બહુ વેગથી ચાલતાં ધરણી ધડકતી હતી, ધૂલ ઊડતી હતી, માર્ગ સૂઝતું ન હતું. ઘેડ હણહણતા હતા. ઊંટ અવાજ કરતા હતા, બેલ વેગથી ચાલતા હતા. સાદ કર્યો સંભળાતું ન હતું, તેથી બીજો માણસ બેલ-જવાબ દઈ શકતે નહિ. રાત્રે જેમ તારાગણ ઉગે હેય તેમ દીવીઓ ઝલહલતી હતી. પાયદલને પાર પામી શકાતું ન હતું. સુખાસન(પાલખી) વેગથી ચાલતું હતું. બુદ્ધિવંત બહુ પુણ્યવંત પરિકર્મમાં અતિનિશ્ચલ દેસલશાહ આગેવાન થઇ સંચરતા હતા. પાછેવાન તરીકે સેમસિંહ-સા. સહજાને પુત્ર સાંગણશાહ-લૂણિગના પુત્ર સમછથી યુક્ત થઈ ચાલતા હતા. સમરાશાહ અસવારમાં પિતાની જેડ કરી ઘેડ પર ચડી ચારે તરફ હડતા હતા અને સંઘને જે અસુખકર હયતે જોતા હતા–તપાસ કરતા હતા, પ્રબંધકાર જણાવે છે કે-દેસલશાહ સુખાસનમાં આરૂઢ થઈ દેવાલયના માર્ગદર્શીની જેમ આગળ ચાલતા હતા. સેમસિંહસહજપાલને પુત્ર સંઘની પાછળ રક્ષા કરતા હતા. સમરાશાહ શ્રેષ્ઠ ભેજન આચ્છાદનેથી શ્રાવકની ન્યૂનતા દૂર કરતા હતા, અને સેલ્લાર અસ્વારથી તરફથી પરવારેલા, તેઓ છત્રથી વિભૂષિત થઈ, અશ્વરના પર આરૂઢ થઈ સંઘની રક્ષા કરતા હતા. વાજિંત્રેના નાદ સાથે ગમન થતું હતું. માર્ગમાં ગામના ઠાકોર સમરાશાહને આવેલા જોઈ દહીં, દુધ વગેરે ભેટ ધરતા હતા. ગામે ગામના ધામિક સંધ દેસલ સં૫ Page #459 -------------------------------------------------------------------------- ________________ રાસસાર (૧૩) તિના ચરણ પૂજતા હતા. “ભૂખે ભેજન કરે એવી ઉંચા સ્વરે ઉદ્ઘોષણા કરાવવા પૂર્વક સં. દેસલશાહે દાનશાલા ખુલ્લી મૂકી હતી. રાસકાર જણાવે છે કે-કલિકાલમાં પણ સકલ (પ્રભાવ) પાઉં. પ્રભુને સેરીસામાં પૂજ્યા. સરખેજ થઈને સકલ સંઘ ધિલકામાં આવ્યા, ધલકા થઈ લાલિયાણું પહોંચે, નેમિજિનમંદિરમાં ઓચ્છવ કરી પિપલાલી પોંચે. પ્રબંધકાર જણાવે છે કે એવી રીતે અહર્નિશ સંઘ સાથે પ્રયાણ સેરા તી ની કરતાં સંદેસલ સેરીસા પહોંચ્યા. ત્યાં પાર્શ્વજિન ઉત્પત્તિ. " ઊર્ધ પ્રતિમાઓ (કાઉસ્સગથ્થાને રહેલા છે. ધર હેંદ્રથી પૂજાતાચરણવાળા જે પ્રભુ આ કલિકાલમાં પણ સક્લ (સપ્રભાવ) છે. જે બિંબ)ને પહેલાં સૂત્રધારે પિતાની આંખે પાટા બાંધી એકજ રાત્રિમાં દેવના આદેશથી ઘડ્યું હતું. મંત્ર શકિતથી સકલ ઈચ્છિત પ્રાપ્ત કરનાર શ્રીનાગેન્દ્રગણુના અધીશ શ્રી દેવેન્દ્ર સૂરિએ જેની પ્રતિષ્ઠા કરી હતી. તે જ દેવેન્દ્રસૂરિએ સમેત ગિરિથી વશ તીર્થકરે(બિંબે)ને અને કાંતીપુરીમાં રહેલ ત્રણ તીર્થંકર(બિંબે)ને મંત્રશક્તિથી આપ્યા હતા. ત્યારથી આ શ્રેષ્ઠ તીર્થ દવેન્દ્રસૂરિએ સ્થાપ્યું છે, જે દેવપ્રભાવથી ભવ્ય જનના વાંછિતને પૂરે છે. ૧ १ सङ्घप्रयाणकेष्वेवं दीयमानेष्वहर्निशम् । श्रीसेरी साह्वयस्थान प्राप देसलस्वपः ॥ श्रीवामेयजिनस्तस्मिन्नर्ध्वप्रतिमया स्थितः । धरणेन्द्रःशसंस्थ्यन्हिः सकले यः कलावपि।। यः पुरा सूत्रधारेण पछाचादितचक्षुषा । एकस्यामेव शर्वी देवादेशादघट्यत ॥ श्रीनागेन्द्रगणाधीश: श्रीमद्देवेन्द्रसूरिभिः । प्रतिष्ठितो मन्त्रशक्तिसम्पन्नसकलेहितैः ॥ तैरेव सम्मेतगिरेविंशतिस्तीर्थनायक': । आनिन्यिरे मन्त्रशक्त्या त्रय: कान्तीपुरी રિચતા. तदादीदं स्थापितं सत् तीर्थ देवेन्द्रसारीभः । देवप्रभाव विभवि सम्प स्थिताः ॥ नजनवाञ्छितम् ॥ – નાભિનંદનાર પ્રબંધ (પ્રસ્તાવ ૪ થે, લે. ૬૪૬-૫૧) Page #460 -------------------------------------------------------------------------- ________________ (૧૩૭) સંધપતિ સમરસિંહ સં. દેસલે ત્યાં સ્નાત્ર, મહાપૂજા, મહેચ્છવ કરવા પૂર્વક મહાધ્વજા અપ આરતી કરી. સમરાશાહે ભેજનાદિ દાન આપ્યું. અષ્ટાહિકા પછી પ્રયાણ કરી સંઘ સાથે દેસલસાહ ક્ષેત્રપુર પહોંચ્યા. ત્યાં પણ અતિભક્તિથી અહસ્ત્રતિમા પૂછ છેલકા ગયા. પ્રત્યેક ગામ, નગર વિગેરેમાં ચૈત્યપરિપાટી કરતા, મહાધ્વજા, પૂજા આદિથી પુણ્ય ઉપાર્જન કરતા સં. દેસલ અનુક્રમે પિપ્પલાલીપુર પહોંચ્યા. ત્યાંથી પુંડરીકગિરિને જોઈ દેસલસાહ અમૃત મગ્ન હોય તેમ પ્રસન્ન થયા. જયંત સમાન સમરને આગળ કરી ચતુર્વિધ સંઘ સાથે મહાકાર્યો સાધતા દેસલ શાહે લાપશી કરાવી મહોત્સવ કરી ગિરિરાજને પૂ. એકદષ્ટિથી પુંડરીકને જોઈ દર્શનથી પરમાનંદને વશ થયા. સમરાશાહે મહાદાને આપ્યાં. બીજે દિવસે તીર્થનાથનાં દર્શન કરવાની ઉત્કંઠાથી પ્રયાણ કરી શત્રુંજયગિરિ સમીપ પહોંચ્યા. લલિતાદેવી વસ્તુ પાલિતાણમાં પ્રવેશ * પાલની પત્ની)એ કરાવેલા સરોવરના તટ પર સમરશાહે સંઘના આવાસે કરાવ્યા. રાસકાર સાતમી ભાષામાં જણાવે છે કે-સંઘે ત્યાં (પિપલાલીમાં) નગરના પરિસર(પાદર)માં પડાવ નાખે. વિમલગિરિનાં દર્શન થતાં વિ સં ૧૫૧૭ માં ભોજપ્રબંધ વિગેરે રચનાર રત્નમંદિરગણિ ઉપદેશ તરંગિણીમાં થોડા ફેરફાર સાથે આ સંબંધમાં આ પ્રમાણે જણાવે છે – " तथा सेरीसकतीर्थ देवचन्द्रक्षुल्लकेनाराधितचक्रेश्वरीदत्तसर्वकार्यसिद्धिवरेण त्रिभ. मिमय-चतुर्विंशतिगुरुकायोत्सर्गिश्रीपादिप्रातमासुन्दरः प्रासाद एकरात्रिमध्ये कृतः । तत् तीर्थ कलिकालेऽपि निस्तुलप्रभावं दृश्यते । " –ઉપદેશતરંગિણ (ય. વિ. ગ્રંથમાલા તરફથી પ્રકાશિત પૃ. ૫ ) અર્થાત-સેરીસાતીર્થ, દેવચંદ્રસુલ્લકે આરાધેલ ચકેશ્વરીએ આપેલ સર્વ કાર્યસિદ્ધિવરદાનવડે ચોવીશી તથા કાઉસ્સગ ધ્યાને રહેલ શ્રીપા વિગેરે પ્રતિમાઓથી સુંદર ત્રણભૂમિવાળો મોટે પ્રાસાદ એક રાતમાં કર્યો હતો. તે તીર્થ કલિકાલમાં પણ અતુલ પ્રભાવી દેવાય છે. -લા.ભ. ગાંધી. Page #461 -------------------------------------------------------------------------- ________________ રાસસાર (૧૩૮) અંગમાં આનંદ માટે ન હતું. પર્વતરાજને પૂજે, બહુભક્તિથી પ્રણામ કર્યા. દેસલે માગણ જનેને દાન દીધાં. અજિતજિનેંદ્રને મનરગે જુહાર કરી. શત્રુંજ્ય શિખરના સ્વામીનું સ્મરણ કરી પ્રણામ કર્યો. પાલિતાણા નગરમાં સંઘને પ્રવેશ થયે, લલિત સવરના તીર પર સંઘે નિવેશ( ઉતારે કર્યો. કાર્યસહાયક લઘુભાઈ સહજે અને સાહણે જલ્દી આવી મલ્યા, ત્યારે ત્રણે ( સમરાશાહ સાથે) બંધુ ગંગાપ્રવાહની જેમ શેભતા હતા. પ્રબંધકાર જણાવે છે કે-સં. દેસલ વિમલાચલ પર ચડયા ન હતા. તેવામાં ખંભાતથી વધામણી લાવનાર ખંભાતના સંઘનું માણસે આવી જણાવ્યું કેદેવગિરિ (દેલતાબાદ) આગમન. થી સહજપાલ અને ખંભાતથી સાહણ સંઘ સાથે આવ્યા છે તે સમાચાર સાંભળી સંઘપ્રેમ અને ભ્રાતૃપ્રેમથી સમરાશાહ અતિષિત થયા. સંઘ સાથે સં. સમર એક જન સામે ગયા, બંધુને મલ્યા, ભાઈઓને ગાઢ ભેટી પ્રણામ કર્યો. તેનું મહત્વ અને તેવી ભક્તિ જોઈ લેક વિસ્મય પામ્યા. તે બને ( સહજપાલ અને સાહણ) પણ સમરસિંહને ભેટી હષિત થઈ બોલ્યા કે-“ભાઈ! બીજા સંઘપતિને પાળ” ખંભાતના સંઘમાં જે ઘણા આચાર્યો હતા. તેમને સમરાશાહે વન્દન કર્યું. પાતાકમંત્રીના ભાઈ મ. સાંગણ ખંભાતથી તે બને (સહજ અને સાહણ) સાથે આવ્યા હતા. વંશપરંપરાગત સંઘપતિત્વને પ્રાપ્ત કરનાર સં, લાલ ભાવસાર સં. સિંહભટ ઉત્તમ શ્રાવક, મં. વસ્તુપાલના વંશના મં, વીજલ હર્ષથી સંઘમાં આવ્યા હતા. તથા મદન, હાક, રત્નસિંહ વિગેરે અસંખ્ય શ્રાવકે ઉત્કંઠિત થઈ પ્રતિષ્ઠા પ્રસંગમાં આવ્યા હતા. સમરાશાહે સર્વને યથોચિત સત્કાર કર્યો હતો. સહજ અને સાહણ બન્ને ભાઈઓએ સંઘમાં આવી પિતા સં, દસલના ચરણેને ભક્તિપૂર્વક વન્દન કર્યું. દેસલાહ આનંદિત થયા. વિમલગિરિશિખર પર ચડવા માટે ઉદ્યમી થયા. Page #462 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૯ ) સધતિ સમરિયા હુ રાસકાર કહે છે કે—સરોવરના તીર પર રહેલ પાશ્ર્વ અને વીરિજનને વંદન કર્યું. સરોવર બહુ પાણીથી ગિરિરાજ પર ગમન. ભયું હતું. પક્ષીએ જક્રીડા કરતાં હતાં. શત્રુ - જયશિખર પર ચડી સંઘ સ્વામિ(આદીશ્વર )નાં દશન કરવા ઉત્કંઠિત થયા. સુલલિત ગુણુગીત ગાતાં દેહુ રામાંચિત થતા હતા. શીતલ વા વાતા હતા, તે સ’સારના દાહને આલ્પવતા હતા. મરુદેવીમાતાને નમી સંઘ શાંતિભુવન–જિનમ’દ્વિરમાં ગયા હતા. જિનબિંબ પૂજી, કપ યક્ષ જીહારી, અનુપમસર તટ પર થઇ સિદ્ધદ્વારે પહોંચ્યા. તારણતલે ઘણું દાન વરસતાં સંઘ આવી પહોંચતાં આદિ જગનાથને ભેટ્યા. પ્રતિષ્ઠામહાચ્છવ માંડ્યે.. રાસકાર આઠમી ભાષામાં જણાવે છે કે—મહા શુ. ૧૪ નવદિવસે દૂર દેશાંતરના સંઘ ત્યાં બાધારહિતપણે મલ્યા. માણેક, મેતીના ચાક પૂર્યા, રત્નમય વેદી, સેાવન જવાર સ્થાપ્યા, અશેાકવૃક્ષ અને આમ્રવૃક્ષનાં પધ્રુવપત્રાથી તેારણમાલા રચી, દેવકન્યા મલી ધવલ–મંગલ દેતી હતી, કનર જગદ્ગુરુના ગુણાને ગાતા હતા. લગ્નમુહૂત સુરગુરુ સાધતા હતા. સિદ્ધસૂરિગુરુએ પ્રતિષ્ઠા કરી. ભુવનપતિ. વ્યંતર, ચૈાતિષી દેવા જય જય કરતા હતા. સમરાશાહે ધર્મ કંદ ( આદિજિનષિ`ખ )– ને દૃઢ રાખ્યું, દેવલાકમાં હૃદુભિ વાગ્યાં, ત્રિભુવનમાં અમૃતરસ સચ્ચા સ ંઘપતિ દેસલે મહાવજ દઇ એકેાત્તર ( ૧૦૧) કુલ ઉત્ક્રર્યાં. ઉલટથી શિખર પર ચડી વીરે રૂપું, સાનુ ધનરત્નની વૃષ્ટિ કરી. રૂષ્યમય એ ચામર, મેઘાડંબર છત્ર અને ખીજી બે ચામરજોડી આપી. આદિન્જિનને કુસુમની જેમ ઝલહલતાં નકમય આભરણાથી પૂજ્યા, ભાવલભર્તારે આરતી ધરી સ્વર્ગમાં રહેલા પૂર્વ પુરુષોને રજિત કર્યા, સમરશાહે દાનમ`ડપમાં રહી યાચક જનાને સેનાના શણુગાર આપ્યા હતા. શ્રેષ્ઠ મુનિઓને આહારપાણી આપી, દુઃસ્થિતદીનજનાને ઉદ્ધર્યાં હતા. સિદ્ધક્ષેત્રમાં સુધમે વિત્ત વાવરી, ઇંદ્રોત્સવ કરી ઉતર્યા. ભેાલીન દન-સમર ભલે મહાસરે આવાસે આવ્યા. સંક્ષેપમાં પ્રતિષ્ઠા વણ ન. Page #463 -------------------------------------------------------------------------- ________________ શસસાર (૧૪૦) સં. ૧૩૭૧ માં થયેલ આ તીર્થોદ્ધાર જ્યાં સુધી ગગનમાં સૂર્ય-ચંદ્ર છે, ત્યાં સુધી યાવચ્ચન્દ્ર-દિવાકર નંદ-જયવંત વર્તે. પ્રબંધકાર પાંચમા પ્રસ્તાવમાં જણાવે છે કે પ્રભાતમાં પાદ લિપ્ત( પાલિતાણા )પુરનિવાસી પાશ્વજિનને શત્રુંજયની યાત્રા પ્રણામ કરી, તીર પર રહેલ વીરજિનને પૂછ સં. દેસલ પર્વત સમીપ ગયા. ત્યાં તેમનાથ પ્રભુને પૂછ સિદ્ધસૂરિ સાથે ગિરિરાજ પર ચડ્યા. પર્વત પરનાં વૃક્ષ, પક્ષીઓ, નિઝરણાં વિગેરેનો મનેહરતા નિહાળતાં ત્રણે પુત્રો સાથે ચડતાં પ્રથમ પ્રવેશે યુગાદીશ્વરની માતા(મરુદેવી)નાં દર્શન કરી, પુછ શ્રી શાંતિનાથના ચિત્યમાં ગયા. ત્યાં પૂજા કરી સં. દેસલે સંઘ સાથે આદિનાથ વિગેરે જિનેની પૂજા કરી પિતે ઉદ્ધરેલી કાદિયક્ષની મૂતિનાં દર્શન કર્યા. ત્યાં રહી સંઘ સાથે સંઘપતિ દેસલ ફરકતી દવાઓવાળા ચૈત્યને એક દષ્ટિથી જ જોતા અનુક્રમે યુગાદિજિનના સિંહદ્વારે ગયા. ત્યાં રહી સુગાદિદેવનાં દર્શન કરી દેસલશાહે હર્ષથી ધન, સોનું, વસ્ત્ર, મોતી, આભૂષણ વિગેરેની વૃષ્ટિ કરી. ત્યાર પછી મંદિરમાં પ્રવેશ કરી પોતાના કરાવેલ આદિજિનને વંદન કરવામાં ઉત્કંઠિત ચિત્તવાળા સંધપતિ દેવલશાહ ભૂમિ પર ઉઠન કરતા યુગાદિનાથ સમીપે ગયા–સર્વાગે ભેટ્યા. આદીશ્વરને ભક્તિથી પ્રણામ કરી, તે લેખ્યમૂતિને પુષ્પથી પૂછ પ્રદક્ષિણ આપતાં કેટકેટિ-ચૈત્યમાં રહેલ અહં તેને પૂજ્યા. સં. જેસલે પાંડેની પાંચ મૂર્તિને તથા કુંતીને પૂજ્યાં, રાયણઝાડ નીચે રહેલ યુગાદિજિનની પાદુકા પૂજી, પિતે કરાવેલી લેકને આશ્ચર્ય પમાડનારી મયુરભૂતિનાં દર્શન કરી હષિત થતાં મોતી, સોનું, વિભૂષણ વિગેરેની વૃષ્ટિ કરી. “રાયણ પણ આદીશ્વરના તીર્થમાં જે ઉગેલ હતી, તે તે પ્રમાણે જ છે” એવા વિચારથી દર્શન કરતા દેસલશાહની પરમભક્તિ જોઈ રાયણુ અમૃતસમાન દૂધ ઝરતી હતી. મહોત્સવ કરી, યાચકોને વસ્ત્રાદિ દાન આપી, ૨૨ તીર્થકરને પૂછ, સર્વ તરફ પ્રદક્ષિણા કરી, આદીવરને પ્રણામ કરી પુત્રો સાથે પોતાના આશ્રમે ગયા, પ્રતિષ્ઠા કરાવવા જલ્દી ઉદ્યમી થયા, Page #464 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૧ ) સધપતિ સમસિ" પ્રતિષ્ઠાવિધિ સ. દૈસલશાહે પ્રતિષ્ઠાવિધિ કરાવવા પેાતાના પુત્ર સમરને આદેશ કર્યાં. પિતાના આદેશને પામી સમા શાહ અતિહર્ષિત થયા. ૧૮ સ્નાત્ર મયૂર ( ? ) પિંડ પાન સાથે મૂલશત વિગેરે પ્રતિષ્ઠાવિધિમાં ઉપયેગ સવ વસ્તુ કરાવી મેળવી. પ્રતિષ્ઠાવિધિ જોવા ઉત્ક ંઠિત થઇ સુરાષ્ટ્રાનવકથી અને વાલાકથી પણ ઉત્તમ, મધ્યમ, જઘન્ય માણસે। આવ્યા હતા. સમરાશાહે માઘ શુ. ૧૩ ને ગુરુ (? રવિ ) વારે યાત્રા કરવાને ચતુર્વિધ સંઘ મેલબ્યો. સિદ્ધસૂરિ વિગેરે શ્રેષ્ઠ સૂરિ અને સધ સાથે સં. દેસલશાહ તથા સમરાશાહ પાણી લાવવા કુંડ ગયા દિક્પાલ, કુડાધિષ્ઠાયક દેવ વિગેરેની અને ગ્રહેા વિ. ની વિધિપૂર્ણાંક પજા કરી, સિદ્ધસૂરિએ ઉચ્ચારેલ માથા પવિત્ર પાણી વડે સમરાશાહે કુભે ભર્યાં. વાજિંત્રનાદ સાથે કલશેથી શૈાલતા સા ઋષભમ ંદિરે આવ્યા. કલશેાને ચેાગ્ય સ્થાને સ્થાપ્યા. દિક્પાલ, ગ્રહ વિ. પૂજન કે ભસ્થાપન. ' શતમૂલ ચૂ પ્રતિષ્ઠા-વેલડીની ભૂલભૂમિ સદૃશ મૂલશતને સારી રીતે પીસાવવાના આરભ કરાવ્યેા, ‘ જે સ્ત્રીઓનાં માતા, પિતા, સસરા, સાસુ અને પતિ એ પાંચ જીવતાં હાય, તેવી સુવાસિની એ મૂલશત પીસવામાં ચાગ્ય છે ’ એવી ચારસ સ્ત્રીએ સમરાશાહને મળી હતી, તેણીઓને ક્રમથી બેસારી, સિદ્ધસૂરિએ અનુક્રમે તે સ્ત્રીઓના મસ્તક પર વાસક્ષેપ નાખ્યા. સ્પર્ધાપૂર્ણાંક અધિક અધિક દ્રવ્યના વ્યયથી પ્રથમશત( ? મૂલશત ) પાસી તે સીએ મંગલગીત-ગાનપૂર્વક હર્ષોંથી પીસવા લાગી. સમરાશાહે તેણીને વિવિધ પટ્ટસૂત્ર આપી પોતાના પુણ્યનિક્ષેપની જેમ એ શતમૂર્ણ શરાવમાં નાખ્યું, જિનાલયની ચાતરમ્ નવાંગ વેદીઓ સ્થાપી જવારા સ્થાપ્યા. દેત્રની આગળ નઘાવત' પટ્ટ રાખવા માટે મડપુના મધ્ય ભાગમાં એક હાથ ઊંચી ચેારસ વેદી સમરાશાડે કરાવી. તે વેદીના ઉપર ચારસ વેદિકા, નંદ્યાવત વિ. તૈયારી. Page #465 -------------------------------------------------------------------------- ________________ રાથસાર ( ૧૪૨) થાંભલાઓવાળે, સેનાના કલશના શિખરવાળે, તીર્થકરેના માન પ્રમાણે મંડપ માંડ ) બનાવ્યું, જેને વિવિધ વસ્ત્ર, કેળે વિગેરેથી સુશોભિત કર્યો હતો. તેની પાસે રાષભદેવપ્રભુના મુખ્ય મંદિરના વિજયુક્ત મહાદંડને પ્રતિષ્ઠા કરવા માટે સજજ કરી સુત્રધારે દ્વારા સ્થપાવ્યો. આદીશ્વર જિનમંદિરની તરફ પ્રતિષ્ઠા કરવા તેણે બીજાઓની પણ વેદિકાએ મૂલ, ડાભ સાથે સારી વેળુ પાથરેલી તૈયાર કરાવી. દ્વારમાં આંબાનાં મનહર પાનવડે વંદનમાલિકા(રણસ્થાપી હતી. ગેરેચન, કુંકુમ, ચંદ્ર (કપૂર ), કરતૂરી, ચંદન વિગેરે વસ્તુઓના લેપપૂર્વક મહામૂલ્યવાળી વસ્તુથી નંદ્યાવર્ત પટ્ટ સિદ્ધસૂરિએ આળે. ત્યાર પછી ઘટીકારે ઘટ વારિપૂર્ણ કુંડમાં નિરંતર ભર્યો છતે | વેલા જોઈ અતિશુદ્ધબુદ્ધિ સિદ્ધસૂરિ જિનમંદિરે પ્રતિષ્ઠાવિધિનું વિશેષ ગયા. તે વખતે બીજા આચાર્યો પણ પ્રતિષ્ઠા કરવા ચૈત્યમાં જઈ પિતાપિતાને આસને રહ્યા. સં. દેસલ પુત્ર સાથે સ્નાન કરી પવિત્ર થઈ મને હર વિશુદ્ધ વસ્ત્ર પહેરી શ્રીખંડમુદા-ચંદન તિલકથી લલાટને અલંકૃત કરી ભક્તિ પૂર્વક ચિત્યમાં આવ્યા, અન્ય શ્રાવકે આવ્યા. સિદ્ધસૂરિ જિનની સામે રહ્યા, દેસલશાહ સાહણ પુત્ર સાથે આદીવરની જમણી બાજુએ અને સમર સાથે સહજ ડાબી બાજુએ રહી જિનેશ્વરના મજજનમાં સજજ થયા. સાંગણ બંધુ સાથે સામંત ચામર લઇ જિનની આગળ રહે. ચક્ષુરક્ષા માટે અરિષ્ટ અરીઠા)ની માલા ઉર સ્થલે સ્થાપી. કપૂર, ચંદન, ફલ, અક્ષત, ધૂપ કાલેયક, અગર કસ્તુરી વગેરે પ્રતિ ઠાયોગ્ય વસ્તુઓ તૈયાર કરી, ગુરુએ (?ગેરે દેસલ વિગેરે શ્રાવકેને કંકણ વિનાના હાથમાં મદનલ મીંઢળ) કસુંભસૂત્ર બાંધ્યું. એવી રીતે પ્રતિકા-સામગ્રી કરી સિદ્ધસૂરિએ સ્નાત્રકારો દ્વારા મન્નપૂર્વક સ્માત્રને આરંભ કરાવ્યું. જિનનાં સર્વ સ્ત્રાવ કરાવ્યાં, સિદ્ધસૂરિએ સ્વયં અન્ય સૂરિશ્ય તે જલ્દી મેકલ્યાં. લગ્નઘટી સ્થાપી એકાગ્રચિત્તવાળા સિદ્ધસૂરિએ અધિવાસનામુહૂત સાધ્યું, Page #466 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) સંધપતિ સમરહિ જિનપ્રતિમાને શ્રેષ્ઠ રાતા વરાથી ઢાંકી શ્રીખંડ, વાસ વિગેરેથી પણ માથી સફલ કરી. સમરાશાહ ગુરુની પસહશાલામાં જઈનધાવતેને પદ્ધ સુવાસિની સ્ત્રીના મસ્તક પર મૂકાવી જલદી અષભદેવ પ્રભુના મંદિરે ગયા, વાજતે ગાજતે મંડપ-વેદીમાં મૂકાવ્યું. સિદ્ધસૂરિએ પટ્ટની સમીપ આવી વિધિપૂર્વક આલેખાયેલા સુયંત્રને કપૂરસમૂહથી પૂ. સિદ્ધાચાર્યું નંદ્યાવત મંડલ માંને, માંત્રિક તાંત્રિકેએ કપૂર વિગેરેથી પૂજીને દોષ દૂર કર્યા. સર્વ આચાર્યોએ નંદ્યાવર્તની પૂજા કરી. પછી ફરી સિદ્ધસૂરિ ઋષભદેવ પ્રભુ પાસે આવી લગ્ન સાધવા સાવધાન થયા. કસુંભ કંકણ બંધાયાં. લગ્નસમયે એક હાથમાં રૂપાની કરચેલી અને બીજા હાથમાં ' સેનાની સળી લઈ સિદ્ધસૂરિ તત્પર થયા. પ્રતિઅંજનશલાકા છા સંબંધી સમય સમીપ આવ્યા, ત્યારે પ્રભુ પ્રતિષ્ઠા. આદીશ્વર આગળ રહેલા લેકે ઉંચા સ્વરે “સમય” “સમયે પ્રવ એ પ્રમાણે બધી દિશામાં બેલવા લાગ્યા. પ્રતિષ્ઠા સમયે સિદ્ધસૂરિએ જિનેશ્વરથી વસ્ત્ર દૂર કરી અને તેને ૧ વિ. સં. ૧૩૭૧ ની આ પ્રતિષ્ઠા ઉપકેશગચ્છના શ્રીસિદ્ધસૂરિદ્વાર થઈ હતી, એ ઉપર દર્શાવેલ પ્રામાણિક રાસ-પ્રબંધના ઉલ્લેખથી સુસ્પષ્ટ છે, છતાં વિ. સં. ૧૪૪૮ માં રચાયેલ, ગિરનાર પરના વિમલનાથ પ્રાસાદની પ્રશસ્તિ (બૃહપેશાલિક પટ્ટાવલીમાં સૂચિત શ્લેક હ૨)માં, પં. વિવેક ધીર ગણિએ વિ. સં. ૧૫૮૭ માં રચેલ શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ સાક્ષર જિનવિજયજી સંપાદિત, આત્માનંદ સભા, ભાવનગરથી પ્રકાશિત ઉલ્લાસ ૧, શ્લોક ૬૩)માં, વિ. સં. ૧૬૩૮ માં નયસુંદરગણિએ રચેલ શત્ર જય રાસમાં અને એને અનુસરતા પાશ્ચાત્ય લેખકોએ રત્નાકરસૂરિને પ્રતિષ્ઠા કરનાર જણાવ્યા છે, તે પૂર્વોકત રાસ-પ્રબંધ જોયા વિના જણાવ્યું હોય તેમ જણાય છે. તેમના ઉલ્લેખ આ પ્રમાણે છે – " आसन् वृद्धतपागणे सुगुरवो रत्नाकरावाः पुरा ऽयं रत्नाकरनामभृत् प्रववृते येथे। गणो निर्मल: । તૈWજે માહ્યાધુચિતોબ્રા પ્રતિષ્ઠા રાશિद्वीप-त्र्येकमितेषु ११७१ विक्रमनृपादब्दष्वतीतेषु च ॥६३॥ प्रशस्त्यन्तरेऽपि Page #467 -------------------------------------------------------------------------- ________________ રાસસાર (૧૪૪) સવીર-સિતાયુક્ત ઉન્સીલન કર્યું, ગાજતે વાજતે વિ. સં. ૧૩૭૧ ના તપ(માહ)માસ શુ.૧૪ સેમવારે યુગાદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરી. અંહિ પહેલાં શ્રીવજસ્વામીએ અને હાલમાં સિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી, તેથી તે બન્નેની સમતા કહી શકાય. તે વખતે મુખ્ય મંદિરના દંડની પ્રતિષ્ઠા સિદ્ધસૂરિની અનુજ્ઞાથી વાચનાચાર્ય નાગેકે કરી હતી. वर्षे विक्रमतः कु-सप्त-दहनकस्मिन् १३७१ युगादिप्रभु _ श्रीशत्रुञ्जयमलनायकमतिप्रौढप्रतिष्ठोत्सवम् । साधुः श्रीसमराभिधस्त्रिभुवनीमान्यो वदान्यः क्षितौ श्रीरत्नाकरसूरिभिर्गणधरैयैः स्थापयामासिवान् ॥ | [ ગિરનાર-વિમલનાથપ્રાસાદની. પ્રશસ્તિ ]. પ. વિવેકધીરગણિકૃત શત્રુદ્ધારપ્રબંધ (સંપાદક મુ. જિનવિજય, પ્રકાશક આત્માનંદ સભા, ભાવનગર) ભાવાર્થ-વૃદ્ધતપાગણમાં પહેલાં રત્નાકર સુર થયા. જેમનાથી આ નિર્મલ નાકર નામને ગણ( ) પ્રવર્યો; તેઓએ સમરશાહના રચેલા ઉદ્ધારમાં વિ. સં. ૧૩૭૧ માં પ્રતિષ્ઠા કરી અન્ય પ્રશસ્તિમાં પણ કહ્યું છે કેવિ. સં. ૧૭૧ માં ત્રિભુવનમાન્ય, પૃથ્વીમાં વદાન્ય સમજાશાહે અતિથ્વીટ પ્રતિષ્ઠા ઉત્સવપૂર્વક શ્રી શત્રુંજયમાં મૂલનાયક યુગાદિપ્રભુને જે રત્નાકરસૂરિધારા સ્થપાવ્યા હતા, “ સંવત તેર એકત્તરે, બીએસવંશ-શણગાર રે; શાહ સમરે દ્રવ્ય-વ્યય કરે, પંચદશમો ઉદ્ધાર રે, ધન્ય શ્રીરત્નાકરસૂરીશ્વર, વડતપગચ્છ શણગાર રે; સ્વામી ઋષભ જ થાપીયા, સમશાહે ઉદાર રે. ધન્ય ” વિ. સં. ૧૯૩૮ માં કવિનય સુંદરે રચેલ શત્રુંજયરાસ (ટાલ ૯, કડી ૯૩-૯૪) કકસૂરિએ નાભિનંદનદ્વાર પ્રબંધ ( પ્રસ્તાવ , શ્લોક પટ૫ ) માં જણાવ્યું છે કે- “બૃહદ્ગછના રત્નાકરસૂરિ સંધ સાથે ચાલ્યા હતા,” પ્રતિષ્ઠા પ્રસંગમાં અન્ય આચાર્યો સાથે આ આચાર્ય પણ સંમિલિત હતા. આમાં જણાવેલ બહગચ્છના રત્નાકરસૂરિ અને વૃદ્ધતપાગણ( વડતપગચ્છ)માં થયેલ રત્નાકરગચ્છના પ્રવર્તક રત્નાકરસૂરિ એ બને એક હોય તે પણ વિ. Page #468 -------------------------------------------------------------------------- ________________ (૧૫) સંધપતિ સમરસિંહ. સ, દેસલે બધા પુત્ર સાથે ચન્દન, ઘનસાદિ વિલેપન, પુષ્પ, નૈવેદ્ય, ફલ વિગેરેથી પૂજા કરી. પ્રથમ જિનના પુજનાદિ તથા દંડ- - હાથને કંકણબંધસહિત જોઈ ભઑને આનંદ અ . હિત છે. ભારે કલશાદિ સ્થાપન. " થયે,નત્ય-ગીત થયાં, કસ્તુરી વિગેરેથી વિલેપન, પાદિથી પૂજન કરી લોકો મૂતિ કરાવનારના-સૈદ્ધાર કરાવનારના પુણયની પ્રશંસા કરતા હતા. મહોત્સવ પૂર્વક દેસલશાહ દંડ ચડાવવા તત્પર થયા. સિદ્ધસૂરિના હતાશયને પામેલા સં. કેસલ પુત્ર સાથે દંડવડે મંદિરના શિખર પર ચડ્યા. સિદ્ધસૂરિએ મંદિરના કલશ પર વાસક્ષેપ નાખે. સં. દેસલે સૂત્રધારે દ્વારા દંડ સ્થપા, વજા બાંધી. પાંચ પુત્ર સાથે રહેલ દેસલાહ અપૂર્વ શોભતા હતા. પહેલાં જાવડે વાયુપત્ની સાથે નાચ કર્યો હતો, તેને કઈ જાણતું નથી, પરંતુ સં. દેસલ મરથસિદ્ધિ થતાં સકલ સંઘ અને પુત્ર સાથે હર્ષથી નાસ્યા હતા. એ પ્રત્યક્ષ જેવાતું હતું. નાચતાં આમલસારમાં રહ્યા છતાં ચૈત્ય ઉપરથી સેનું, ઘોડા, વસ્ત્ર, વિભૂષણ વિગેરે દાન આપતા હતા. અને કલ્પવૃક્ષની જેમ સુવર્ણ, રત્ન, આભરણુ, વો વરસાવ્યાં હતાં. પાંડવસદશ સહજપાલ, સાહણ, સમર, સામંત અને સાંગણ એ પાંચે ધનવૃષ્ટિ કરી. સં. દેસલ શિખરથી ઉતરી પ્રભુ સામે ગયા. દેવ-શિરેભાગથી માં, બલાનક મંડપના આગળના ભાગથી કાઢી છત્ર-ચામરાદિ અપશુ છે ગમશી પટદકલમયી મહાવાએ મોથા. મેર પૂર. સલે હિમાંશુ, પટ્ટાંશુ, હાટકાંશુ અનેક ચિત્રવાળાં ત્રણ છત્ર આપ્યાં, અને આદિનાથને ઉજજવલ બે ચામર આપ્યા, તથા સં. ૧૩૭૧ માં શત્રુજ્યતીર્થના મૂલનાયક આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરનાર ઉપકેશગચ્છના સિદસૂરિ જ મુખ્ય જણાય છે. આ પ્રસંગમાં રત્નાકરસૂરિએ અન્ય પ્રતિભાઓને પ્રતિષ્ઠા કરી હોય એમ સંભવી શકે–એથી પાશ્ચાત્ય ગ્રંથકાર-લેખકે આ ઘટનાને સ્વચ્છગરવ દર્શાવવા યત્કિંચિત આધાર લઈ વણવી જણાય છે. સત્ય સ્વીકારવું ઘટે. • લા. ભ. ગાંધી Page #469 -------------------------------------------------------------------------- ________________ - રાસસાર (૧૬) સેનાના દાંડાવાળા, રૂપાના તાંતણાઓથી બનાવેલ બીજા બે ચામરે આપ્યા, સેના-રૂપાના અને પિત્તલના કલશે આપ્યા. રૂપ્યમય મનેહર આરતી, મંગલદી વિગેરે આપ્યું. સઘળી ચોકીઓ અને મંડપમાં પટ્ટફૂલવાળા, મેતીઓના ઝુમખાવાળા ચંદરવા બાંધ્યા. જિનેશ્વરની આગળ અખંડ અક્ષત, મગ, સોપારી, નાળિયેર, વિભૂષણે વિગેરેથી સં. દેસલે મેરુ પૂ. મેરુ પર થયેલ જિનજન્માભિષેકનું અનુકરણ કર્યું. ઉપવાસી વતનિષ્ઠ સં. દેસલે પુત્ર પત્ર સાથે બીજા સર્વ જિનેને | પૂછ દસ દિવસનો ઓચ્છવ કર્યો. ઘનસાર, * શ્રીખંડ, પુષ્પ, કપુરથી વિલેપન ક્યું. રાત્રે (2) સાહણપાલે કરતૂરીન વિલેપનથી શોભાવ્યું. વિવિધ લાખ ફ્લેથી સાહણે વિચિત્ર મહાપૂજા કરી. સમરાશાહે જિનેશ્વરની આગળ ઘનસારથી શ્રેષ્ઠ કાલાવરુ ધૂપ પ્રજવલિત કર્યો. દેસલે સહજપાલ સાથે મંડપમાં બેસી, અરિહંત પ્રભુ તરફ દષ્ટિ થાપી, તીર્થનાથના ગુણેમાં સાવધાન થઈ પ્રેક્ષણક્ષણ કરાવ્યું. સવારે (બીજે દિવસે) દેસલે સિદ્ધસૂરિ ગુરુને પગે લાગી સુવિ હિત સર્વ સાધુઓને સંપૂર્ણ તૃપ્તિકારક ભકતદાન વિગેરે પાનથી પડિલાથી પુત્ર સાથે પારણું કર્યું. ચારણ, ગાયક, ભાટ વિ સર્વને યથેષ્ટ ભજનાદિ આપ્યું. દીન, અનાથ દક્ટ્રિો માટે સત્રાગાર( દાનશાળા) ખુલ્લું મૂકયું. દશ દિવસ ઓચ્છવ થયા પછી ૧૧ મા દિવસે પ્રભાતે સિદ્ધસૂ રિગુના હાથે દસલશાહે સંઘ સાથે પ્રભુને કંકણબંધ-મેક્ષ કરાવ્યો. સં દેર લે વિશ્વ પ્રભુને પોતાનાં કરાવેલાં નવાં આભૂષણે મુકુટ, હાર, રૈવેયક (કઠે), અંગદ, કુંડલ વિગેરેથી પૂજ્યા. બીજા ભાએ પણું અનુક્રમે મનહર મહાવજે બાંધ્યા, મેરુ ભરાવ્યા, સ્નાત્રા કરાવ્યાં, સંઘમાં આવેલા સંઘપુએ પિતાપિતાના વારાએ સર્વ મહાપૂજાદાનસત્રો કરાવ્યાં. Page #470 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭) સંધપતિ સમરસિંહ. સંઘ સાથે સુગુરુની પાસે રહેલા દેસલે આદિજિનની સામે રહી - હાથમાં આરતી રાખી આરતી ઉતારી, તે વખતે આરતી, તીર્થમાલ. ' સાહણ અને સાંગણ બે પુત્રો બે બાજૂએ ચામરધારી બન્યા હતા. સામંત અને સહજપાલ એ બન્ને પુત્રે હાથમાં શ્રેષ્ઠ ભંગાર ધરી રહ્યા હતા. ભક્તિમાન સમરાશાહે પિતાના પગથી આરંભ નવે અંગેને ચંદનનાં તિલકથી પૂજ્યાં, ચંદનતિલકવાળા લલાટમાં અખંડ અક્ષત ચડયા, પિતાને પુષ્પમાલા પહેરાવી. બીજા પણ સંઘના પુરુષોએ સાહ(દેસલ)ના પદ અને લલાટમાં તિલક કરી, આરતી પૂછ તેના કંઠમાં માલા નાખી હતી, સુવર્ણવૃષ્ટિ કરી હતી. જિબેંકના ગુણ ગાનાર ગવૈયાઓને સમરાશાહે સેનાનાં કંકણે, ઘેડા અને વસ્ત્રાના દાનથી પ્રસન્ન કર્યા હતા. દેસલે આદિદેવની આરતી કરી, પૂછ પ્રણામ કરી મંગલદી લી. દ્વારભટ્ટ(બારેટ), ભાટ વિગેરે યુગાદીશ્વરની ગુણાવલી ભણતા હતા, બંદીજને સલ અને સમરાશાહિની કીતિ ઉચ્ચરતા હતા. સમરશાહે હર્ષથી રૂપું, સોનું, રત્ન, ઘેડા, હાથી, વસ્ત્ર વિગેરે દાન બારોટ વિગેરે ભાટને આપ્યું. વાગતાં વાજિંત્ર સાથે દેસલે કપૂર સળગાવી મંગલદી ઉતાર્યો. સંઘ સાથે શકસ્તવથી આદિજિનની સ્તુતિ કરી, સિદ્ધસૂરિ પણ શકતવ પછી સ્તવન( અમૃતાષ્ટક)થી સ્તુતિ કરી દેસલશાહ સાથે પાછા આવ્યા. પાંચ પુત્રોએ પણ એવી રીતે સંઘ સાથે આરતી ઉતારી. એવી રીતે આદિનાથજિનની પ્રતિષ્ઠા કરી પુત્રો અને સંઘ સાથે , દેસલશાહે નાચ કરી વિજ્ઞપ્તિ કરી કે પ્રત્યે ન્યૂ વિજ્ઞપ્તિ, પુનઃ પુનઃ દર્શન દેજે ” યુગાદિદેવની એવી રીતે રજા લઈ દેસલ કાદિયક્ષના સ્થાને આવ્યા. માદક, નાલિયેર, લાપશી વિગેરેથી યક્ષને પૂછ, ચક્ષના મંદિર અપૂર્વ १ चन्दनस्य पितुः पादावाराभ्याथ नवाप्यसौ । अङ्गानि तिलकैः साधुभक्तिमनायत् स्मरः ॥ નાભિનંદને દ્વાર પ્રબંધ (પ્રસ્તાવ ૫, શ્લે. ૮૧૮) પૂર્ણાહુતિ - Page #471 -------------------------------------------------------------------------- ________________ રાસાય ( ૧૪૮ ) પર્કમયી મહાધ્વજા બાંધી જિનપૂજા-અદ્ધકક્ષ ચક્ષને વિજ્ઞપ્તિ કરી કે- મધ કાર્યોમાં સહાયક થજે, વિઘ્ન-વિનાશક થજે ' એવી રીતે યક્ષને પ્રાČના કરી સ. દેસલ સિદ્ધસૂરિ સાથે ૫૧ તથી ઉતર્યાં. પુત્રા સાથે દેસલશાહ તીમાં વીશ દિવસ રહી સવ અરિહુતાનાં અને નમી પ્રભાતે પ`તથી ઉતર્યાં. પાંચ પુત્ર અને સંધ સાથે, સેંકડો ઘેાડેસ્વારાથી પરવરેલા સ. દેસલ વાજિંત્રા વાગતાં મહાત્સવ પૂર્વક સંઘના આવાસે આવ્યા. દેસલે મુનિવરોને સ્વયં પ્રાર્થના કરી પકવાન્ન વિગેરેથી સત્કાર કર્યાં, પરિવાર સાથે સકલ સંઘને મધુર વચનેાથી ગુરુભક્તિ દાન વિ. ભકિત પૂર્વક વિવિધ ભાજન કરાવ્યું. ચારણા, ગાયકા, ભાટા, યાચકો વિગેરેને યથેચ્છાએ ભાજન કરાવ્યુ. વિદેશથી આવેલ હીન, દુઃસ્થિત, જોગી વિગેરે માટે અલારિત સત્રાગાર કરાવ્યું. આચાય, વાચનાચાય, ઉપાધ્યાય વિગેરે પદસ્થ પાંચસેા સાધુએ આ મહોત્સવમાં આવેલા હતા. સાહ સહજપાલે મહારાષ્ટ્ર, તિલંગથી જે ચારુ સૂક્ષ્મ વજ્ર આણ્યાં હતાં, તે શ્રેષ્ઠ વચ્ચે। વડે સ. દેસલે પદ્મસ્થ પાંચસા સાધુઓને પરમભક્તિથી આનંદપૂર્વક પડિલાલ્યા હતા. બીજા પણ બે હજાર પ્રમાણ સાધુઓને વિવિધ વસ્ત્ર અર્પણ કર્યાં હતાં. સમરાશાહે દાનમ’ડપમાં બેસી સાત સે ચારણા, ત્રણ હજાર બ'દી, એક હજારથી વધારે ગવૈયાએ એ સવને ઘેાડા, સેાનુ, વા વિગેરે દાન આપી સન્માન કર્યું. ભાંગી ગયેલી અરઘટ્ટ( રેટ )વાળી, દાન, ફૂલવાડીઓની વ્યવસ્થા. ૧ રત્નમંદિરગણિ જણાવે છે કે-તે ( પ્રતિમે દ્ધાર ) ઉત્સવમાં સધપૂજામાં ૧૪૦૦ સાનાના નકર વેઢ આપ્યા. તે અવસરે વિસ્મૃતિથી વણુક્ પુત્રે( વાણાતર-મહેતાએ)એ પરદેશી સલ નામના ભાગે લાખથી ભરેલા વેઢ આપ્યા. ત્યાર પછી સાધર્મિક વાત્સલ્ય ( સધજમણુ ) થતાં ભાટે)ના ભાજન વખતે ઊના ચાખા-દાલ પીરસાતાં તે ભાટે તે વેઢને હાથથી ઉતારી ભૂમિ ઉપર મૂક્યા, સમરાશાડે તે જોયા, કારણ પૂછ્યું. ભાટે મચ્છુ કે-તમ્હારૂં પુણ્ય ધરે ગયા પછી દેશાંતરમાં તમ્હારા સામિકેને અનુમોદન Page #472 -------------------------------------------------------------------------- ________________ (૧૪) સંધપતિ સમરસિંહ કૂવાના અભાવથી ઉખડી ગયેલ ઝાડવાળી, વાહ વગરની ત્યાં જે વાડી હતી, તે સઘળી વાડીએને પ્રભુની નિત્યપૂજા માટે માળીઓને ધન આપી ફરી નવી બનાવી હતી. જિતેંદ્રની સેવામાં તત્પર સઘળા પૂજારી, ગાયન કરનારા, સૂત્રધાર, ભાટ વિગેરેને ઈચ્છિત આજીવિકા આપવાથી વાભટની જેમ લેકેને સ્થાપ્યા હતા. એવી રીતે સં. દેસલ આ (શત્રુંજય) તીર્થમાં પુણ્યવૃક્ષ રેપી ઉજજયંતતીર્થ નમવા ચાલ્યા. રાસકાર નવમી ભાષામાં જણાવે છે કે-વીરે (સં. સમરે) ભલુ , આ સંઘવાત્સલ્ય કર્યા પછી સંઘ સારઠ દેશમાં ર. મંડલિક અને મહી સંચર્યો. ચઉંડ(?)માં વહાણું વાયુ. આપાલદેવે કરેલ મહિમા. દિભકત દેસલજા સમર અમરેલીએ આવ્યા. સેરડરાય મંડલિક ઉત્કંઠાથી મલ્યા, ઠામઠામ ઓચ્છવ થયા. જાનાગઢ પહોંચ્યા, સંધ પ્રત્યે અનુરકત રાઉલ મહીપાલ સામે આવ્યા હતા. મહીપ અને સમર મલ્યા છતા ઇંદ્ર અને ગોવિંદની જેમ શેલતા હતા. તેજથી અગંજિત સંઘ તેજલપુરમાં આનંદપૂર્ણ થયો. પ્રબંધકાર કહે છે કે-શુભમુહૂતે દેવાલય આગળ ચાલ્યું, તેની પાછળ દસલશાહ સર્વ સંઘ લેકે સાથે ચાલ્યા. અમરાવતી કરવા માટે પ્રકટ કરવાનું છે. જે ન ઉતારવામાં આવે તે ગરમ પદાર્થના ગથી લાખ એગળી જાય, પછી ખાલી વેઢ શેભારહિત હલકા દેખાય.” ત્યારપછી સમરાશાહે દસ આંગલીઓમાં દસ નવા વેઢ આપ્યા. ત્યારપછી ભાટ સવ સંધ સમક્ષ બોલ્યો કે હે શ્રી સંધલે ! સાંભળો સાંભળો ! ! अधिकं रेखया मन्ये समरं सगरादपि । कलौ म्लेच्छबलाकीर्णे येन तीर्थ समुद्धतम् ॥ અર્થાત સગરથી પણ સમરાશાહને રેખાવડે અધિક માનું છું, જેણે મ્લેચ્છોના બલથી વ્યાત કવિકાલમાં તીર્થને ઉર્યું.”તુષ્ટ થઈને યાજજીવ ગ્ય આપ્યું. --ઉપદેશતરંગિણી સ્વ. વિ. ગ્રંથમાળાથી પ્રકાશિત પૃ. ૧૩૭). પં. શુભશીલગણિ વિ. સં. ૧૫૨૮ માં રચેલ પંચશતી પ્રબંધ (કથાકેષ) માં ૨૫૬ મા સંબંધમાં ઉપયુક્ત બ્લેક સંઘપૂજા વખતે રામભટ્ટે કહ્યું હતું. એમ જણાવે છે. -લા. લ. યાધી. Page #473 -------------------------------------------------------------------------- ________________ રાસસાર (૧૫) (અમરેલી) વિગેરે નગર-ગામમાં અદ્ભુત કૃત્યથી જિનશાસન દીપાવતા ઉજજયંતગિરિ ગયા. જૂનાગઢ નગરના સ્વામી મહીપ (મહીપાલ) દેવ,સં. દેસલ–સમરના ગુણેથી આકર્ષિત થઈ સંઘ સાથે આવતા સંઘપતિના સામે આવ્યા હતા. ઇંદ્ર-ઉપેદ્રની જેમ શેભતા વજી ચકયુકત હાથવાળા મહીપાલ અને સમરાશાહ પ્રીતિતત્પર બની મલ્યા, પરસ્પર ભેટી આસને બેઠા. ક્ષેમપ્રશ્ન વિગેરે આલાપથી બન્ને પ્રીતિ–હર્ષયુકત થયા. વિવિધ ભેટથી સાહે સમર) મહીપાલને પ્રસન્ન કર્યો. મહીપાલે પણ દ્વિગુણ પ્રસાદ આપી સમાને પ્રસન્ન કર્યો. સમશાહ સાથે ગમન કરતા મહીપાલદેવે સં. દેસલને પ્રવેશ મહિમા કર્યો. સમરદ્વાર સંઘને વાસ તેજપાલપુર પાસે કરાવી રાજા સ્વયં સ્વાવાસે ગયે. રાસમાં જણાવ્યું છે કે-વણથલીની ચૈત્યપરિપાટિ કરી, તલહટી ગઢમાં થઈ ચતુવિધ સંઘ ઉત્કંઠાથી ઉહિલા જન (ગિરનારગિરિ ) ઉપર ચાલ્યા. દાદર હરિ પાંચમે કાલમેઘ ક્ષેત્રપાલ જે ત્યાં સુવર્ણરેખા નદી વહેતી હતી, તરુવની ઝાડ નજરે પડતી હતી. પાજ ચડતાં પગલે પગલે ધર્મિ જનનાં સુકૃત શેભતાં હતાં. ઊંચે પર્વત-શિખર પર ચીને નીચી ગતિ ટાળતા જાદવરાય–નેમિનાથનું ભુવન પામી, ત્રણ પ્રદક્ષિણ દઈ, શિવદેવીસુત-નેમિજિનને ભેટી ગઢમાં ઉતર્યા. ગજે. દ્રપદ(કુંડ)માં કલશ ભરી નેમિજિનને ન્હણ કર્યું. પૂજા કરી, મહાધ્વજ આપી, છત્ર, ચામર મેલ્યા. - અંબા, અવકન શિખર, સાંબ-પ્રદ્યુમ્નની ટુંકે ચડ્યા. સર્વ વનરાજી વિકસિત થયેલી હોવાથી સહસારામ મને હર જણાતું હતું કેઈલને સાદ સેહામણું લાગતું હતું, ભમરાઓનો ઝંકાર સંભજાતે હતે. નેમિકુમારના આ તપોવનમાં-દીક્ષા સ્થાનમાં દુષ્ટ જીવ સ્થાન પામતા નહિ. આવા ત્રિભુવનદુર્લભ તીર્થમાં નિશદિન દાન દેવાતું હતું, Page #474 -------------------------------------------------------------------------- ________________ (૧૫૧) સંધપાત સમરસિંહ. સમુદ્રવિજ્ય રાજાના કુલમાં તિલકસમાન હે પ્રભે! વિનતી અવધારે, આરતીને મિષથી ભવિજને કહે છે કે-ચાર ગતિના ફેરાને વારે. જે જગતમાં માત્ર એક આપનું જ મુખ જોઈએ, તેય તૃપ્તિ ન પામીએ. હે સામલ ધીર! નેમિજિન! તું સાર કરજે, વળી વળી દર્શન દેજે ” ઈત્યાદિ વિનતિ કરી પુરુષપ્રધાન સમર રળિયામણું રૈવતગિરિથી ઉતર્યા. ઘેડે સાંકલે સીકરી રાઉલે બહુ માન દીધું. પ્રબંધમાં જણાવ્યું છે કે-ઉજયંતગિરિશિખરના મલિરૂપ નેમિજિનને નમસ્કાર કરવા દેસલ ગુરુ અને સકળ સંઘ સાથે ગિરિપર ચડ્યા. શત્રુંજયતીર્થની જેમ મહાધ્વજા, પૂજા, દાન વિગેરે સર્વ વિધિ સં. દેસલશાહે ત્યાં કર્યો. પ્રદ્યુમ્ન, શાંબ, ઊંચા અવકન શિખરમાં, ત્રણ કલ્યાણક વિગેરે સઘળા મંદિરમાં યાત્રા કરતા સં. સિલે મહાપૂજા, મહાધ્વજા આપી પિતાના પૂર્વજોને ઉર્યા. સંઘપતિ દેસલે જયારે પુત્ર-પૈત્ર સાથે અંબાદેવીને પૂજ, તે જ વખતે સમરને પુત્રલાભ આપવા દ્વારા પ્રસન્ન બાદર્શન, પુત્ર થયેલી દેવીએ સંઘમાં વૃદ્ધિ કરી. ખેાળામાં પ્રાપ્તિ-વધામણી. " રહેલ પુત્રવાળી અંબામાતા પુત્રને આપે એ યુકત જ છે-વિશ્વમાં વિખ્યાત છે” સમરાશાહને ત્યાં પુત્રપ્રાપ્તિથી પ્રસન્ન થયેલ દેસલશાહ અંબાની વિશેષ પૂજા કરી, “ધર્મ શીઘ્ર ફળે છે? એવું વિચારતાં પુત્રલાભ થવાથી વધુપન કરાવ્યું. ગજેન્દ્રપદકુંડના પાણીમાં દેસલશાહ અને સહજ વિગેરે પુત્રએ પણ સ્નાન કર્યું. આનંદ પામ્યા. દસ દિવસ આ તીર્થમાં રહી સં. દેસલ નેમિનાથ પ્રભુની રજા લઈ ગિરનારથી ઉતર્યા. તે વખતે દેવપત્તનને અધિપતિ મુગ્ધરાજ સમરસિંહના દર્શનને દેવપત્તનના રાજાનું ઉત્ક ઠિત થયા, મુગ્ધરાજે પોતાના પ્રધાને સાથે આમંત્રણુ, મહીપાલ વિજ્ઞપ્તિવાળે લેખ મેલી સમરાશાહને જણાવ્યું દેવ તરફથી સમાન. કે. સમરાહ! પવિત્ર કલાધર (ચંદ્ર) એવા આપે તેવી રીતે કરવું કે જેથી હારે ચિત્તરૂપી ચકેર પ્રતિમાનું થાય.' Page #475 -------------------------------------------------------------------------- ________________ રાસાર (૧૫૨) લેખને અર્થ જાણી સમરાશાહ ત્યાં જવામાં ઉત્સુક થયા. ભૂખ્યાને ભેજન સમાન આ નિમંત્રણ થયું હતુ. કામદેવસદશ સમરાશાહ ભેટશું હાથમાં લઈ મહીપાલદેવની રજા લેવા ગયા, સંતુષ્ટ થયેલ મહીપાલે સમરાશાહને સ્વયં ત્રિપદ () વથી સંબદ્ધ ઘેડ શ્રીકરી સાથે આખ્યો. રાસકાર દશમી ભાષામાં જણાવે છે કે સુગંધી પુષ્પના પરિ મલને પૂરનાર વસંતઋતુનું આગમન થતાં દેવપાટણમાં ગમન, સમર(સ્મર)ની વિજય ઠકકા વાગી. માર્ગમાં રાણું મુગ્ધરાજનું સામે આવતાં વિવિધ વૃક્ષ, નવાં નવાં ગામ અને આવવું. નઝરણાની શોભા જેતે સંઘ ચાલે. દેવાલય દેવપટ્ટણમાં આવ્યું, ત્યાં અપૂર્વ એ થયું કે મેકવરછત્ર મહારાણે મૂધરાજ સ્વયં શૈરવકારણે સામે આવ્યા હતા. પાન, ફૂલે, કાપડ ૧ આ મહિપાલ તે રાખેંગાર પછી ગાદીએ આવેલા રા. મંડળીકના પુત્ર રા, નઘણને પુત્ર રા. મંડળીકના વખતમાં દિલ્હીના બાદશાહ સુલતાન અલાઉદ્દીન ખીલજીએ અલફખાનને ગૂજરાત ઉપર સ્વારી કરવા મોકલ્યા હતે. તેણે સોમનાથનું દહેરૂં જે મહમદ ગઝનવીએ તોડ્યા પછી પાછું સમરાવ્યું હતું તે તેડી પાડયું. અને ઘોઘા તથા માધવપુર વચ્ચેને દરીઆ કાંઠાને પ્રદેશ સર કીધે. કહે છે કે આ વખતે રા. મંડળિકે અલફખાનના લશ્કરની એક ટુકડીને હરાવી હતી. પણ સંભવ એ જણાય છે કે તેણે અલફખાને મુકેલા હાકેમ પિકી એકને હરાવ્યું હશે. ગમે તેમ હોય પણ રેવતીકુંડના ઉપરના લેખમાં મંડળિકને મોગલેને જીતનાર કહ્યા છે. ગિરનાર ઉપરના એક લેખમાં લખ્યું છે કે તેણે નેમિનાથના દહેરાને સેનાનાં પતરાંથી સુશોભિત કર્યું હતું. ર. મંડળિક પછી તેને પુત્ર રા. ઘણું ચે ગાદીએ બેઠે. ગિરનારના લેખમાં લખ્યું છે કે એ મહા શુરવીર યોધ્ધા હતે. એ બે વર્ષ સુધી રાજ્ય કરી મરણ પામે. એટલે એને પુત્ર મહીપાલ ત્રીજો ગાદીએ આવ્યો. રા. મહીપાલે સોમનાથનું દહેરૂં સમરાવ્યું ને ઘણા પૈસા ધર્મદાનમાં ખરચ્યા. એણે સત્તર વર્ષ સુધી રાજ્ય કર્યું. એના પછી એને કુંવર રાખેંગાર ઈ. સ. ૧૩૨૫ માં ગાદીપતિ થયું. તેણે ૧૩૫૧ સુધી રાજ્ય કર્યું. (કાઠીઆવાડ સવ સંગ્રહ છે. ૪૦૦-૪૦૧ આવૃત્તિ ૧૮૮૬) Page #476 -------------------------------------------------------------------------- ________________ (૫૩) સપતિ સમie બહુ અપાતું હતું, કપૂર લુણસમ ગણાતું હતું, જવાધિથી મસ્તકે લેપ કરવામાં આવતો હતો. તાલ-તબલાં મનહર વાગતાં હતાં. ઠામ ઠામ સ્થિરતા કરવામાં આવતી હતી. પગલે પગલે પાયલનું પ્રક્ષણ થતું હતું. માણસે, ઘડાઓ વિગેરેની અત્યંત ભીડ હતી. દર્શની સાથે દેવાલય ચાલ્યું. જિનશાસન જગતમાં રગે મહાવતું હતું. શિવભુવનની ગતિમાં આવ્યા, સે મેશ્વરદેવનાં દર્શન કરી, કવરબારે જલનિધિને જેઈ સંઘ પ્રિયમેલકે ઉતર્યો. ચંદ્રપ્રભ પ્રભુને પ્રણામ કરી, કુસુમાકરડે પૂજા રચી જિનભુવનમાં ઓચ્છવ કર્યો. પંચરંગી મહાવિજા શિવદેવલમાં આપી અપૂર્વ ઉત્સવ કરાવ્યું. જિનવરધર્મની પ્રભાવના કરી જયપતાકા રવિતલમાં બાંધી–ફરકાવી. પ્રબંધકાર જણાવે છે કે-સુગ્ધરાજ રાજાને લેખ આવવાથી અણિક હષિત થયેલા દેસલશાહ સકળ સંઘ સાથે દેવપત્તનપુર તરફ ચાલ્યા. શ્રીધામ વામનપુરી(વણથલી) વિગેરે સર્વ સ્થાનમાં ચૈત્યપરિપાત્રિ મહોત્સવે કરતા ઉજજવલ કીતિવાળા સંઘપતિ દેવપત્તન પહોંચ્યા. સમરાશાહને સમીપ આવેલા સાંભળી મુગ્ધરાજ રાજા દર્શનાતુર થયે. છત્ર, ચામર વિગેરે વિભૂતિયુક્ત સેમેશ્વર રાજા પરિવાર સહિત સંઘ સામે આવ્યો. સમર અને મુગ્ધરાજ અને મલ્યા. સુગ્ધરાજ સમરાશાહને ભેટી હષિત થયે. મુગ્ધરાજથી કુશલ પૂછાયે શાહ અમૃતમગ્ન હોય તે થયે. પરસ્પર ભેટ આપવા વડે પ્રીતિમાન એવા તે બન્નેએ પિતાના સંગમને શુભ ભવિષ્ય વાળે મા. સં. દેસલે સમાશાહને આગળ કરી ચતુર્વિધ સંઘ અને દેવા લય સાથે, તેની આગળ ચાલતા મુખ્ય જટા ધર અને સ્વયં ઉત્સવ કરનાર ગડે (ગુંડાઓ?)સંમેલન. થી ઉત્સાહ વૃદ્ધિ પામતાં દ્વાર પર તેરણવાળા અને પતાકાઓથી શોભતા દેવપત્તનપુરમાં ઇંદ્રની જેમ પ્રવેશ કર્યો. જેન શિવનું Page #477 -------------------------------------------------------------------------- ________________ રાસસાર (૧૫૪) સજજનેથી સન્માન પામતા શાહ મુગ્ધરાજના હર્ષવડે સેમેશ્વર દેવના આગળ એક પહેર સુધી ઉત્સવ પૂર્વક રહ્યા. પહેલાં સંપ્રતિ, સાત(શાલિ)વાહન, શિલાદિત્ય, આમરાજ વિગેરે રાજાએએ અને કૃતયુગમાં ઉત્પન્ન થયેલ ઘણુ ધનપતિ જેને એ પણ તેમજ ચાલુક્ય કુમારપાલ રાજાએ જે કર્યું ન હતું, તે હાલ કલિકાલમાં પણ દેસલના ભાગ્યથી થયું. શ્રી જેનશાસન અને ઈશશાસનનું પરસ્પરનું સ્વાભાવિક વેર દુર કરી મિત્રમંડલની જેમ દીપતું કર્યું. સંઘપતિએ સંઘને પ્રિયમેલકમાં સ્થાપે. ભવ્યયુગમાં જે ન થયું, તે સમરાશાહના ભાગ્યથી થયું. તેથી કહ્યું છે કે “ આ શ્રેણિતલમાં કેટલા સંઘપતિ નથી થયા, પરંતુ હે વીર સમરશાહ! તમારા માર્ગને એક પણ અનુસર્યા નથી. શ્રીઆદિજિનને ઉધાર, પ્રત્યેક પુરમાં તેના સ્વામિનું સામે આવવું, શ્રી સોમેશ્વર પુર(દેવપત્તન)માં પ્રવેશ એ જે આપની કીતિ ફરકે છે, તેવી અન્યની ફરતી નથી.” દેવપત્તનમાં પણ અવારિત દાન આપવા પૂર્વક જિનચૈત્યમાં અષ્ટાલિકામોત્સવ કર્યો અને મેશ્વરની દેવપત્તનથી પ્રયાણ અજાહરા પાર્શ્વનાથ, પૂજા કરી. મુગ્ધરાજ રાજા પાસેથી શ્રીકરી કે કીનાર અંબા.' ઘેડે પામી સમરાશાહ સં. દેસલ સાથે પાશ્વપ્રભુને નમવા અજાધર (અજા) પુર તરફ ચાલ્યા. જે પાર્શ્વનાથ, સમુદ્રમાર્ગે પ્રયાણ કરતા તરીશને આદેશ આપી સમુદ્રમાંથી નીકળ્યા અને તેણે કરેલા અસાધારણ ચિત્યમાં ત્યાં રહેલ છે, ત્યાં મહાધ્વજા આપી મહાપૂજા વિગેરે મહત્સવ કરી દેસલશાહ સંઘ સાથે કેડનાર ગયા. જ્યાં બ્રાહ્મણ પત્ની અંબા १ तथा चोक्तम् --नेतस्मिन् कति नाम सङ्घपतयः क्षोणितले जज्ञिरे किन्त्वेकोऽपि न साधु वीर समर ! त्वन्मार्गमन्वग् ययौ। श्रीनाभेयजिनोद्धतिः प्रतिपुर तत्स्वामिनोऽभ्यागतिः श्रीसोमेशपुरप्रवेश इति या कीर्तिनवा वल्गति ॥ -નાભિનંદનદ્ધારપ્રબંધ (પ્રસ્તાવ પ, શ્લોક ૯૦૪) Page #478 -------------------------------------------------------------------------- ________________ - - - - - (૧૫૫) સંધપાત સમરાહ મુનિઓને અન્નદાન આપતાં પતિના રેષથી બે પુત્ર સાથે ઉજજયંત (ગિરનાર) આવી નેમિજિનનું સ્મરણ કરતી જિનને નમી આંબાના ઝાડ નીચે ગઈ. ક્ષણમાં ફલેથી પુત્રને ખુશી કરી આવતા પતિને જોઈ ભયથી વિરક્તચિત્તવાળી બની. નેમિનાથનું શરણ લઈ પર્વતના શિખરથી કૂવામાં ઝુંપાપાત કર્યો. તે મૃત્યુ પામી એ તીર્થમાં અધિષ્ઠાયક દેવી થઈ. કેડનારમાં પણ તેના પૂર્વવાસને લીધે તેનું ચૈત્ય થયું. દેસલે તેને અનેક પ્રકારે કપૂર, કુંકુમ વિ. થી પૂછ મહાધ્વજા આપી. અનુક્રમે દ્વીપવેલા ફૂલ(દીવબંદર) આવ્યા. સમરસિંહની પ્રાતિથી દીવના સ્વામી મૂલરાજ એક હાથી દીવમાં મૂલરાજ બીજી હતી જે ઉપર કટ (સાદી) સ્થાપી અને હરિપાલે કરેલ સરકાર. તે ઉપર દેવાલયને તથા સંઘને મહેસૂવપૂર્વક સ્થાપી આકાશમાની જેમ જ માગે મધ્યમાં (બેટમાં) લાવ્યા. દીવમાં રહેલા કરોડપતિ વ્યવહારી હરિપાલે સંઘ સાથે દેસલનું વાત્સલ્ય કર્યું હતું. ત્યાં પણ અષ્ટાલિંકા કરી યાચકેને અભીષ્ટ દાન આપી સંઘપતિ પુનઃ શત્રુજ્યતીર્થે ગયા હતા. આ સંબંધમાં રાસકાર સંક્ષેપમાં જણાવે છે કે-દીવ ભણી પ્રયાણ કર્યું, કેળનારનિવાસિની અંબિકાદેવીને આંબાના આરામમાં નમી સંઘ દીવબંદર આવે. ૧૧ મી ભાષામાં વિશેષ વર્ણન કર્યું છે કે અતિ ગંભીર ગુણથી શોભતે સંધ રત્નાકરને તીરે આવ્યું. સંઘપતિ શબ્દ સાંભળી દીવને નરેંદ્ર સામે આવ્યું. હરપાલ ચિત્તમાં હર્ષિત થા, સંઘ આગળ પહોંચે અને હાથ મેળવી બે કે–દીવની નારીઓ સંઘના દર્શન કરવાને ઉતાવલી થઈ બેલે છે કહે બહેન! જલ્દી આવ અને બેડલી ચડાવ તે પુણ્યશાલી પુરુષ કે છે, તેને જોઈ નયન સફલ કરીએ, નેત્રે ન્યુ છણું કરીશું, કપૂરે એવારણું ઉતારીશું.” એક બેડા(હ)થી બીજી હે જોડી બલવાનું બંધિયારે દીધા. દેવાલયને લઈ સંઘપતિ સંઘ સાથે તેમાં બેઠા. હરે Page #479 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) રાસાર આકાશે પહોંચવા લાગી. પ્રવહનું વિમાનની જેમ જવા લાગ્યું. જલમાર્ગે નવરંગે રાસ દીઆરસે નાટક જેવાતું હતું. નિરુપમ પ્રવેશ થયે રૂડાં ધવલમંદિર દીસતાં હતાં. ત્યાં રૂડું કુમરવિહાર અને રૂડાં જિનભુવન શોભી રહ્યાં હતાં. ત્યાં સ્વયંભૂ અદિજિનને અને અન્ય તીર્થ કરને વાંદ્યા. મેદિનીએ ઉર પર ધરેલ વેણિવચ્છરાજ દિર દીઠું અપૂર્વ દશ્યનું પ્રક્ષણ કરી સંઘ સમુદ્રને પેલે તટે ઊતર્યો. રાસકાર ૧૨ મી ભાષામાં જણાવે છે કે-અજાહર શ્રેષ્ઠ તીર્થમાં પાશ્વજિન પ્રણમ્યા, ત્યાં પૂજા પ્રભાવના કરી પુણ્ય ઉપાઈ પિતાને મને રથ સફલ કર્યો. ગામ, આકર, પુર વટાવી પાછા ફરી શકું જયે પોંચ્યા. આદિપુરીની પાજે ચડ્યા, મરુદેવીપુત્ર (ઋષભદેવ) ને વાંઘા, અગર, કપૂર, ચંદન, મૃગમદ(કસ્તુરી)થી, કાશમીરી કુકમના રસથી કીચ કરી અંગે વિલેપન કર્યું, જાઈ, બકુલ, સેવંત્રી આદિનાં પુષ્પથી આદીશ્વરને પૂજ્યા. મનુષ્યજન્મનું ફલ પામ્યા. સુકૃત ભંડાર ભર્યો. પ્રબંધકાર જણાવે છે કે સંઘપતિ પુનઃ શત્રુંજય તરફ જતાં પહેલાં સિદ્ધસૂરિ કંઇક રેગથી પીડિત પ્રબંધકારનું સરિષદ, * થતાં જીર્ણદુર્ગ ( જૂનાગઢમાં રહ્યા હતા, સંઘે અને પરિવારે એકત્ર થઈ એક વખત વિજ્ઞપ્તિ કરી કે-પ્રભે! આપનું શરીર બાધાયુક્ત છે, જ્ઞાનહીનતા હોવાથી હાલમાં કેઈ આયુષ્ય જાણતું નથી, તે સૂરિમંત્ર કઈ શિષ્યને આપે. ગુરુ મહારાજે સર્વસમક્ષ પિતાને અભિપ્રાય કહો કે-મહારં આયુષ્ય પાંચ વરસ, એક માસ અને નવ દિવસ છે. સત્યાદેવીએ કહેલ શિષ્ય પણ વિદ્યમાન છે, તેને હું સમીપથી મૂકતે નથી, સમયે તેને સૂરિપદ આપીશ. | સર્વ સાથે પુનઃ વિજ્ઞપ્તિ કરી કે એમ હોવા છતાં કાંઈક વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે શ્રીપૂજન્ય જેમ હાલ સ્થાવરતીર્થ Page #480 -------------------------------------------------------------------------- ________________ સર્વ કે પાંચ હ જાર (૧૫૭) સંધપતિ સમરસિંહ સ્થાપ્યું, તેમ અહારા ઉપર પ્રસાદ કરી જંગમતીર્થ પણ સ્થાપે. એ વિજ્ઞપ્તિથી પ્રસન્ન થઈ સિદ્ધસૂરિએ મેરુગિરિ નામના પિતાના શિષ્યને કકસૂરિ કર્યા. વિ. સં. ૧૩૭૧ માં ફા. શુ. ૫ મે પદ થયું. તે વખતે ચૈત્રગચ્છીય ભીમદેવ પદસ્થાપનાને શ્લેક બેલ્યા હતા. જેમાં કસૂરિની પ્રશંસા કરી હતી કે જેના ઉદયમાં સર્વ કલ્યાણસિદ્ધિ થાય છે. સૂરિપદ-મહોત્સવ મં. ધારસિંહે કર્યો હતે. પાંચ દિવસ ત્યાં જ ઉત્સવપૂર્વક રહી દેસલશાહ પુનઃ શત્રુંજયમાં સંઘને મલ્યા હતા. અને પુનઃ યાત્રા કરી હતી. રાસકાર જણાવે છે કે-ત્યાર પછી સમરાશાહ ગુજરાતમાં આવ્યા, પિપલાલી અને લેલિયાણપુરમાં રાજલકને ૨જિત કર્યા હતા. છડે પ્રયાણે સંચરતાં રાણપુર પોંચ્યા. વઢવાણે વિલંબ કર્યો નહિ. કરી ગામે જમ્યા. માંડલ થઈ પાડલ(પાટી)માં જવસ્વામિ નેમિનાથને નમ્યા. ત્યાંથી સખેસરમાં સફલ કરનાર પાર્શ્વજિનેને પૂજ્યા. ત્યાં ફણિમણિગ્રંદ દેખતાં સહરેશાહ હર્ષિત થયા. પ્રબંધકાર કહે છે કે-શત્રુંજયની પુનઃ યાત્રા કર્યા પછી દેસપટણાપુર (પટી)માં લશાહ ગુરુ સાથે પાટલાપુર ગયા. પૂવે નેમિનાથ, સંખેસરમાં જરાસંધ સાથેના યુદ્ધમાં કૃષ્ણનું સકલ સેન્ય પાવનાથ. શત્રુઓથી વિલ બન્યું હતું. તે વખતે નેમિનાથે શંખ પૂરી જ્યાં લાખ રાજાઓને જીત્યા હતા. ત્યાં વિપશુ-કણે નેમિજિનને સ્થાપ્યા હતા, ત્યાં જિનેશ્વરને પૂછ શંખેશ્વરપુર ગયા. શંખેશ્વરપુરના અલંકાર શ્રીમાન પાર્શ્વજિનેશ્વર છે, જે પ્રાકૃત દેવકના સ્વામીથી પૂર્વે લાંબા વખત સુધી પૂજાચેલ છે, ૫૪ લાખ વર્ષો સુધી પ્રથમ ગ( કલ્પ)માં તેના સ્વામીથી १ प्रयोदशशतरेकसप्तत्याऽभ्यधिकैर्गतः । फाल्गुने मासि पञ्चम्यां शुक्लायामभवत् –નાભિનંદનદ્વાર પ્રબંધ બ૦ ૫, લો. ૯૨૬ २ शङ्खः श्रीनेमिनाथेन यज्जरासिन्धुविग्रहे । नृपलक्षजयोऽपूरि तस्मात् शङ्केश्वरं ૩૬ II – નાભિનંદનદ્ધારાબંધ પ્ર. ૫, પ્લે. ૮૨૪ Page #481 -------------------------------------------------------------------------- ________________ રાસસાર (૧૫૮) પૂજાયા. તેટલા લાખ વર્ષો સુધી ચન્દ્ર, સૂર્યો અને પાતાલમાં તક્ષક નાગપતિએ પણ પૂજ્યા હતા. પ્રતિવાસુદેવ સાથેના યુદ્ધ વખતે મારિના ભયથી સૈન્ય પીડાતાં તેની શાંતિ માટે જે પાર્શ્વનાથ પ્રભુને શ્રી નેમિનાથની આજ્ઞાવડે વાસુદેવે પાતાલથી પ્રકટ કર્યા હતા. અને તેમના નાત્રના પાણીના છાંટાના સંગથી સમસ્ત લોકને નીરોગી કર્યા હતા. તે પાર્શ્વનાથ લક્ષ્મી માટે છે. તે તીર્થમાં મહાદાન, મહાપૂજા, મહાધ્વજા વિ. સર્વ વિધિ કરી શ્રી પાર્શ્વનાથને પ્રણામ કરી હારીજ નામના ગામમાં જઈ શ્રી ઋષભજિનને નમી પત્તનપુર તરફ પ્રયાણ કર્યું. રાસકારે પાટણ તરફનું પ્રયાણ અને પ્રવેશ સંક્ષેપમાં વર્ણવી રાસ સમાપ્ત કરતાં જણાવ્યું છે કે ડુંગરે ડર્યા પાટણ તરફ પ્રયાણ વિના, ભથી સ્મલિત થયા વિના ગિરિવરે ગર્વ (ધર્ય)ના ગાલતાં અપૂર્વ રીતે-સંઘપતિએ સંધને સુહેલે (સેઈલગામે) આર્યો. ત્યાં સજજન સજજને સાથે અંગે અંગથી ભેટી મલ્યા. ઘણા ઉલટથી કંઠમાં માલા પહેરાવતાં મન અત્યંત આનંદ પામતું હતું. મંત્રિપુત્ર મીર અને શ્રેષ્ઠ વેપારીઓ મલ્યા. સંઘપતિ સાથે સંઘને વધા. કંઠમાં જ્યમાલા પહેરાવી. ઘડાઓની ઘટા તરવરી. સમરાશાહે પ્રવેશ કર્યો. અણહિલપુરમાં વધામણું (ઉત્સવ) થયું. નવન પુણ્યને નિવાસ થયા. સં. [ ૧૩ ! ૭૧માં રાષભજિતેંદ્રને સ્થાપ્યા ચિત્રવ. ૭ મે ઘરે પહોંચ્યા. યાવચંદ્ર-દિવાકર નદો. નેફા(નિવૃતિ )ગચ્છના પાસડસૂરિ ગણધરના શિષ્ય અબ(આમ્ર)દેવસૂરિએ આ સમરોરાસ રચે છે. આ રાસને જે ભણે, ગણે, નાચતાં જિનમંદિરમાં દે, કાને સાંભળે, તે બેઠાં છતાં પણ તીર્થયાત્રાનું ફળ લેઈ શકે. १ पातालात् प्रतिबासुदेवसमरे श्रीवासुदेवन यः । सैन्यारिभयादित विलसति श्रीनेमिनाथाज्ञया, ॥ तच्छान्त्यै प्रकटीकृतोऽथ सहसा तत्स्नात्रवारिच्छटा । संयोगेंन जनोऽखिलोऽपि विदधे नीरुक स पार्श्वः श्रिय ॥ -નાભિ પ્ર. ૫. પ્લે, ૯૦૯ Page #482 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) સંધપતિ સમરસિંહ, પ્રબંધકાર વિસ્તારથી વર્ણન કરતાં કહે છે કે પાનપુર પાસે 1 . સેઇલ ગામમાં દેસલશાહે સંઘને આવાસ સેલ ગામમાં સામૈયું. * કરાવ્યો. સંઘ સાથે દેસલશાહને ક્ષેમકુશલે સમીપ આવેલા સાંભળી પત્તનવાસી જન સંઘસામે આવ્યા પર્ધાપૂર્વક આવેલા લેકેએ તે વખતે સં. દેસલ અને સમરના ચરણને ચંદન તથા સુવર્ણપુષ્પથી પૂજ્યા હતા. તેમના ચરણને પિતાના કરથી સ્પર્શી વિમલાચલતીર્થની યાત્રા કરી એમ માનતાં હર્ષથી પરલોકેએ તેમના કંઠમાં પુષ્પમાલા પહેરાવી આણેલાં મેંદકયુક્ત ભોજનથી સ્વાગત કર્યું. નગરમાં પ્રાયે તે કઈ વણિક, બ્રમણ, શુદ્ર કે યવન વિ. મનુષ્ય ન હતો કે જે દેસલ અને સમરના ગુણથી ખેંચાઈ તેમના સામે આવ્યું ન હતું. સંઘપતિ દેસલે અને સમરશાહે પણ પ્રત્યેકને તાંબૂલ, વસ્ત્ર વિગેરે આપી તેઓનું ગરવ સન્માન કર્યું હતું. - શુભ મુહૂર્તે પુરપ્રવેશ કરતાં ઘોડા વિગેરે વાહનપર આરૂઢ થયેલ સમરાશાહ વિગેરે આગળ ચાલતા સંઘ માણપટણમાં પ્રવેશ " સોથી શેભતા, ખાનના સુખાસન(પાલખી)માં બેઠેલા સંઘપતિ દેસલશાહ) પાછળ ચાલ્યા. સિદ્ધસૂરિ પ્રમુખ મુનીશ્વર અને શ્રાવકેથી દેવાલય શોભતે હતા, ચામરધારિણીઓથી ચામર વીંઝાતા હતા. મૃદંગ, ભેરી, પડહ વિગેરે વાજિત્રે વાગતાં, તાલાચરેથી નૃત્ત કરતાં સંઘપતિ દેસલશાહ અને સમરાશાહને પત્તનમાં પ્રવેશ કરતા સાંભળી, લેકે માર્ગમાં ઘર પર ચડી જેવા આતુર બન્યા હતા. લોકેએ ઘરે ઘરે કુંકુમગહેલી, વંદનમાલા (તરણે), પૂર્ણકલશે, અને ધ્વજા-પતાકાઓથી નગરને સુશોભિત કર્યું હતું. ક્ષકહથી શોભતા પાર્શ્વ વાળા સુમિત્રાંગજ સહિત સમરાશાહે પ્રવેશ કર્યો. તેની પાછળ સંઘપતિએ દેવાલય અને ગુરુવર્ય સાથે પત્તનપુરમાં પ્રવેશ કર્યો. નારીઓથી ચૂંછણા (ઓવારણ) કરાતા, સજજનેથી કરાતી યાત્રાપ્રશંસા સાંભળવા, મંગલે ગ્રહણ કરતા અનુક્રમે પિતાના આવાસે આવ્યા. સુવાસિની સ્ત્રીઓએ Page #483 -------------------------------------------------------------------------- ________________ રાસર (૧૬) દવે, દૂર્વા, અક્ષત, ચંદન વિગેરે સ્થાલમાં સ્થાપી સ. દેસલ અને સમરના લલાટમાં અક્ષતયુક્ત તિલક કર્યું. ગીત-મંગલ) બંદિપાઠ થતાં, પંચપરમેષિમંત્રનું સ્મરણ કરતાં દેસલશાહે પિતાનું ઘર અલંકૃત કર્યું. દેસલશાહે દેવાલયમાંથી ઉતારીને આદિજિનને કદિયક્ષ સાથે ઘરદેરાસરમાં સ્થાપ્યા. પુત્ર સાથે આસન પર બેઠેલા સંઘપતિને નગર કેએ ચૂંછણ કરી આશીર્વાદપૂર્વક વંદન કર્યું. સમરાશાહે પણ તે લોકોને વસ્ત્ર, તાંબૂલ આપવાથી કૃતાર્થ માનતાં સન્માન કર્યું. બન્દી, ગાયકે, બ્રાહ્મણે, યાચકે અને અન્ય આશીર્વાદ આપનાર સર્વને પ્રસન્ન કર્યા. સહજપાલ વિગેરે પુત્રએ અનુક્રમે વિનય પૂર્વક પિતાના ચરણને દૂધથી પખાલ્યા. શાહે ત્રીજે દિવસે દેવભેજ્ય કરાવ્યું. તેમાં ઈચ્છાએ ભાત-પાન વિ. થી સાધુઓને પડિલાભ્યા-અછૂત કર્યા. નગરના પાંચ હજાર લેકેને ભક્તિથી જમાડ્યા. અવારિત સત્રાગારમાં તે લોકોની સંખ્યા જ કરી શકાતી ન હતી. સંઘપતિ દેસલશાહે આ તીર્થોદ્ધારમાં ર૭૭૦૦૦૦ સત્તાવીશ લાખ, સીત્તેર હજાર દ્રવ્યને વ્યય કર્યો હતો. પિતાના આત્માને કૃતકૃત્ય માનતા શાહ નિત્ય ધર્મકાર્યમાં તત્પર થઈ ગૃહકાર્યમાં ઉદ્યમી થયા. રાસકારે માત્ર વિ. સં. ૧૩૭૧ નું શત્રુંજય તીર્થોદ્ધાર-યાત્રા કરી પુનઃ પાટણ પહોંચતા સુધીનું જ વર્ણન રાસમાં આપ્યું છે. પ્રબંધકારે ત્યાર પછીનું પણ સમરાશાહના સ્વર્ગવાસ પર્યન્ત અધિક વૃત્તાન્ત આ પ્રમાણે જણાવ્યું છે– સમરાશાહ રાજસન્માનથી ઉન્નતિ પામતા પરેપકારસાર દિવસે વીતાવતા હતા. વિ. સં. ૧૩૭૫માં પુન દેસલશાહ ફરીથી પણ સાત સંઘપતિ, ગુરુ તીથ યાત્રા. અને બે હજાર મનુ સાથે સર્વ મહાતીર્થોમાં ગયા હતા. પૂર્વની જેમ બે યાત્રા કરી હતી. તે યાત્રામાં દેસલશાહે १ सप्तविंशतिलक्षाणि सहस्राणि च सप्ततिः । तीर्थोद्वारे व्ययति स्म देसल વગાયક -નાભિનંદનેતધારકબંધ પ્ર. ૫, લે છે ક૭ Page #484 -------------------------------------------------------------------------- ________________ (૧૧) સંધપતિ સમરસિંહ ૨૧૧૦૦૦૦૦ અગીઆર લાખથી અધિક દ્રવ્યવ્યય કર્યો હતે તે વખતે સેરઠ દેશમાં ઓછાથી બંધાયેલ સઘળા જિજૈ)નને મૂકાવી સમર મેઘ બન્યું હતું. સિદ્ધસૂરિ પિતાનું આયુષ્ય ત્રણ માસનું જાણી દેસલશાહ પ્રત્યે બેલ્યા કે તમ્હારૂં આયુષ્ય પણ એક મહિનાનું છે સિહરિ સ થે એ : તે ઊકેશપુર(એસિયા )માં જઈ હું સ્વય તો સિયા જવું, દેસલશા પર એસિંચા માં જઇ હનું દેવલે ગમન. કક્કસૂરિ (પ્રબંધકાર)ને મુખ્ય ચતુષ્કિકામાં સમા ધિએ સ્થાપીશ. આપની પણ ઈચ્છા હોય તો જલ્દી ચાલે, જયાં દેવનિર્મિત વીર ઉત્તમ તીર્થ છે. સમગ્ર સામગ્રી કરી મેળવેલા સંઘ અને દેસલશાહ સાથે સિદ્ધસૂરિ ચાલ્યા. માર્ગમાં સલશાહ સ્વર્ગવાસી થયા. ચિસૂરિએ માઘણિમાએ કબ્દસૂરિને પોતાના હાથે મુખ્ય સ્થાનમાં સ્થાપ્યા. મુનિરત્નને ઉપાધ્યાય પદ અને પદ સ્થાપ્ત, પદ- શીકમાર તથા સેમેન્દ્ર એ બંનેને વાચનાચાપ્રદાન, પુન: પાટણમાં. * ચંપદ આપ્યું. દેસલશાહના પુત્ર સહજે અઢાર કુટુંબી જને સાથે યથાવિધિ વીરનું નાત્ર કરાવ્યું. આચાર્યોને પ્રતિભાભી( આહારાદિ આપી )ઉત્સાહથી તેણે સાધર્મિક વાત્સલ્ય કર્યું. ત્યાં આચાર્યે અષ્ટફિકા કરી. સૂરિ સહજ સાથે ફલવાધિકા ( લિધી ) ગયા, ત્યાં પાર્શ્વપ્રભુને વાંદ્યા. યાત્રા કરી અવિચ્છિન્ન પ્રયાથી પાછા ફરી સિદ્ધસૂરિ સંઘ સાથે પત્તનપુર પધાર્યા. ૧ ઉન્નતિ રેસ: જુનાગધ | सप्तभिः सङ्घपतिभिरन्वितो गुरुभिः सह ।। महातीर्येषु सर्वेषु सहस्रद्वितीयेन सः । साधं याति करोति स्म द्वियात्रामेष पूववत् । व्ययस्तु तत्र यात्रायां लक्षा एकादशाधिकः । द्विवलक्या उम्मसत्का: स्वयं देसलसाधुना ॥ –નાભિનંદનહારપ્રબંધ પ્ર. ૫, મલેક ૯૭૩-૭૫ Page #485 -------------------------------------------------------------------------- ________________ (૧૨) વાસ, એક માસનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે સિદ્ધસૂરિએ કસૂરિ ( પ્રબંધકાર )ને તે પ્રમાણે કહી જણાવ્યું કે ૧મ- આઠ દિવસ બાકી રહે ત્યારે સંઘક્ષામણું પૂર્વક હને અનશન આપવું. શું હાલ કલિ. કાલમાં જ્ઞાન હોય ? એમ વિચારી કક્કસૂરિએ પ્રબંધકારે ) કહેલા દિવસે અણસણ ન આપ્યું. ગુરુએ સ્વયમેવ બે ઉપવાસ કર્યો, ત્યાર પછી સંઘસમક્ષ અનશન આપ્યું. સહજ વિગેરે સર્વ ભક્ત શ્રાવકેએ સ્પર્ધાપૂર્વક મહોત્સવ કર્યો. નગરમાં ચાર વર્ણન જે લેકે રહેતા હતા, તે બાલ, યુવક, વૃદ્ધ સર્વે વન્દન કરવા આવ્યા હતા. પાંચ જન સુધીમાં રહેલાં ગામમાં તે કઈ ર ન હતા, કે જે નમવા આવ્યું ન હતું. છ દિવસે કહેલ સમયે નમસ્કાર ઉચ્ચરતા સૂરિ સમાધિએ સ્વર્ગ સંચર્યો. સૂરિના જ્ઞાનની પ્રશંસા કરતા સંઘે ઉત્સવ કર્યો. મુનિએથી સારી રીતે પૂજાયેલા સૂરિશરીરને છ દિવસોમાં તયાર થયેલ એકવીશ મંડપવાળા વિમાન(માંડવી)માં સ્થાપ્યું. સ્થાને સ્થાને થતા સ્ત્રીઓના હલ્લીસક (રાસડા), લકુટરાસ( દાંડી આરાસ ), પ્રેક્ષક અને આગળ વાગતાં વાજિંત્રો સાથે સૂરિ વિમાનમાં રહેલ પ્રત્યક્ષ દેવની જેમ દેવલોકમાં જવા નગરમાં થઈ નીસર્યા. સ્પર્ધાપૂર્વક સ્કંધ આપતા શ્રાવક વિમાનને એક કેશ પર લઈ ગયા. માત્ર ચંદન, અગરનાં લાકડાંએથી અને કપૂરથી પૂજ્ય સિદ્ધસૂરિ)ના દેહને દાહ થયું હતું. વિ. સં. ૧૩૭૬ માં ચૈત્ર શુ. ૧૩ ને દિવસે સિદ્ધ સૂરિજી સ્વર્ગે પધાર્યા. સિદ્ધસૂરિના સ્વર્ગવાસ પછી કક્કસૂરિ(પ્રબંધકાર )ગચ્છનું પાલન કરે છે. તે વખતે સાર્વભૌમ કતરી કુતુબુદીન અને ( કતુબુદીન પાતશાહે સમરાશાહના ગુણે સમરારાહ. સાંભળી તેના દર્શનની ઉત્સુકતાથી ફરમાન १ घटसप्ततिसंयुतेषु त्रयोदशशतेष्वय । चैत्रशुद्धत्रयोदश्यां सूरयः स्वर्भुवं ययुः ॥" --નાભિનંદને દ્વારપ્રબંધ પ્રવ ૫, શ્લો- ૧૦૦ Page #486 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સધપતિ સમારસિહ મોકલી સમરાશાહને બોલાવ્યા. સમરાશાહ પણ સામગ્રી કરી દીલ્લી તરફ ચાલ્યા. ત્યાં પહોંચતાં જ મરત્રાણ(? સુલતાન) રાજાએ ગૈરવ પૂર્વક બોલાવી સમરાશાહનાં દર્શન કર્યા. રાજા આગળ વિવિધ ભેટણ મૂકી નમન કરતા સમર તરફ રાજાએ ઉત્કંઠાપૂર્વક જોયું. સંતુષ્ટ થયેલા સુલતાને સમરને સ્વયં પ્રસાદ આપવા પૂર્વક સર્વ દેશના વ્યવહારિયામાં મુખ્યતા આપી. ત્યાં રહેતાં સ્વામી(પાતશાહ )થી અપાતા નવા નવા પ્રસાદેથી પ્રસન્ન થતા સમરને કેટલાક સમય ત્યાં વીત્યે. દાનવીર સમર ગયાને એક વાર ઘાવ ( કવિત્ત) કહેતાં બક્ષીસમાં હજાર ટંક આપ્યા હતા. કુતબદીનની રાજ્યલક્ષ્મીના તિલકરૂપ ગ્યાસુદીન પાતશાહ થયે. તે સમયે તેણે અતિ પ્રકથી સમરાગ્યાસુદીન અને સમ * શાહનું ગારવ સન્માન કરી ખાનની જેમ એરાશાહ, ( સમાશાહ)ને પુત્ર તરીકે સ્વીકાર્યો. બુદ્ધિશાલી સમરે સુલતાનના બંદી તરીકે બંધાયેલ પાંડદેશના સ્વામી વીરવલ્લ( બીરબલ) નામના રાજાને બાદશાહ પાસેથી મુક્ત કરાવી પુનઃ તેને પોતાના દેશમાં સ્થપાવી રાજ સંસ્થાપનાચાર્યતા ઉપાર્જન કરી હતી. પાતશાહના ફરમાનથી ધર્મવીર સમરે જિનેશ્વરે જન્મભૂમિ મથુરા અને હસ્તિનાપુરમાં સંઘપતિ થઈ ઘણુ સંઘપુરુષ અને જિનપ્રભસૂસિાથે તીર્થયાત્રા કરી હતી. ત્યાર પછી સમરાશાહ તિલંગદેશમાં ગ્યાસુદીનના પુત્ર ઉલ ખાનના આશ્રિત થયા હતા. ખાને પણ સમઉલખાન અને સ- રને વિશ્વાસપાત્ર પિતાના ભાઈ તરીકે સ્વીકાર્યો મરાશાહ, તિલંગ - સપાત્ર પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યો શનું આધિપત્ય હતું અને સમરને તિલંગદેશને સ્વામી () બનાવ્યું હતું. ત્યાં તુકથી બદી તરીકે પકડાયેલ ૧૧૦૦૦૦૦ અગીઆર લાખ મનુને સમરાશાહે ૧ જિનપ્રભસૂરિના સંક્ષિપ્ત પરિચય માટે જેસલમેરમાં. મુચિ પુ. ૫૮ Page #487 -------------------------------------------------------------------------- ________________ પારાસાર (૧૬૪) મૂકાવ્યા હતા. તથા અનેક રાજા, રાણાઓને અને વ્યવહારિને પણ અનેકવાર ઉપકાર કર્યા હતા. સમરાશાહે સર્વ દેશમાંથી લાવી શ્રાવકના કુટુંબને તિલંગદેશમાં સ્થાપી ઉરંગલપુરમાં જિનાલયે કરાવી જિનશાસનનું સામ્રાજ્ય એકછત્ર કરાવ્યું હતું. તિલંગદેશનું આધિપત્ય પામી પરનારીસોદર સર્વોપકારસારી સમરશાહે પિતાના પૂર્વજોને લીપાવ્યા હતા. જન્મથી માંડી પ્રતિદિવસ ઉદય પામતા ભાગ્યવાળા સમર જિનશાસનમાં ચક્રવતી જેવા થયા. વિશ્વપ્રેમ કરનાર સમર કેના ચિત્તમાં સ્થાન મેળવ્યું ન હતું ? નીતિપૂર્વક તિલંગદેશનું રક્ષણ કરતા સમરે રામચંદ્રનું આચરણ કર્યું હતું, પાત્રમાં અસાધારણ દાન આપતાં કર્ણનું અને એનું રક્ષણ કરતાં મેઘનું અનુકરણ કર્યું હતું. ભારતેશ્વર-પ્રતિનિધિ સમરાશાહની સ્તુતિ કોણ કરી શકે ? આ પૃથ્વી પર કલિમાં પણ કૃતસગને અવતાર કરી વર્ગમાં તેમ કરવાની ઈચ્છાથી સમરાશાહ સ્વર્ગે ગયા. સમરશાહનો સ્વર્ગ જે ભરતેશ્વર વિગેરે શત્રુંજયના હવાવાસ, રક થયા, તે સુષમ-શુભ સમયમાં થયા તેમજ તેઓ રાજરાજેશ્વર હતા; જિતુ આ વિષમ કાલમાં વણિક શ્રેષ્ઠ આ સમરાશાહે પણ અદ્દભુત કૃત્ય કર્યા તેથી વર્ણનીય આ શાહ કોની સમાન કહી શકાય ? વિમલાચલમંડન આદિજિનના ઉદ્ધારકારક આ ફેસલાહન આ તે પ્રમાણે કાંઇક ચરિત કુતુકથી નિવેદિત કી પ્રબંધરચના પૂર્ણાહુતિ. * " છે. શ્રોપુંડરિકગિરિના મુકુટ તીર્થનાથની સંસ્થાપના વિધિવિધાનના સૂત્રધાર શ્રીસિદ્ધસૂરિ ગુરુચકવતી થયા, તેમના શિષ્ય ગુરુકક્કસૂરિએ આ ચરિત વિસ્તાર્યું છે, કંજરેટપુરમાં રહીને શ્રીકષ્ક્રસૂરિએ સં. ૧૩] ૧૩મા વર્ષે આ Page #488 -------------------------------------------------------------------------- ________________ (૧૫) સંધપતિ સમરસિ , પ્રબંધ જ છે. આત્મહિતાર્થી મુનિકલશ સાધુએ આ ગ્રંથમાં લખવાને ઉદ્યમ કરવાથી સતત સહાય કરેલ છે. ઘણા ખેદને વિષય છે કે–સમરાશાહે સ્થાપેલ આદીશ્વરના બિંબને પણ કલમે દુષ્ટ સ્વેચ્છાએ ખંડિત કર્યું હતું તેથી વિ. સં. ૧૫૮૭ માં કર્માશા તીર્ણોદ્ધાર કરાવી વિદ્યામંડનસૂરિદ્વાર આદીશ્વર પ્રભુની મૂતિની પ્રતિષ્ઠા કરાવી હતી. (એ સંબંધી વિસ્તૃત વૃત્તાન્ત માટે પં વિવેકબીર વણિ-વિરચિત, શ્રીયુત સાક્ષર જિનવિ જ્યજી સંપાદિત, આત્માનદસભા ભાવનગરદ્વારા પ્રકાશિત શત્રુજ્ય તીર્થોદ્ધારાબંધ જુઓ.) એતિહાસિક પ્રમાણે દેયલશાહે કરાવેલ ઉદ્ધારનાં અવશિષ્ટ મરણચિન્હ તરીકે પ્રામાણિક તત્કાલીન ત્રણ લેખે શત્રુંજયની મોટી ટુંકમાંથી મળી આવ્યા છે, જે પ્રાચીન ગૂર્જરકાવ્યસંગ્રહ સદ્દગત સાક્ષર ચીમનલાલ દલાલદ્વારા સંપાદિત અને ગા. એ. સિરીઝદ્વારા પ્રકાશિત) ના પરિશિષ્ટમાં પ્રકાશિત થયા છે. તેમાં એક કુલદેવી સચ્ચિકા દેવીની મૂર્તિપર, બીજો સપત્નીક સં. અસાધર (સં. દેસલના મોટાભાઈની મૂર્તિ પર અને ત્રીજે જેનેની કૃતજ્ઞતા દર્શાવતે રાણા મહીપાલદેવ (આરાસણખાણના સ્વામી વિનામૂલ્ય પ્રભુમૂર્તિાલ વિતરણ કરનાર)ની મૂતિપર છે. તે આ પ્રમાણે - ॥ संवत् १३७१ वर्षे माहसुदि १४ सोमे श्रमिदूकेशवंशे वेसटगोत्रीयसा० सलषणपुत्रसा० आजडतनयसागोसलभार्यागुणमतीकुक्षिसम्भवेन संघपतिआसाधरानुजेन सा• लूणसीहाग्रजेन संघपतिसाधुश्रीदेसलेन पुत्रसा० सहजपाल सा० साहणपाल सा० सामंत सा० समर सा० सांगणप्रमुखकुटुंबसमुदायोपतेन निजकुलदेवीश्रीसधिकामूर्तिः कारिता । यावद् व्योम्नि चन्द्राकौं यावन्मेरुर्महीतले । तावत् સિનિ ર્તિ .... Page #489 -------------------------------------------------------------------------- ________________ સુસવાર ( १९६) ( २ ) श्रीमदूकेशवंशे बेसटगोत्रे सा० संवत् १३७१ वर्षे माहसुदि १४ सोमे सलषणपुत्रसा० आजडतनयसा० गोसलभार्या गुणमती कुक्षिममुत्पन्नेन संघपतिसा० आसाधरानुजेन सा० लणसीहाप्रजेन संघपतिसाधुश्रीदेसलेन सा० सहजपाल सा० साहणपाल सा० सामंत सा० समरसीह सा० सांगण सा० सोमप्रभृतिकुटुंबसमुदायोपेतेन वृद्धभ्रातृसंघपति आसाधरमूर्तिः श्रेष्ठिमा ढलपुत्रीसंघ० रत्नश्रीमूर्तिसमन्त्रिता कारिता || आसाघर: कल्पतरु........ युगादिदेवं प्रणमति ॥ ( ३ ) संवत् १३७१ वर्षे माहसुदि १४ सोमे ..... राणक श्रीमहीपालदेवमूर्तिः संघपतिश्री देसलेन कारिता श्रीयुगादिदेवचैत्ये ॥ આ ત્રણ લેખા સિવાય સમાશાહના સ્વર્ગવાસ પછી વિ. સ ૧૪૧૪ માં સમરાશાહની તેમની ધર્મપત્ની સાથેની એક મૂર્તિ કે જે સાલિગ અને સજનસિù ( સમાશાહના પુત્રોએ કરાવેલી અને સૂરિ ( વિ.સ. ૧૩૯૩ માં નાભિનદનાદ્વાર પ્રમધકાર ) ના શિષ્ય દેવશુસરિથી પ્રતિષ્ઠિત થયેલી ત્યાં જ જોવામાં આવે ७. भेना म मा प्रभाणे छे संवत् १४१४ वर्षे वैशाखसुदि १० गुरौ संघपतिदे सलसुतसा • समरासमर श्रीयुग्मं सा० सालिगसा० सज्जनसिंहाभ्यां कारितं प्रतिष्ठितं श्रीकक्कसूरिशिष्यैः श्रीदेवगुप्तसूरिभिः || शुभं भवतु सिद्धसूरि. વિ. સ. ૧૩૭૧ માં શત્રુંજયના મૂલનાયક આદીશ્વરની મૂર્તિની પ્રતિષ્ઠા કરનાર ઉપકેશગચ્છના સિદ્ધસૂરિએ વિ. સ. ૧૩૫૬ માં તથા ૧૩૭૩ માં પ્રતિષ્ઠિત કરેલ શાંતિનાથમિ. અનુ મે 'ખ'ભાત Page #490 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૭) અપાત સમય ખારવાડા તે ભનપાર્શ્વ જિનાલયમાં અને વડાદરા પીપળાશેરીમાં ચિંતામણિપાર્શ્વનાથ મંદિરમાં વિદ્યમાન છે. ( આ બુદ્ધિસાગર સૂરિસ’ગૃહીત જૈનપ્રતિમાલેખસંગ્રહ ભા. ૨, લે. ૧૦૪૪, ૧૬૬) ઉપકૈશગચ્છના કક્કસૂરિએ વિ. સ'. ૧૩૧(? ૯ )૫માં પ્રતિષ્ઠિત કરેલ સિદ્ધસૂરિની મૂર્તિ પાલણપુર જિનમદિરમાં વિદ્યમાન છે. ( જ્ર સાક્ષર જિનવિજયજી સપાદિત પ્રાચીનજૈનલેખા ગ્રહ શા, ૨, લે, ૫૫૩)એ ઉપયુક્ત સિદ્ધસૂરિની હાવાનું અનુમાન છે. કક્કસૂરિ. વિ. સ. ૧૩૯૩ માં ઉપર્યુક્ત નાભિનદનાદ્વાર પ્રમધ રચનાર કક્કસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ પ્રતિમાઓ— વિ. સં. ૧૩૭૮ માં પ્રતિષ્ઠા કરેલ આદિનાથમિબ આભૂગિરિ પર વિમલવસહી ' માં વિધાન છે. ( જુએ (જનવિ. લૈ. સ. ભા.૨, લે. ૨૦૬ ) : વિ. સ. ૧૩૭૯ માં પ્રતિષ્ઠિત ચતુર્વિતિપટ્ટ પાટણમાં નાસાના પાડામાં શ્રીશાંતિનાથજીના દેહરામાં વિદ્યમાન છે. ( જુઓ બુદ્ધિસા॰ લે. સ, ભા. ૧, à. ૩૧૨ ) વિ. સં. ૧૩૮૦ માં પ્રતિષ્ઠિત ફૈસલશાહના કુટુંબે કરાવેલ ચતુર્વિતિપટ્ટ ખ’ભાત ચ'તામણિપાર્શ્વનાથ મંદિરમાં વિદ્યમાન છે. ( જુએ બુદ્ધિ॰ લે. ભા, ૨, લે. ૫૩૧ ) વિ. સ. ૧૩૮૦ માં પ્રતિષ્ઠિત શાંતિનાથખિમપેથાપુરના ખાવનજિનાલયમાં અસ્તિત્વ ધરાવે છે. ( જીભે બુદ્ધિ ભા. ૨, લે. હ૧૧૭૦૬ પુનરાવૃત્તિ છે. ) વિ. સ’, ૧૩૮૭ માં પ્રતિષ્ઠિત અજિતનાથબ વડાદરામાં જાનીશેરીના ચદ્રપ્રભજિનાલયમાં છે. ( બુદ્ધિ હૈ. ભા. ર, લે. ૧૪૩ ) વિ. સં. ૧૪૦૦ માં પ્રતિષ્ઠિત ફૈસલશાહના પુત્ર સહેજપાલની ભાર્યાં નયણદેવીએ કરાવેલ સમવસરણુ ખભાત, ખારવાડામાં સીઅધરસ્વામિજિનાલયમાં છે. ( બુદ્ધિ ભા. ૨, à, ૧૦૭૬ ) Page #491 -------------------------------------------------------------------------- ________________ સાર (૧૮) વિ. સં. ૧૪૦૧ માં પ્રતિષ્ઠિત શાંતિનાથબિંબ બાતરા (મારવાડ માં શીતલનાથ મંદિરમાં છે. ( જુઓ પૂરણચંદજી નાહરને લેખસંગ્રહ લે. ૭૨૯ ) વિ. સં. ૧૪૦૫ માં પ્રતિષ્ઠિત ઋષભજિનબિંબ જયપુરના વેપારી પાસે છે. (૫. નાહર લે. ૪૦૦ ) દેવગુપ્તસૂરિ. પ્રસ્તુત કસૂરિના શિષ્ય દેવગુણસૂરિએ વિ. સં. ૧૪૧૪, ૧૪રર, ૧૪૩, ૧૪૩, ૧૪૫૨, ૧૪૬૮ અને ૧૪૭૧ માં પ્રતિષ્ઠિત કરેલી જેનમૂતિ જાણવા-જોવામાં આવી છે. તેમાંથી સં. ૧૪૧૪ને લેખ ઉપર દર્શાવ્યું છે. સં. ૧૪૩ર માં પ્રતિષ્ઠિત આદિનાથબિંબ પ્રસ્તુત સમરસિંહના પુત્ર ડુંગરસિંહની ભાર્યા ફૂલહદેવીએ સુ. સમરસિંહના શ્રેય માટે કરાવ્યું હતું. બુદ્ધિ, ભા. ૨, લે. ૬૩૫) વિ. સં. ૧૪૫૨માં પ્રતિષ્ઠિત સંઘે કરાવેલી ઉપયુકત કસૂરિની મતિ પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાં છે. ( જિનવિ. ભા. ૨, લે. ૫૧૬ ) વિ. સં. ૧૪૬૮ માં પ્રતિષ્ઠિત આદિનાથ પ્રમુખ ચતુર્વિશતિ ૫ટ્ટ પ્રસ્તુત સમરસિંહના પુત્ર સજનસિંહના પુત્ર સગરે પિતાના માત-પિતાના શ્રેય માટે કરાવ્યો હતો. તે ખંભાતમાં ચિંતામણિ પાશ્વનાથમંદિરમાં વિદ્યમાન છે.( જુઓ બુદ્ધિ ભા. ૨. લે. પ૬૦) ભિન્ન ભિન્ન ગચ્છા આચાર્યો. વિ. સં. ૧૩૭૧માં શત્રુંજય તીર્થોદ્ધારયાત્રા-પ્રતિષ્ઠા પ્રસંગમાં દેસલશાહના સંધમાં એકત્ર પધારેલા ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્ય કે જેમનાં નામે પ્રબંધકાર કક્કસૂરિએ દર્શાવેલાં ઉપર( પૃ. ૧૩૩-૩૪)માં સૂચવ્યાં છે. તેમાંથી– પાસડ પાશ્વદર કે સૂરિ સમરસિંહરાસ ” ના રચનાર નિતિગ૭ના અંગ( આમ ) દેવસૂરિની પ્રતિષ્ઠિત મૂર્તિ વિગેરેના લેખે હજુ જાણવામાં Page #492 -------------------------------------------------------------------------- ________________ (૧૬૯) સંપતિ સમરસિંહ, આવ્યા નથી, પરંતુ તેમના ગુરુ પાસડસૂરિએ વિ. સં. ૧૩૩૦ માં પ્રતિષ્ઠિત આદિનાથબિંબ વીજાપુરમાં પદ્માવતીના દેહરામાં વિદ્યમાન છે. (વીજાપુર વૃત્તાન્ત તથા બુદ્ધિવ ભાગ ૧, ૩, ૪૧૬). | નિવૃત્તિગચ્છના આ જ પાસડ( સં. પાર્શ્વદત્ત )સૂરિએ વિ. સં. ૧૩૮(૪)૯ માં પ્રતિષ્ઠિત પદ્મપ્રભબિંબ વડોદરામાં મનમેહનપાર્શ્વનાથ મંદિરમાં વિદ્યમાન છે. તેને ઉલ્લેખ બુદ્ધિભા. ૨, લે. ૮૧ માં પ્રકટ કરવામાં આવેલ છે. ) વિનયચંદ્રસૂરિ. વિ. સં. ૧૩૭૩ માં શુભચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી સૈદ્ધાંતિક વિનયચંદ્રસૂરિની મૂર્તિ પાટણમાં વાસુપૂજિનમંદિરમાં વિદ્યમાન છે. ( જિનવિ ભા. ૨, લે. પ૨૮) પદ્મચંદ્રસૂરિ. બ્રહગચ્છના પદ્મચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૫૬ માં પ્રતિષ્ઠિત પાશ્વનાથબિંબ ખંભાતમાં ચેસીની પિળમાં ચિંતામણિ પાર્શ્વજિનાલયમાં વિદ્યમાન છે. (બુદ્ધિ. ભા. ૨, લે. ૮૦૩) પ્રબંધકારે દેવસૂરિગચ્છના પદમચંદ્રસૂરિ જણાવ્યા છે, તે કદાચ આ જ આચાર્ય હશે. સુમતિસૂરિ. સડેરગચ્છના સુમતિસૂરિએ વિ. સં. ૧૭૫૦ માં પ્રતિષ્ઠિત કરેલ અજિતનાથ બિંબ દિલ્લીમાં લાલા હજારીમલજીના ઘરદેરાસરમાં છે. તથા વિ. સં. ૧૩૩૯ માં પ્રતિષ્ઠિત બિંબ બનારસ રામઘાટ પર આવેલ “કુશલાકા બડા મંદિર નામથી ઓળખાતા મંદિરમાં વિદ્યમાન છે. (પૂ. નાહર લે. ૧૧૯, ૧૫). વરસૂરે. ભાવડાગચ્છના વીરસૂરિએ વિ. સં. ૧૩૬૩ માં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથબિંબ વડોદરામાં દાદા પાર્શ્વનાથના દેહરામાં છે. (બુદ્ધિ ભા. ૨, લે. ૧૩૨) રર. Page #493 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૦ ) સ દેવિ થારાપદ્રગચ્છના શાંતિરિના શિષ્ય આ સર્વદેવસૂરિએ વિ સં. ૧૩૫૬ માં પ્રતિષ્ઠિત કરેલ સુપાર્શ્વનાથખખવીરમગામમાં અજિતનાથમદિરમાં વિદ્યમાન છે. ( બુદ્ધિ ભાગ. ૧, લે. ૧૪૯૩), સિદ્ધસેનસૂરિ. રાસાય નાણુકીયગચ્છના સિદ્ધસેનસૂરિએ વિ. સ. ૧૩૧( ? ૭ )૩ માં પ્રતિષ્ઠિત શાંતિનાથબિઅ દરાપરા જિનમદિરમાં છે. ( બુદ્ધિ, ભા. ૨, ૩. ૨૫) જગ જગત્ )સૂરિ, બ્રહ્માણુગચ્છના જગ(ક)સૂરિએ વિ. સ. ૧૬૩૦ માં પ્રતિષ્ઠિત કરેલ ખિ બે સલખણુપુર, સપ્તેશ્વર અને પાટણના જિનમ'ક્રિ રામાં છે. (જિનવિ, ભા. ૨, લે. ૪૭૦, ૪૮૦, ૪૯૦, ૪૯૭, ૧૧૮, ૫૧૯ ) તથા વિ. સં. ૧૩૪૯ માં પ્રતિષ્ઠિત નેમિનાથ.. અને પ. રત્નની મૂર્તિ સલખણપુર અને પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ મદિરમાં વિદ્યમાન છે. (જિનવિ॰ ભા ૨, લે, ૪૭૩, ૫૦૯ ) વિ. સ. ૧૩૮૨ માં પ્રતિષ્ઠિત શાંતિનાથમિત્ર ખંભાતમાં નવપલવ પાર્શ્વ જિનાલયમાં છે. (બુધ્ધિ ભ।. ૨, લે. ૧૦૯૩) આ ૪જગસૂરિને પ્રમધકારે જગત્પૂર એવા નામથી એળખાવ્યા જણાય છે. O ફૈસલશાહ અને સમરાશાહના પરિવારમાં થયેલા તેમના વશો વિક્રમના સેાળમા સૈકાના ઉત્તરાર્ધમાં પણ વિદ્યમાન હતા, એમ મળી આવતા લેખા ઉપરથી સિદ્ધ થાય છે. વિશેષ ગવેષશા કરવાથી અન્ય ઇતિહાસ પણ મળી શકે, પરંતુ અધિક વિસ્તૃત થવાના ભયથી અહિજ વિરમીશું. કલ્યાણસાગરસૂરિ (રાસ ૩૨, પૃ. ૨૫૪ થી ૭૬૪ ) .. મારવાડમાં શ્રાપુર નગરના નિવાસી એસવાલ સા. સામલજી સાલ કી(ગાત્રે)ને ત્યાં તેની ભાર્યા. સાભાગદે બે પુત્રાને જન્મ આપ્યા હતા. રાજવિધ થવાથી શેઠ પરલાક ગયા એમ ાસકાર Page #494 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧). કલ્યાણસાગર સૂરિ જણાવે છે. પછી બાલ પુત્રોને લઈ નિર્ભય સ્થાન વિલેકતી માતા રાજનગરી( અમદાવાદ)માં રહે છે. જિનયાત્રા કરતાં મહાવીરને દેહરે દર્શન વંદન કરી પાસેની પિસહશાલામાં સાગરગચ્છના લમીસાગરસૂરિની દેશના સાંભળી લઘુપુત્ર દીક્ષા લેવા માતા પાસે અનુમતિ માગી. છેવટ માતા સાથે બન્ને ભાઈઓએ વિ. સં. ૧૭૫૨ માં વૈશાખ સુ. ૧૦ ગુરુવારે દીક્ષા લીધી. મોટાભાઈનું નામ ક્ષીરસાગર અને લઘુભ્રાતાનું નામ પ્રમેદસાગર પ્રસિદ્ધ કરવામાં આવ્યું. શિક્ષા ગ્રહણ કરી, પેગ વહન કરી, વિનય વૈયાવચ્ચ કરતા આગમના જાણકાર થયા. પ્રમોદસાગર બુદ્ધિપ્રકાશ વધતાં લક્ષણ, કાવ્ય, તક, સાહિત્ય, અલંકાર, સામુદ્રિક, જોતિષ વિ. શાસ્ત્રમાં કુશલ થયા. વાદશક્તિ ધરાવતા, નવરસથી રાજાઓને રંજિત કરતા, કાવ્યપ્રબંધ રચતા હતા. પંડિતે તેમના પાય સેવતા હતા. વ્યા ખ્યાનમાં ચતુર થયા. તે વખતે ગુરુએ પંડિત પદવી દીધી, જગતમાં કીતિ વિસ્તરી. સેલ વરસની વયના સંયમી આ મુનિરાજ ભવિજનને પ્રતિબોધ આપતા, મેટા મેટા પણ તેમના પાય પ્રમતા હતા. ગુર્વા આ લક્ષ્મસાગરસૂરિ તપા(સાગર)ગરમાં થયેલ વૃદ્ધિસાગરસૂરિના પટ્ટધર હતા, કે જે વૃદ્ધિ .. ને નિર્વાણુરાસ આ જ લમીસા. યુરિની સત્તામાં છે. દીપસૈભાગ્યે ર હતો અને તે એતિહાસિક રાસસંગ્રહ ભા૩ માં સદ્ગત જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ દ્વારા સંશોધિત થઈ સાર, અતિહાસિક ઉપયોગી ટિપોિથી વિભૂષિત થઈ ભાવનગર ચશોવિજય જન ગ્રંથમાલા તરફથી પ્રકાશિત થયેલ છે. આ સંચયમાં પણ વૃદ્ધિસાગરસૂરિના ગુરુ રાજસાગરસૂરિને રાસ અને સાર પ્રકટ થયેલ છે. લક્ષ્મી સાગરસૂરિનું પૂર્વનામ નિધિસાગર હતું. એમનો જન્મ ખંભાતમાં વિ. સં. ૧૭૨૮ માં, દીક્ષા વડેદરામાં સં ૧૭૩૬ માં, આચાર્યપદ અહમ્મુદાવાદમાં(?) સં. ૧૭૪૫ માં અને સ્વર્ગવાસ સુરતમાં સ. ૧૭૮૮ માં થ. (વિશેષ માટે ઉર્યુંકત ગ્રંથ, તથા શ્રીયુત સાક્ષર મેહનલાલ દલીચંદ દેસાઈ દ્વારા સંપાદિત એતિહાસિક રાસમાળા ભા ૧, નિવેદન પૃ. ૨૦-૨૧ જાઓ). -લા, ભ. ગાંધી. Page #495 -------------------------------------------------------------------------- ________________ સમાર ( ૧૯૨ ) નારગી, તપ, જપ, સંયમ આદરતા પૃથ્વીતલમાં {વચરતા ગુરુ સાથે સૂરત આવ્યા. પંન્યાસજી પ્રમાદસાગરને સુધના આગ્રહથી ગુરુએ ઉપાધ્યાય ૫૩ આપ્યું. વ્યાખ્યાનાદિક કાર્યની પૂજ્યે અનુજ્ઞા આપી, સમુદાયનું પાલન કરતા ગહન જૈન ગ્રંથા ઉદ્યમે સભાળવા લાગ્યા. ગુરુ સાથે સિદ્ધાચલ, ગિરનાર, મખું, તાર’ગા, પંચાસરા, સપ્તેશ્વર, અંતરિક્ષ ઇત્યાદિ શ્રેષ્ઠ તીર્થીની યાત્રા કરી બહુ પરિવાર સાથે સૂરત આવ્યા. એ અવસરે શ્રીપૂછ્યજીએ વિ. સ. ૧૭૮૮ માં વિજયદશમી ગુરુવારે સઘે કરેલા મહેાચ્છવ પૂર્ણાંક ઉપાધ્યાય પ્રમાદસાગરને આચાર્ય પદ આપી કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપ્યું, કલ્યાણસાગરસૂરિ સૂરતમાં ચામાસુ` પૂર્ણ કરી ગૂજરધરામાં વિચર્યાં. શિષ્યાને દીક્ષા દીધી, ચેાગ વહન કરાવ્યાં, શ્રુતદાન આપ્યું, ઉપધાન વહેવરાવ્યાં, અહુપ્રકારે માલ પહેરાવી, ઘણાં ખંબાની પ્રતિષ્ઠા કરી, ખાર તેા ઉચ્ચરાવ્યાં, અનેક શુભ કાર્યો કરાવ્યાં, કવિએ સૂારના અંગેપાંગનું રૂપ લાવણ્યાદિનું સારૂં વર્ણન કર્યું છે. પૃથ્વીતલમાં વિચરતા બહુ પદરવાર સાથે સૂરિ અમદાવાદમાં પધાર્યા, વિ. સં. ૧૮૦૮ માં વિજયદશમીને ગુરુવારે પેાતાના શિષ્યને સુરિપદ આપી પુણ્યસાગરસૂરિ નામ સ્થાપ્યું, એવામાં સૂરતના સધ સિદ્ધાચલની યાત્રા કરી અમદાવાદમાં આવ્યેા. ગુરુએ સંધની વીનતી સ્વીકારી સુરત તરફ વિહાર કર્યાં. માર્ગોમાં ગામા ગામ આઇરમાન પામતા સામૈયાથી સન્માન કરાતા સૂર સૂરત શહેરમાં પધાર્યા. સ ંધે મહાચ્છવ કર્યાં. વૃદ્ધાવસ્થામાં દેહ અતિ ક્ષીણ થતાં અવસર જોઇ સૂરિ ધ્યાનસમાધિમાં લીન થયા. શિષ્યવળને તથા પૂર્વ પરિચિત સર્વને ગુરુએ અંતિમ શિક્ષા આપી કે-“દુર્લભ માનવજીવ, આ કુલ અને શ્રતના એષ પામી તેને અલગુમાવશે નહિ. વિષય-કષાયના તાપથી ગુણ-દાહ કરશેા નહિ. પતિ આગમ વીસરશે! નહિ. વ્રતમાં ઉત્સાહ રાખો, સમાચારી. આરાધજો. મહુશ્રુતના પાય સેવો, લેશ-કદાગ્રહ વારજ્યા, મન માયારહિત રાખજ્ગ્યા, લેકમાં અષિક પ્રતિષ્ઠા થતાં લગારે ગવ કરશે નહિ. જ્ઞાનની વિરાધના Page #496 -------------------------------------------------------------------------- ________________ (૧૭૩) ૫. હેમચંદ્રમણિ વારજે. ગચ્છ સમારી રાખજે, અહે સ્વર્ગે પહોંચ્યા પછી આકરે ખેદ ધરશે નહિ. અમહે જેને પાટે સ્થાપ્યા છે, તેથી ઉમેદ પર. તમ્હારી સાથે જે કંઈ વિપરીત કર્યું હોય, તે મહારૂં દુષ્કૃત્ય મિથ્યા થાઓ. ક્ષીરસાગરને દુહવશે નહિ એ કથનનું રહસ્ય છે.” એમ કહી અણસણું કર્યું, વચચ્ચાર બંધ કર્યો. શુભ ધ્યાનમાં લીન થયા. યોગ સમારી રાખ્યા. વિ. સં. ૧૮૧૧ માં જેઠ વ. ૨ કલ્યાણસાગરસૂરિ સ્વર્ગે પધાર્યા. પં. ક્ષીરસાગરજી ઘણું દિલગીર થયા અતિ વિલાપ કર્યો. પરિવારે શાંત કર્યો. સુજાણ શ્રાવકેએ સંસ્કારની સામગ્રી સજજ કરી, નવરંગી માંડવી રચી સોવને શણગારી પૂજ્યનું શરીર પધરાવ્યું. મનમાં ખેદ માતો ન હતો. સોવન–લ ઉછાલતા શુભ ભૂમિએ લઈ ગયા. સંસ્કાર કરી પાછા વલ્યા. દેવવંદન અવસરે બહુ અખ્યાણાં આવ્યાં. મેહનિવારક ગુરુની દેશના સાંભળી ગુરુગુણગણુને સંભારતા સર્વ સ્વસ્થાને પહોંચ્યા. ૧૦ વર્ષ કુમારાવસ્થામાં, ૫ વર્ષ મુનિપદમાં, ૩ વર્ષ પંડિત પદમાં, ૨૪ વર્ષ ઉપાધ્યાય ૫ણામાં, ૨૪ વર્ષ ગચ્છાધિપતિત્વમાંકુલ ૬૭ વર્ષનું આયુષ્ય સૂરિજીએ પાડ્યું. હાર-વિહારમાં ઘણું દ્રવ્ય ખચી ગુરુજીની પાદુકા સ્થાપી. કલ્યાણસાગરસૂરિની પાટે જયવંતા પુયસાગર સૂરિના સમથમાં વિ. સં. ૧૮૧૭ માં ફા. વ. ૫. બુધવારે પંન્યાસજી સીરસાગર (કલ્યાણસાગરજીના વૃદ્ધ સહેદર અને સતીä)ના શિષ્ય માણિક્યસાગરે ગુગુણગીતરૂપ આ રાસ રમે છે. ૫. હેમચંદ્રગણિ. ( રાસ ૩૩, પૃ. ૨૬૫થી ૨૮૪). માલવાદેશમાં દિલ્લીશ્વરના રાજ્યસમયમાં ઉજજેણીની સમીપ આવેલ સુદર્શનપુરમાં જીવનનંદ બ્રાહ્મણની સ્ત્રી જીવાંબાઈએ એક ૧ આ પુણસાગરસૂરિના ઉપદેશથી રાધનપુરમાં શાંતિનાથ મંદિર કરાવવામાં આવ્યું છે. આ સૂરિએ વિ. સં. ૧૮૩૮ માં સેથી વધારે પ્રતિષ્ઠિત કરેલી જૈન મૂર્તિ અને ગુરુ પાદુકાઓ પણ એ જ મંદિરમાં સ્થાપેલી છે. એ મંદિરની પ્રશસ્તિ તેમના શિષ્ય અમૃતસાગરે રચેલી ત્યાં જ શિલામાં કોતરેલી છે. (લેખ માટે જૂઓ જિનવિ. ભા. ૨, લે. ૪૬૮ ) -લા. ભ, ગાળી, Page #497 -------------------------------------------------------------------------- ________________ ાસચાર ( ૧૪ ) રાત્રે સિંહનું સ્વપ્ન જોઇ પતિને સ્વપ્ન-ફલ પૂછ્યુ' જીવનન ંદે શુભ પુત્રપ્રાપ્તિ સૂચવી. અનુક્રમે પુત્રરત્ન પ્રાપ્ત થતાં માત-પિતાએ હંમરાજ નામ રાખ્યું. ખાલયમાં ખુ ધિપ્રકાશ થતાં અભ્યાસ કરતાં એક દિવસ મુનિરાજનાં દન થતાં હેમરાજે મુર્ખાનને વંદન કર્યું. મન સર્ચમ તરફ આકર્ષાતાં તે ખાને તાતની અનુમતિ માગી. પિતાએ પુત્રને દૃઢ દીક્ષાભિલાષ જાણી સુદર્શનપુરમાં પધારેલા પન્યાસ સુદરચ પાસે આવી પુત્રેભિક્ષા આપી. હેમરાજ કુમાર ગુરુ પાસે રહી આનંદ પૂર્વક ભણવાનો ઉદ્યમ કરવા લાગ્યા. ગુરુએ શુભ લગ્ન સંયમ આપ્યા, આલસ દૂર કરી વિધિપૂર્ણાંક વિહાર કરવા લાગ્યા. માંડલિયાઞ--વહન કરતાં વડી દીક્ષા થઇ. ભગવતીસૂત્રને ષટ્ માસને વેગ--વહન કર્યા ત્યારે ગચ્છનાયકે પતિપદ આપ્યું. મહીમડલમાં વિાર કરતા અનુક્રમે માલવદેશમાં ઉજેણીમાં ચામાસું કર્યું. ત્યાંથી દક્ષિણદેશમાં ખાનપુરમાં આનંદે આવ્યા. ગુરુ કાલધમ પામતાં વૈરાગ્ય આવતાં કપડાં કાથી કર્યાં. સર્પ મમતાભાવ ટાલ્યા, પરિગ્રહ-ત્યાગ કોં. તેઓ ખાર પ્રકારના તપ તપતા, જ્ઞાનીના વિનય-વૈયાવચ્ચ કરતા, આગમ-સ્વાધ્યાય કરતા, શુકલધ્યાન ધ્યાતા, ઉપસગેû સહન કરતાં, પચ મહાવ્રત પાલતા, સુમતિ-ગુપ્તિ શુદ્ધ સાચવતાં, છકાયજીવનું હિત ધરતા, ચાર વિકથા પરિહરી, આત્મ-ધ્યાન ધરી નિત્ય સવરભાવે રહેતા હતા. સમતા રસમાં આનંદ માનતા હતા. હેમચંદ્ર મુનીશ્વર દેશ વિદેશ વિચરવા લાગ્યા. સત્તર ભેઠે શુદ્ધ સચમ પાલતા હતા, પાંચ પ્રમાદને પરિહરી, ચાર ત્રિકથાથી મન વાળી, નવ વાડીની વિધિ સાચવી અખંડ શીલ પાલતા હતા. પચ્ચીસ ક્રિયાઓને ટાલવા ઉદ્યમ કરતા, ઉપશમરસભડાર હેમચદ્રમુનિ સ પ્રકારના શુદ્ધ સાધુધમ સાચવતા હતા. જિનાજ્ઞા સદા મનમાં ધારી, સહેજ શુધ્ધ આચારી થઇ નિશ્ચયય અગ વિચારી, ત્રણ (શલ્ય દૂર નિવારી, ત્રણ ગારવ દૂર કરી, ત્રણ વિરાધના ટાલી, જ્ઞાન,) દર્શન, ચારિત્ર પાહતાં તેઓએ કર્યાં. આત્મા ઉજ્જવલ Page #498 -------------------------------------------------------------------------- ________________ (૧૭૫) પં. હેમચંદ્ર માણ રતાથી બાવીશે પરિસહે સહા, આત્મહિત સાધવા યત્ન કર્યો. નવપદ મંત્રને જાપ જપતાં નિરંતર મન આનંદમાં રાખતા, પરનિંદાને પરિહરી બાર ભાવને ભાવતા હતા. અબ્દ, સાવનગિરિ, શત્રુંજય, ગિરનાર સમેતશિખર, રાણકપુર, સંખેસર, અજાહર, મગસી, ઋષભનાથ (કેસરીઆઇ), અવંતી, અંતરિક્ષ ઈત્યાદિ તીર્થ સ્થલેમાં જાત્રા કરી ભાવપૂર્વક પ્રભુને ભેટ્યા. દેશ, નગર પુર પાટણમાં વિચરતા મુનિરાજે સૂરતમાં ચોમાસું કરી ઉત્તમ કાર્યો કર્યા. બર્ડાનપુર પધાર્યા, જેમાસું કર્યું, ઘણા પ્રાણીઓને પ્રતિબધ્ધા, ભવિજન ઉલ્લાસ પામ્યા. એમ વિહરતા હેમચંદ્રમુનિ વ )રગાબાદ આવ્યા. ત્યારે હર્ષિત થઈ ૮૪ ગચ્છના સર્વ શ્રાવકે આવતા હતા, ગર્વ મૂકી વંદન કરતા હતા, અમૃતવાણી સાંભળતા હતા. ધાર્મિક ક્રિયાઓ, સાહસ્મિવચ્છ થયાં. તપગચ્છની ભા વધી, જગતમાં જસ પસ, જૈનધર્મદીપાવ્યા. ઉનાલે આતાપના લઈ, શિયાળાની અતિ શી માં કાઉસગ્ગ કરતા, ઉઘાડે લે ધીરજ ધરી બને વખત પડિક્રમણ કરતા હતા. સવારે પાથરી નિદ્રા વિના લગાર પણ સુતા નહિ. એકાંતરે છડું, અઠ્ઠમ આરતા પારણામાં અલ્પ આહાર કરતા વિગને પરિહાર કરી સ્વાદરહિત ભજન કરતા, સર્વત્ર સમભાવ રાખતા હતા. આત્મરમણ કરતાં ઉચ્ચ પ્રકારે મુનિધર્મ પાળ્યે. શાહ લહમીદાસના પુત્ર વેરશાહે પિતાને ઘરે ચોમાસું પધ. શવ્યા. તેમના ઉપદેશથી પ્રભાવના, પૂજા આંગી, દાન, જીવદયા વિગેરે ધર્મકાર્યો થયાં. ધમ ધ્યાન, સાધુદર્શન, વ્યાખ્યાનશ્રવણ, પ્રતિમણાદિ ક્રિયાઓ થઈ હતી. આરંભ છે. ભવિજનો જ્ઞાનાભ્યાસ કરતા હતા અનેક ભવ્ય આત્માઓએ વિવિધ પ્રકારનાં વ્રત-પચ્ચ કખાણ કર્યા. ધર્મસાધનમાં તત્પર થઈ વિશેષ પ્રકારે દેવ-ગુરુની સ્તવના ભક્તિ કરી, ધનજીશાહના પુત્ર કાનજીશાહે વૈરાગ્ય થતાં પુત્રાદિની અનુમતિ લીધી, સર્વ સંઘને પુત્રની ભલામણ કરી. ચોમાસું પૂરું કરી સિધપુરમાં માસકલ્પ થતાં અનેક સ્વજનસજજનેને બેલાવી મહેચ્છવપૂર્વક હેમચંદ્રમનિ પાસે કાન્હ છશાહે Page #499 -------------------------------------------------------------------------- ________________ રાસસાર (૧૭૬) શુભ મુહૂર્તે ચારિત્ર લીધું ઉત્તમચંદ નામ રાખવામાં આવ્યું. મહીમડલમાં વિચરતા ધર્મવૃદ્ધિ કરાવતા બન્ને મુનિવરે ફરી અવ(એ)રંગાબાદ પધાર્યા. વેગમપુરમાં ચેમાસું રહ્યા. છ માસ મન ધરી આષાઢ વ. ૧૩ ને દિવસે હેમચંદ્ર મુનીશ્વર મુખથી બેલ્યા ત્યારે જય જય શબ્દપૂર્વક શ્રાવકે એ ઓચ્છવ કર્યો, અનેક શુભકરણ કરી. દક્ષિણ દેશના વડા અધિપતિ નવાબ નિજામ અતિ આડંબરે ઝવેરશાહ સાથે આવ્યા અને હેમચંદ મુનિને વાંદ્યા. ઉત્તમ કામ થયાં. કુશલ ક્ષેમ પૂછ્યું. મારું પૂર્ણ થતાં ઝવેરશાહે પિતાને ત્યાં વિનંતી કરી પધરાવ્યા, ત્યાં પાંચ દિવસ રહી પત્થર પોલ, જસવં. તપુર, ચિકલઠાણે શ્રાવકેના અતિ આગ્રેહે વાસે રહી ત્યાંથી જ લગામ પધાર્યા. ત્યાં સુધી ઝવેરશાહ સાથે હતા. ત્યાંથી મુનિ જાણે પધાર્યા. “બાલબ્રહ્મચારી સંવેગી ઉપશમરસરાગી એ ઉત્તમ મુનીશ્વર છેડ દીવાલી છે ” એવા આશીર્વાદ પૂર્વક રાસ સમાપ્ત કર્યો છે, એથી હેમચંદ્રમુનિની વિદ્યમાનતામાં આ રાસ રચે જણાય છે. તપગચ્છાતિ વિક્ષેમ(ક્ષમા) સૂરિના પટ્ટધર વિજયયારિની વિદ્યમાનતામાં પં. વૃદ્ધિકુશલના શિષ્ય વલભકુશલે વિ. સ. ૧૭૯૩ ના મૃગ. શુ. રને જોમવારે ઝવેરશાહની પ્રેરણાથી આ રાસ રચ્યો છે. ૧ વિજયક્ષમાસૂરિનું આચાર્યપદ સં.૧૭૭૩ માં ઉદયપુરમાં મહારાણા સંગ્રામસિંહની અધ્યક્ષતામાં થયું હતું. એમનો જન્મ પાલી(મારવાડ માં અને સ્વર્ગવાસ દીવબંદરમાં વિ. સં. ૧૭૮ પમાં થયું હતું. એમની સ્તુતિરૂ૫ રણ સઝાયો ઐતિહાસિક સજઝાયમાલા ભા. ૧(સાક્ષર મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી દ્વારા સંધિત, ભાવનગર યશોવિજય જૈન ગ્રંથમાલા તરાથી પ્રકાશિત ) માં પ્રસિદ્ધ થયેલ છે વિ. આ પુસ્તકમાં પ્રકટ થયેલ વિજ્યરત્ન રાસ તથા સાર જુઓ. | વિજયધ્યાસારનું સૂરિપદ સં.૧૭૮૫ ઃ દીવબંદરમાં, વિશેષ વાસ સુરતમાં, અને સ્વર્ગવાસ સં. ૧૮૦૯ થાં થયો હતે. અજબસાગરજીએ રચેલી એમની એક સજઝાયે ઉ૫યું ઠત સજઝાયમાલામાં પ્રકટ થયેલ છે.–લા , ગાંધી. Page #500 -------------------------------------------------------------------------- ________________ (૧૭૭) કઠિનશબ્દકોશ. એ. આ. શબ્દ, અર્થ. અ. ઉઅર-ઉદર. અખ્યત-અક્ષત, ચોખા. ઉંણિ-આજ. અખલિય-અખલિત ઉમાહો-હાંસ. અખીઆણોનાલિએર, ચાખા વિ. ની | ઉત્કંઠિઉ-ઉત્કંઠિત. ભેટ કરવી તે. ઉબરા-ઉમરાવ. આછેરા-આશ્ચર્ય પ્રદ પ્રસંગ. ઉવએસ-ઉપદેશ. અસ્થિ-અસ્તિક છે. અણાહ–અનાથ. એકભગત-એક વખત જમવું તે. અણુણે-અડવાણે, ઉઘાડા-ખાલી પગે ચાલવું તે. એસિંકલ-ઓશીઆળા (ત્રણરહિત) અક્કમિ-અનુક્રમે. અનુ–પછી, અને. કંઠીર [ 4 ]--સિંહ. અબીહ-ભય ન પામે તેવો. કન-કન્યા અરદાસે-વિજ્ઞપ્તિ, અરજ. કપતરૂ-કપતર. અહટ-અરઘ. કલાવ- કલાપ, સમૂહ. અલજી-મનોરથ, ઈચ્છા. કવિયણન્કવિજન. અવયર?–અવતર્યો. કામકુંભ-ઈરછાઓને પૂર્ણ કરનાર. અવદાલ-ગુણ. કુરિછસરે કુક્ષિ-સરવરે. અવિહડ-અવિહત. કુંતલ-અંબોડે, અસરાલધારાબંધ કુયર-કુંવર. અહિઠાણ-અધિષ્ઠાન. કુલતિલુ-કુલતિલક. કેક-ચક્રવાક. ખ આણ-આરા. આય-આવક, ઉપજ, પેદાશ. ખેહ–બેદ. ખોલુ-છાપરું, ઈક-એક, બહ-આ, અહીં. ગયણ–ગગન. ગણુિં ગણિ-ગગનાંગણ Page #501 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) ગયવર–ગજવર. ગહગહિઆ--આનંદિત થયા. ઠઉડ-ઠેરઠેર, ઠેકાણે ગાહી-ગ્રહણ કરી. ગેહ-ગૃહ ભિ-બાળક. ગેહિણિ ગૃહિણ. ગેમરી-ઘુમટવાલી દેરડી. તણું તરૂતદનંતર. તવતપ, ત્યારે ઘરણી-ગૃહિણી. તમો ત્યારે, તે સમયે. ચ. તાય-તાત. ચઉસાલચારે બાજુ. તારાયણ-તારાગણું. ચરિઉ-ચરિત. તિયણિ-ત્રિભુવને. મરીય-ચરિત. તેઉ–અગ્નિ ચંદવયણું–ચંદ્રવદની તેય-તેજ ચાઉલિ-ચોખાચાકમચેલ-ધામધૂમ, થુણમ્યું –સ્તવીશું. ચા–પ્રસિદ્ધ થક-સમૂહ. સુવિહ-ચતુર્વિધ. ચૂં-તપાસો. ચૂયા-એક જાતને સગંધિક પદાર્થ | દદામા-નગારાં દાહિની-જમણું. છેહ-છેદ, વિયોગ. દિણયર-દિનકર દિણિંદ-સૂર્ય. જસવાઉ-યશવાદ દિવંગત-સ્વર્ગગત. જાયાનિં-પુત્રને દિવાયર-દિવાકર જિગુહર-જિનગૃહ. દુરિય-દુરિત પિએ–જીત્યો. દુલતિ-દોલત યણ-જોજન. દુહ-દુ:ખ. દેસણ-દેશના, ઉપદેશ. ગાણાનલિન્ડયાનરૂપ અગ્નિ. ઝાલહિ-ઉપાડવું, વહેવું. ધણિધનમાં. વિનિ. | ધરેવિ-ધરીને. Page #502 -------------------------------------------------------------------------- ________________ (૧૭૯) પ્રાણ-સ્તને. ધીંગડમલ-પાષાયેલ, ખખડધવજ. નિય જણણિ નિજજનની નિરવઘ-નિર્મલ, પાપરહિત. પઈવ-પ્રદીપ. પઉમિણિ મિની. પચુથાર-પ્રત્યુપકાર. પડેલ-પટલ, આચ્છાદન પડવડા-પ્રસિદ. પડિબેહ-પ્રતિબંધ. પર-પટણ, પ્રખ્યાત. પભણુ-ભણશ, પભણે-હે. પત્ત-પ્રાપ્ત થયે. પયડુ-પ્રકટ. પયાર–પ્રકાર પહર-પયોધર. પરસંસ-પ્રશંસા. પરસરિ-પાદરે. પરિ–રીત, પ્રમાણે. પલાય-દૂર થાય. પસાય-પ્રસાદ, અનુગ્રહ. પંડિયહ-પંડિતના પ્રવચન-શા. પહઈ-પાસે, પુણ્યસિલેકા-પુણ્યશ્લેક. પિણિપણ. પુનૂલચ્છીકલીહરૂ-પુણ્યલક્ષ્મી કેલી-ઘર ભત્તિ-ભક્તિ ભવિણ-ભવ્યજન, મુમુક્ષુ. ભાસન-પ્રકાશન, ભાંભણે-ઓવારણું ભીખ્યા-ભિક્ષા, ભૂરિ-બહુ, વધારે. ભેક દેડકો. મ. મઉરી-મયૂરી. માયણ-મદન. મચખંડણુ-મદખંડન. મહાવય-મહાવ્રત. મહિમાનિલો-મહિમાવાળે. મહિઅલિ-મહીતળે. મંડાણ-મંડન, શેભા. મંદરૂમેરૂ. મિચ્છત્તમૂલ-મિથ્યાત્વમૂળ મહતઉ.મહેતે. રઈ-તિ, ક્રીડા. ૨૮-હઠ, ૯હે રયણ-રત્ન. યણહ-રનના. યણાયર-રત્નાકર રેલિયાત-આનંદિત રાકાકુ-પૂર્ણિમાના ચંદ્રને. રેવ-રેવાનદી, લરિછ–લક્ષ્મી. લહ-લઘુ. Page #503 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) લહુઉ-લઘુ લહુવયિ-નાની ઉમરે લાહ-લાભ. લાહણિ–પ્રભાવના. વડ–વડું, મોટું. વડવખતી પ્રખ્યાત, મહટે. વણ-વન. વણરાઈ-વનરાજી. વયણ-વચન. વસુભંડાર-કુબેર ભંડાર વારૂ-ઉત્તમ. વન રૂપ, વર્ણ. વાહિની-નદી, સૈન્ય વિચિ-વચ્ચે. વિછોટુ વિગ વિજજાનિઅ-વિઘાનિજિત. વિહિ-વિધિ વિહ-વિધ, પ્રકાર, વિકાસ-વિષાદ. વિષિ-વિષય. વિહણ- વિધન. વિદવસે-વિદ્વાનો. વિરૂઉ વિપરીત. વિવાહલુ વિવાહ વિહિમગ્ર-વિધિમાર્ગના. સયણ–રવજન. સયલ-સકલ. સસધર-શશિધર. સંકાણ-શંક્તિ થયાં. સંઘાહિલઈ-સંઘાધિપતિ. સંતિકરણ-શાંતિકર. સાજન-સજજન, સ્વજનસાહમીરસ્વધર્મી સાવઘયોગ-પાપવાળે વ્યાપાર સામુદ્દ-સામુદ્રિક લક્ષણ સાય–શારદ. સામ-શ્યામ. સીય-સીતા. સુઅસાયર-મૃતસાગર સૂકડી-સુખડ, ચંદન. સુપરે-સારી રીતે. સુવિયખણ સુવિચક્ષણ. સુહર્તાિ-શુભદિને. સ્હવી-સધવા. સુધે-સારી રીતે. સૂચિંદુ-સુરીંક. સેજ-શમ્યા. સતી-સાથે. સેયંબર-વેતાંબર, સાચી-વિચાર કરી. સેહગાસરિ-સૈભાગ્યશ્રી. સહિ-શોભે. શરભ-અષ્ટાપદ પશુ. સ, સણાહુ- સનાથ. સદહેણા-શ્રદધા. હઉંસ-ઉત્કંઠા, હેશ. હુંણહાર-હેણહાર, ભાવિ, જે થ વાનું હોય તે. | હડિ-હેડ. Page #504 -------------------------------------------------------------------------- ________________