SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ સ-સાર ફરશાહે પિતાના મહેલમાં લઈ જઈ મંત્રીને ઘણું માન આપ્યું. આ મંત્રીએ જિનકુશલસૂરિની જાત્રા દેરાઉરમાં સ. ૧૫૮૨ માં કરી. ત્યાં સુઝુકાર મંડા. પણ હંમેશાં સ્વપ્ન આવતું કે ગડાલામાં તે કરાવ. ત્યાં જવાથી જાત્રા સિદ્ધ થશે. અહીંથી ગઠાલા તીર્થ થયું. આ મંત્રીને મરણ પછી રાજા જયેતસીએ તેના પુત્ર નગરાજને મંત્રી તરીકે સ્થાપે. (૧પ) નગરાજ–તેણે ગિરનારની યાત્રા કરી અને માર્ગમાં પ્રતિગામે લ્હાણી કરી, એક વખત માલદેવ રાજા જંગલીપુર ગામ લેવા સેના લઈ ચઢ આવ્યું. જ્યતસી રાજા મંત્રીને કહે કે ગમે તે મંત્રથી એવું કરે કે જેથી આપણું નામ-આબરૂ રહે. મંત્રીએ વિચાર્યું કે માલદેવ સબલ રાજા છે, તેથી તે સાથે નિર્બલ રાજા વિગ્રહ કરે તે અર્થ પૂર્ણ સરે તેમ નથી, માટે શેરસાહ સુરતાણ (સુલતાન) ની સેવા કરી તેની મદદ લેવી. આ વિચારથી નગરજ મંત્રીએ તે તેની પાસે જઈ હાથી ઘોડાની ભેટ આપી તેને સંતુષ્ટ કર્યો પાછળ યુવરાજ કલ્યાણને તથા સેનાને લઈ જયંતી માલ દેવ સામે ચડે અને પિતે રણમાં પડે. માલદેવ જયતસીનું મરણ જાણી જંગલદેશ લઈ પિતાને સ્થાને ગયે. ત્યાં તે નગરજે સેરશાહ સુરતાણની સેના સહિત આવી માલદેવની સેના સામે લડી પિતાની રજભૂમિ પાછી વાળી જીત મેળવી આવે. શેરસાહે કલ્યાણમલને ટીલે કરી ગાદીએ બેસાડયે અને મત્રી નગરાજ વિકાનેર મૂકી શાહ સાથે આવ્યે હવે લ્યાણનૃપ ખુશીથી રાજ્ય કરતે હતે. મંત્રીને શાહે પાછે મેકલ્ય, રસ્તામાં અજમેર આવતા તે મંત્રી સ્વર્ગે સીધા. કલ્યાણમલે નગરરાજના પુત્ર સંગ્રામને પિતાને મંત્રીશ્વર બનાવ્યું. (૧૬) સંગ્રામ શેરસાહે પણ મતિના સાગર એવા નગરાજનું મૃત્યુ જાણી તેના પુત્ર સંગ્રામને મંત્રીશ્વર સ્વીકાર્યો. આ મંત્રીએ આબુ, ગિરનારની જાત્રા કરી. શત્રુંજયની યાત્રા સેના સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy