SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ આવિમલસા. આણંદવિમલ સૂરિ. ૧૮-૧૯ (બે સઝાય પૃ. ૩-૧૫ ૧ આ તપગચ્છના પટ્ટધર હતા. તેને ઈડરનગરમાં જન્મ થયે હતે. પિતાનું નામ ( એસવંશીય) મેઘા અને માતાનું નામ માણેક. તેમણે ઉગ્ર તપ કર્યો. જિનપ્રતિમા પાસે રાખી સર્વ પાપ આ વ્યાં . ૧૮૧ ઉપવાસ, ૨૦ વાર વાસસ્થાનક તપ, ૪૦૦ જેથ, વળી સ્થાનક તપ કરી છઠ કર્યો. ૪૦૦ છઠ કર્યા. વીસ વિહરમાનના છઠ વીસ, અને વીસ પ્રભુના ૨૨૯ છ8 અને તે ઉપરાંત પાખી ચુંમાસી અઠાઈના છઠ કર્યા પહેલા કર્મના (જ્ઞાનાવરણીયના) ૧૨ પંચ, બીજા દર્શનારાવરણીય કર્મના ૯ દશમ અંતરયના ૧૨ પંચ, મેહનીયના ૨૮ અઠમ, વેદની ગોત્ર અને આ યુષ્ય એ કર્મના આઠ દશમ કર્યા અને નામ કર્મનું તપ ન થયું. એટલું મનમાં રહી ગયું. તેમને વિહાર ઉગ્ર હતે. ગૂજરી, માલવ, વાગડ, દેશમાં લેપાટ, મારૂઆડ, વિદેરામાં, સોરઠા, કાન્હમ, દમણ, દેશમાં વિહાર કરી અનેકને બોધ આપે. ઠામ ઠામ મહત્સવ કરાવ્યા. ૧૫૮૨ માં સાધુ પથ લીધે. શુદ્ધ ક્રિયા ફેલાવી. સ. ૧૫૯૬ માં ચિત્ર સુદિ ૭ ના દિવસે ૯ દિવસનું અનશન લઈ સ્વર્ગવાસ કર્યો. આ સઝાય તેમના શિષ્ય વિનયભાવે રચી છે. ૨ આમાં વિશેષ એટલું મળે છે કે સૂરિને ઈડરમાં જન્મ થયે તે વખતે ભાણ રાજા રાજય કરતે હતે. કુલ શ્રીવતા (શ્રીમાલી હતું. મૂલ નામ વાઘકુ વર પાડવામાં આવ્યું હતું. દીક્ષા હેમવિમલ સૂરિ ( જેને માટે જુદું ચરિત્ર લખાયું છે તે જુઓ) પાસે લીધી. શાસ્ત્ર ભણ્યા પછી લાલપુરમાં તેમને ઉપા. ધ્યાય પદ મળ્યું કે જેને ઉત્સવ સંઘવી થિરે વિત્ત ખચી કર્યો. હાભિલા નગરમાં તપગચ્છ નાયક હેમવિમલ સૂરિએ સૂરિમંત્ર આપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy