SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ મત્ર ! ચકે વશપ્રમધ સત્રીએ પેાતાની અશ્વશાલા ગુરૂને આપી અને ઘણી ગુરૂકિત કરી. ગુરૂએ ત્યાં વિશેષ ક્રિયેાદ્વાર કરી સાધુ માનો આદર કરી સ્વસમાન અચારવાળા સાધુ સાથે ત્યાંથી વિહાર કરી સ્થાને સ્થાને પ્રતિમાત્થાપક મના ઉચ્છેદ કરતા કરતા સ્વસામાચારીને દઢ કરી ક્રમે ગુરદેશમાં આવ્યા. ત્યાં અહમદાવાદ નગરમાં ચીભડાના વેપાર કરતા અન્ય દર્શન પ્રાગ્ધાઢવશીય શિવા અને સામજી નામના બે ભાઇઓને પ્રતિબાધી ધનવાન શ્રાવક મનાવ્યા. ( આ શિવા સામજીની ટુંક શત્રુજય પર માજીદ છે. ) તથા પાટણ નગરમાં કેઇએ (ધ સાગર ગણીએ ) એવા વાદ કર્યાં કે નવાંગ પરવૃત્તિ રચનાર અભયદેવસૂરિ ખરતર ગચ્છમાં થયા ન હેાતા. આ પર ભારે ચર્ચા કરી. તેમને રચેલા કુમતિ કુદ્દાલક ગ્રંથ અશુદ્ધ વર પ્રાપ્ત થયા. પુનઃ ફળવૃદ્ધિ પ.ધનાથ દેવના ગૃહદ્વારમાં ( ગભારામાં ) તપાગચ્છવાળાએ દીધેલાં તાળાં ઉઘડાવ્યાં. ચા વળી એકદા એકમ ચઢ પ્રમુખ પાસેથી આ ગુરૂનુ અતિ મહત્વ સાંભળાને તેમને પાદશાહે દનાથે એલાવ્યા. ગુરૂ લાહાર નગરે જઇ અકમરને પ્રતિબેાધો સકલ દેશમાં કુરમાણુથી ( તીને છેડાવી ભાઠ દિવસ અમારી પાલનને હુકમ લીધે!. એક વર્ષ સુધી સ્થભન પાર્શ્વનાધના પાસેના સમુદ્રનાં માછલાં ઈંડાવ્યાં. તથા વળી તેમને અતિશય જોઇ પાદશાહે યુગપ્રધાન પદ આપ્યુ. તેજ અવસરે શ્રીમદ અકબ્બરના આગ્રહથી ગુરૂએ જિનસિંહને અચા` પદે સ્થાપ્ય; તે વખતે આત પ્રમુદિત કમ મંત્રીએ મહા સવ કર્યાં, નવ ગામ નવ નવ હાથી ૫૦૦ ઘોડા યાચકોને આપ્યા. એ પ્રમાણું સવા કેાડ દ્રવ્ય આપ્યુ. વળી મંત્રીએ અનેક રીતે ખરતર ગચ્છની ઉદ્દીપના કરી. સ’. ૧૬૫૨ માં ગુરૂએ પંચનિ સાધી તેમાં પાંચ પીર માનસદ્રયક્ષ ખેજ, ક્ષેત્રપાળ વગેરે સાધ્યા આ ગુરૂને પાંચ મહાટા શિષ્ય નામે સમચરાજ, મહિમરાજ, ધર્મનિધાન, રત્નનિધાન અને જ્ઞાનવિમલ શિષ્ય હતા. અને ખીજા ૫ શિષ્ય હતા. આખરે ૭૫ વર્ષનું આયુ ગાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy