SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર ૬૪ સ્થપાયા આ શાંતિસ ગર તે જ લાગે છે કે જેના હુરતથી આ સૂરિને સૂરિપદ મળ્યુ, કે જે પદને ઉત્સવ ઉકતમત્રી ક.સહૈ ક જીવ (૬૦) જિનમા ણકયસૂરિ પિતા ફૂંકડગેત્રીય શહ રાજ, માતા પદ્મદની, જન્મ સ. ૧૫૪૯, દિક્ષા સ. ૫૬૦ અને ૧૫૮૨ માં ગૂર્જર પૂર્વ દેશ, આદિમાં વિહાર કરનાર પચનદી સાધક. તેમણે સં ૫૩ મા વીકાંનેર વાસ્તવ્ય વચ્છસુત ( ઉકત ) માંત્રિક સિંહે કહેલા નમિનાથ ચૈત્યમાં બિંબ પ્રતિષ્ઠા કરી. તેમણે કેટલાંક વર્ષ જેસલમેર દુર્ગમાં ગાળ્યાં. પછી સર્વ સ્થળે શિથિલાચાર થયા હતા, પ્રતિમાત્થાપકેાનુ` મત બહુ વિસ્તર્યું હતું. આથી વીકાંનેર વાસ વચ્છવત મત્રી સગ્રામસ હૈ ( જેના ઉલ્લેખ આપણે કરી ગયા છીએ. ) ગચ્છ સ્થિતિનું રક્ષણ કરવા અર્થે આ ગુરૂને બેલવ્યા આવ્યા, અને ક્રિયાદ્વાર કર્યાં. પહેલાં દેરાઉર નગરમાં નિકુશલસૂરિની યાત્રા કરી, પછી પરિગ્રહ ત્યજી અહીથી હુ વિદ્ધાર કરીશ એમ ચિંતવી ગુરૂ યાત્રા દેરાઉર કરી આ સૂરિ જેસલમીર પાછા આવે છે ત્યાં રસ્તામાં થયેલ તૃષાના રિસહ સહન કરી સં. ૧૬૧૨ ના અષાઢ સુદિ ૫ ને દિને સ્વવાસ પામ્યા. સાની પછી પટ્ટધર ૬૧ માં જિનચદ્રસૂરિ આવ્યા કે એને કાર ખાદશાહનું નિમત્રળુ થયુ. વગેરે હકીક્ત આ સબંધમાં આવી છે. તેના સંધમાં પટ્ટાવલિ કહે છે કે, (૬૧) જિનચંદ્રસૂરિ-તિમરી નગર પાસેના વડછી ગામના વાસી રાડ ગૈત્રીય સાહુ શ્રીવ તને ત્યાં સિરિય દૈવીથી આને જન્મ સં. ૧૫૯૫ માં થયા. દીક્ષા સં. ૧૬૪, અને સ. ૧૯૧૨ ના ભાદ્રપદ સુદિ ને દિને જેસલમેરૂ નગરમાં પાઉલ (રાજા ) માલદેવે કરવે ન‘ઢિમહાત્સપૂર્વક સૂરિપદ મળ્યુ. ગચ્છમાં શિથિલતા જે સર્વ તજી મંત્રી સગ્રામસિંહ પુત્ર કર્મચદ ( આ ગસના ચરિત્રનાયક ) ના આગ્રથી ત્રિકાનેર નગર ગયા. ત્યા પ્રાચી ઉપર ધિલાચારી યતિએ ાકી રહેવી જોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy