SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ મંત્રી કર્મચંદ્ર વંશનબંધ. ફાગણ વદિ અમાવાસ્યાને દિને દેરાવર નગરમાં આઠ દિનનું અનશન કરી સ્વર્ગવાસ પામ્યા. આ હમણાં પણ દાલ એ નામથી સર્વત્ર પ્રસિદ્ધ છે. આમની દેરાઉરમાં થએલી યુમની જાત્રા વચ્છરાજ મંત્રીએ કરી હતી. (૫૯) જિનહંસસૂરિ–કર્મસિંહ મંત્રીએ આ સીને સૂરપિત અપાવ્યું તેમના સંબંધમાં પટ્ટાવલિમાં જણાવ્યું કે તેઓ પર માં જીનકુશલસૂરિ ૫૧ જિના, પર જિનલબ્ધિ, પ૩ જિનચંદ્ર, ૫૪ જિનદય, પપ જિનરાજ, પ૬ જિનભદ્ર, પ૭ જિનચંદ્ર, ૫૮ જિનસમુદ્ર એમ અનુક્રમ પછી પ૯ માં પટ્ટધર હતા, તેમને રોવા નામના નગરના વારલી ચિપડા ગોત્રના સહ મેઘરાજ પિતા, અને કમળાદેવી માતા, જન્મ સં. ૧પ૪ માં, અને દીક્ષા સં. ૧૫૩૫ માં, સં. ૧૫૫૫ માં અમદાવાદમાં પદસ્થાપના થઈ, તથા સં. ૧ પદ ના વૈશાખ સુદી ૩ ને હિણી નક્ષત્રમાં વાંકાનેર નગરમાં કરમસી (કર્મસિંહ કે એ લક્ષ પરો) બચી પુનઃ તેમને પદ મહોત્સવ કર્યો. અને એકદા આગરા નગરના વાસી સં. ડુંગરસી, મેઘરજ, પિમદત્ત વગેરે રાંધના અતિ આગ્રહથી નિમંત્રણ થતાં જિનસૂરિ ત્યાં ગયા, અને દશાહે મોકલેલ હાથી, ઘોડા, પાલખી, વાદિત્ર, છત્ર ચામરાદિ આડરથી તે ગુરૂને પ્રવેશોત્સવ થયો. ત્યાં ગુરૂભકિત, સદભાકને ગેરેમાં બે લાખ દ્રવ્ય ખર્ચાયું. તે વખતે કેઈએ ચાડી ખાટી ખાવાથી બાદશાહે ગુરૂને બોલાવ્યા. ધવલપુરમાં રક્ષિત કર્યા. ગુરૂએ જ દેવાથી પાદશાહને પ્રસન્ન કર્યો. પાદ. શાહે ૫૦૦ બંદીવાને છેડે, અમારી ઘોષણા કરી; ગુરૂ ઉપાશ્રયે આવ્યા, અને સંઘ ખુશી થે. ત્રણ નગરમાં પ્રતિષ્ઠા કરી. અનેકને સઘપતિ સ્થાપ્યા. ગુરૂ પાટણ નગરમાં ત્રણ દિન અનશન કરી સં. ૧૫૮૨ માં સ્વર્ગે સિધાવ્યા. આ સૂરિના સમયમાં. સં. ૧૫૬૪માં મરૂદેશમાં ઉપાધ્યાય શાંતિ સાગરથી આચાચીય ખરતર શખ નામની ભિન્ન શાખા છેડે ગભેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy