SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ કર રાસ-સાર, શા. તેજપાલે (૫) જે જિનકુશલ સૂરિને સૂરિપદને ઉત્સવ કર્યો તેના સંબંધમાં પટ્ટાવલિમાં જણાવેલું છે કે – જિનકુશલસૂરિ—(૫૦) ખરતર પટ્ટાવલિમાં ૫૦ મા પટ્ટધર --જન્મ સંવત ૧૩૩૦ માં સમિયાણા ગામના વાસી છાજહડ ગેત્રીય મંત્રી જીલ્ડાગરને ત્યાં જ્યતશ્રીથી થયે. દીક્ષા સંવત ૧૩૪૭ મા, અને સંવત ૧૩૭૭ ને ચેષ્ટ વદિ ૧૫ ને દિને રાજેદ્રાચાર્યે સૂરિમંત્ર આપે, તે વખતે પાટણ વાસી શાહ તેજપાલે નંદિ મહોત્સવ કર્યો હતો. તેજપાલ શાહે ૨૦૦૦ સાધુ સાધવી તથા ૭૦૦ વેષધારી યા અન્ય દર્શની પ્રમુખને વસ્ત્રા આપ્યાં હતાં, અને તે અવસરે દિલીવાસી મહતીયાણ ગત્રીય વિજયસિંહ નામના શ્રાવક ત્યાં આવેલ તેણે પણ બહુ ધન ખર્ચ નંદિ મહેત્સવ ઉજવેલે. સંવત ૧૩૮૦ માં શાહ તેજપાલે કાઢેલા સંધની સાથે શત્રુજ્ય તીર્થ પ્રતિ જઈ સૂરિએ ત્યાં માનતુંગ નામના ખરતર વસતિના પ્રાસાદમાં ૨૭ આંગલ પ્રમાણે શ્રી આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી, તથા ભીમપત્નિ નગરમાં ભુવનપાલે કરાવેલી ૭૨ દેવકુલિકા થી મંડિત વાત્યની પ્રતિષ્ઠા કરી. વિશેષમાં જેસલમેર નગરમાં જસધવલે કરાવેલા. ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. પુનઃ જાલેર નગરમાં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી, તથા આગરા નગર નિવાસી સંઘના અતિ આગ્રથી તેની સાથે જઈ શત્રુજ્ય યાત્રા કરીને ભાદ્રપદ વદી ૭ ને દિને પાટણનગરમાં આવ્યા, અને શ્રીગુરૂને સાધુ સંપ્રદાય ૧૨૦૦ ની સંખ્યાને થયે. સાધવી પરિવારની સંખ્યા ૧૧૦૬ ની થઈ. શ્રીગુરૂએ વિનયપ્રભાદિક શિષ્યને ઉપાધ્યાય પદ આપ્યું. આ વિનયપ્રભ ઉપાધ્યાયે પિતાના નિધન થએલા ભાઈને સંપત્તિની સિદ્ધિ અર્થે મંત્ર ગભિત ગૌતમ રાસે ( કે જે હમણાં પ્રસિદ્ધ છે ) ર. અને તેના જપવાથી તેમને ભાઈ ફરી ધનવાન થયું. આ રીતે બહુ શ્રાવકેના પ્રતિ બેધક, પરમ જિન ધર્મ પ્રભાવકર શ્રીજિનકુશલસૂરિ સંવત ૧૩૮૯ ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy