SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ મંત્રી કમચંદ્ર વંશપ્રબંધ.. આવી રીતે કર્મચંદ્ર મંત્રી, અકબર બાદશાહ, અને જિનચંદ્રસૂરિને સંગ સુખાકાર અને વિજયી નિવડે. જૈન ધર્મની પ્રભાવના થઈ. મંત્રી સંઘની સેવા કરવા લાગ્યું. આખરે સં. ૧૬૫૫ માં માઘ વદિ દશમીને દિને, અનુરાધા યોગે, મંત્રી કર્મચંદ્રના રાજ્યમાં તેમના પ્રગથી સઘરનગર કે જયાં સંભવનાથનું ચેત્ય છે અને જિનકુશલસૂરિની થેમ કરમટ મંત્રીએ કરાવી છે ત્યાં ગુરૂ જ્યમ પાઠક ચોમાસું રહ્યા છે, અને તે વખતે સંઘના આગ્રહથી વાચક ગુણ વિનયે આ સરસ પ્રબંધ રચે છે. આ રીતે આખા રાસને સાર છે. તેમાં ઘણી જાણવા યોગ્ય બિના છે. કર્મચંદ્ર મંત્રીના આખા વંશનું મૂળ જતાં રાજપૂત-રાજય કર્તામાંથી તે ઉત્પન્ન થએલ છે તે સિદ્ધ થાય છે. અને તેમના પૂર્વજો સમધર આદિ ચાર ભાઈઓને ખરતર ગચ્છીય જિનેશ્વર સૂરિએ જેન કર્યા અને ત્યારથી ઉત્તરોત્તર વંશજોએ વીકનેર રાજ્યને મહામંત્રીઓ પુરા પાડેલ છે. જિનેશ્વર સૂરિ સંબંધી પટ્ટાવલિમાં નિચે મુજબ છે – (૪) જિનેરરિ–જન્મ મરેટમાં સં. ૧૨૪ માર્ગશીર્ષ સુદિ ૧૧ ભરણી નક્ષત્ર, પિતા ભાંડાગારિક નેમિચંદ્ર ( ષષ્ઠીશતકના કર્તા ) અને માતા લક્ષ્મી, મૂળ નામ અદ, ખેડનગરમાં તેમણે સં. ૧૨૫૨ મા દીક્ષા લીધી, અને વીરપ્રભ નામ ધારણ કર્યું. સં. ૧ર૭૮ ના માઘ સુદિ ૬ ને દિને સવે દેવાચા તેમને જાલોર નગરમાં માહૂ ગેત્રીય સહ ખીમસીએ દશ હજાર રૂપા મુદા ખરચી કરેલા નંદમહોત્સવ પૂર્વક સૂરિમંત્ર આપ પદસ્થાપન કર્યું. સંવત ૧૯૩૧ માં અશ્વિન વદી ૬ ને દિને મરણ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy