SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર. '; સ. ૧૬૭૦ ના આશ્વિન વદ ૨ ને દિને વેનાતટમાં સ્વર્ગે ગયા. આમાં જણાવેલા પાંચ શિષ્યમાંના જ્ઞાનવિમલે મહેશ્વરસૂરિના શબ્દભેદ પ્રકાશ પર ટીકા લખી છે. ( કાનેર શહેરમાં સંવત ૧૬૩૮) કે જ્યારે રાજા રાયસ'હનું રાજ્ય લખી ઝાષાડ સુદિ ૨ રવિવાર ). ૧૯૬૪ : ઇ. સ. હતું તે વખતે હવે આપણે શ્રીયુત ટાંકે કમચંદ અને તેના વાજ સધી જે કઇ મ્યાન પોતાના ન્હાના પુસ્તક નામે Jaina Historical Studies માં આપ્યું છે તે અત્ર ઉતારી આ સાર સમાપ્ત કરીશુ་:~ મત્રી લૂચ્છરાજના વશો તે મત્રીના પ્રભાવપરથી ખચ્છાવત કહેવાયા, અને તે ખાવતામાં જે મહાન્ થયા તેમાં કચ'દ છેલ્લા મહાપુરૂષ હતા. જયારે રાયસિંહુવિકાનેરની ગાદી પર સવત ૧૬૨૯ ( સને ૧૫૭૩ ) માં આવ્યે ત્યારે તેણે પેાતાના દિવાન તરીકે કર્મચદને નીમ્યા, તે દિવાનમાં કિતવાળો સમજ હતી અને દક્ષ રાજદ્વારી અને શાણા રાજતંત્રી હતા. રાયસિહુને ગાદી આવ્યા થાડા વખત થયે ત્યાં જયપુરના રાજા અભયસિહે (?) વિકાનેર પર કરી. તે સમયની સ્થિતિ છિન્નભિન્ન હતી અને ભયકર તથા સદિગ્ધ પરિણામવાળા યુદ્ધનુ જોખમ લેવા રાજ્ય તૈયાર ન હતું. રાજાએ પડેલી મુંઝવણમાં મ’ત્રી સાથે મસલત ચલાવી, મત્રીએ પેાતાની લાક્ષણિક ચપલ નિર્ણય શકિત અને સૂક્ષ્મ દર્શી બુદ્ધિથી સલાહ કરવાની સલાહ આપી. આ પ્રમાણે રાજાએ કર્યું. કાઁચંદના ડહાપણથી ખારીક સ્થિતિ દૂર થઈ અને વિકાનેર શાંતિ અને આબાદી ભાગવવા લાગ્યું. ચડાઇ રાયસિહ અધીરો, ગમે ત્યાં ઝ ંપલાવનારો, અને વહેમી હતા. તેનામાં મેાટે અવગુણ એ હતા કે પિરણામની માણસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy