________________
ઈણિ પરિસિકલ નગર પુરગામિ, ઠામે ઠામિ સમાજિં; ધરમલાભ અધ્યારે કહિયે, દિન દિન ચઢતિ દવાજિ. શ્રી. ૪
દૂહાस्वर्गवास।
આચારિજ ગુણ આગલા, પાઠક ગુણે પ્રસિદ્ધ જતી ગુણે જુગતાજ મલિ, સીખતેહાનિ દિદ્ધ. સંયમ સૂવું પાલ, પરિહર પરમાર વિરહ અદ્યારઈ વાલહા, મમ ધ વિખવાદ. વાસી અનુતર વિમાનના, જેહનાં સુખ વિખ્યાત તેહિ સુર તિહાંથી ચવઈ, તે માણસ કુણમાત. શ્રી રૂખભાદિક જિનવરા, અતિશયતણા ભંડાર આખિં પૂરિ થઈ, રહિ નવિ સયા લગાર. અહ્નો પરલેકિ પહુચતાં, તુહ્મ મ ધર ખેદ; ધરમ નીમ કરે ઘણું, સમઝી એહજ ભેદ. વરસ અઠ્ઠાવીસ જનમથી, પૂરે થયે પ્રસંગ પંડિત પદવી ભાગવી, ચઉદ વરસ લગિ ચંગ. ઉપાધ્યાય પદવીતણું, સાત વરસની સિદ્ધિ વરસ પાંત્રીસ લગિ ભેગવી, આચારિજ પદરિદ્ધિ. ૭ વરસ ચઉરાસી આયુનિં, અતિ ઘણી પ્રસિદ્ધિ લખ ચોરાસી જીવનિ, ખિમતિ ખામણું દ્ધિ. શુભ કરણી અનુદતાં, સુણતા શ્રી સિદ્ધાંત, દરિસણ કરતાં દેવનું, મુખિ કહિતાં અરિહંત. સાવધાન શુભ ધ્યાનમાં, જપતાં શ્રી નવકાર રાજસાગરસૂરીસર, પામ્યા સુર અધિકાર. રાજસાગરસૂરીસ, પહુતા સુરપુર માંહિં, સુર રમણી રગિં કરિ, નિત નિત અધિક ઉચ્છાહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org