SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર, ઉપધાનવહન વગેરે ધર્મકાર્ય અને મહોત્સવ કર્યા. સેરઠ, કચ્છ, હાલાર, મરૂધર, મેવાત, માલવ, દક્ષિણ અને ગુજરાતમાં તેમની આજ્ઞા શ્રાવકે અને સાધુઓ શિરે ચડાવતા. આબુ સુવર્ણ ગિરિ, શત્રુંજય, ગિરનાર એમ અનેક તીર્થની યાત્રા કરી. આમ ઉગ્રવિહાર કરી જન્મભૂમિ કચ્છ દેશમાં આવ્યા, કે જ્યાં રાજાએ તેમનું બહુ માન કર્યું. ત્યાં દીવબંદરમાં મેઘબાઈ નામની શ્રાવિકાને ગ૭પતિ પધરાવવાને કેડ થતાં ત્યાંના સંઘનો વિચાર સૂરિને બોલાવવાને થયે. આથી મેઘબાઈએ પિતાની વહુએ વગેરે પરિવાર સહિત કચ્છ જઈ આચાર્યને વિનંતિ કરી. આથી સૂરિ દીવ આવ્યા. અજાહરા પાર્શ્વનાથ, હીરવિજયજીની ધૂમ, વગેરેને વંદના કરી ઉનતપુર (ઉના) માં પધાર્યા. મેઘબાઈએ ઘણું દ્રવ્ય આના ઉત્સવમાં ખસ્યું. દીવને સંઘ આજ્ઞાધીન રહ્યા. ત્યાં ચાર ચોમાસાં લાગટ ગાળ્યાં. પછી જોતાંબાઈએ સંઘ કાઢ. તે સંઘ સહિત ગુરૂશ્રીએ શત્રુ જ્યગિરિની યાત્રા કરી પાછા દીવબંદર પધારી નવલખ પાર્શ્વનાથને વંદન કર્યા. દેશદેશના સંઘપતિ અને જને આવી અંગપૂજા, પ્રભાવના વગેરે કરવા લાગ્યા. દીવમાં સંઘપતિ અભયચંદ અને સામાં નામના મંત્રીએ આગ્રહથી ગુરૂનાં ત્રણ માસાં કરાવ્યાં. ગુરૂશ્રીએ છઠ આઠમ, નિત્ય એકાશન, આંબિલ નવી વગેરે તપશ્ચર્યા કરી કાયાને ગાળી નાંખી હતી. ઉનામાં ગુરૂ પધાર્યા અને ત્યાં સં. ૧૭૪ના વૈશાખ વદિ એકાદશીને દિને અનશન ચેવિહાર આદરી તેરસને દિને સ્વર્ગવાસ કર્યો. પરિખ જેસંગ સુત વિજય સંગે તેરખંડી માંડવી કરાવી તેમાં શબને પધરાવ્યું. શ્રાવકની ઠઠ બેહજારની થઈ હતી. સુગંધી દ્રવ્યથી શબને અગ્નિ સંસ્કાર જે સ્થલે હીરવિજયસૂરિ અને વિજયદેવસૂરિની વૃભે હતી તે નજદીક કર્યો. ત્યાં પરિખ વિજયસંગે વિજયપ્રભસૂરિની વૃભ કરાવી પછી પટ્ટધર વિજય રત્નસૂરિ થયા. આ નિર્વાણુરાસના રચનાર ઉક્ત આચાર્યના જ શિષ્ય વિમલવિજ્ય છે. - કર પધાયો સને તેના દિને મારા એકાદશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy