SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૯) સંપતિ સમરસિંહ, આવ્યા નથી, પરંતુ તેમના ગુરુ પાસડસૂરિએ વિ. સં. ૧૩૩૦ માં પ્રતિષ્ઠિત આદિનાથબિંબ વીજાપુરમાં પદ્માવતીના દેહરામાં વિદ્યમાન છે. (વીજાપુર વૃત્તાન્ત તથા બુદ્ધિવ ભાગ ૧, ૩, ૪૧૬). | નિવૃત્તિગચ્છના આ જ પાસડ( સં. પાર્શ્વદત્ત )સૂરિએ વિ. સં. ૧૩૮(૪)૯ માં પ્રતિષ્ઠિત પદ્મપ્રભબિંબ વડોદરામાં મનમેહનપાર્શ્વનાથ મંદિરમાં વિદ્યમાન છે. તેને ઉલ્લેખ બુદ્ધિભા. ૨, લે. ૮૧ માં પ્રકટ કરવામાં આવેલ છે. ) વિનયચંદ્રસૂરિ. વિ. સં. ૧૩૭૩ માં શુભચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલી સૈદ્ધાંતિક વિનયચંદ્રસૂરિની મૂર્તિ પાટણમાં વાસુપૂજિનમંદિરમાં વિદ્યમાન છે. ( જિનવિ ભા. ૨, લે. પ૨૮) પદ્મચંદ્રસૂરિ. બ્રહગચ્છના પદ્મચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૫૬ માં પ્રતિષ્ઠિત પાશ્વનાથબિંબ ખંભાતમાં ચેસીની પિળમાં ચિંતામણિ પાર્શ્વજિનાલયમાં વિદ્યમાન છે. (બુદ્ધિ. ભા. ૨, લે. ૮૦૩) પ્રબંધકારે દેવસૂરિગચ્છના પદમચંદ્રસૂરિ જણાવ્યા છે, તે કદાચ આ જ આચાર્ય હશે. સુમતિસૂરિ. સડેરગચ્છના સુમતિસૂરિએ વિ. સં. ૧૭૫૦ માં પ્રતિષ્ઠિત કરેલ અજિતનાથ બિંબ દિલ્લીમાં લાલા હજારીમલજીના ઘરદેરાસરમાં છે. તથા વિ. સં. ૧૩૩૯ માં પ્રતિષ્ઠિત બિંબ બનારસ રામઘાટ પર આવેલ “કુશલાકા બડા મંદિર નામથી ઓળખાતા મંદિરમાં વિદ્યમાન છે. (પૂ. નાહર લે. ૧૧૯, ૧૫). વરસૂરે. ભાવડાગચ્છના વીરસૂરિએ વિ. સં. ૧૩૬૩ માં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથબિંબ વડોદરામાં દાદા પાર્શ્વનાથના દેહરામાં છે. (બુદ્ધિ ભા. ૨, લે. ૧૩૨) રર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy