SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ૫. ન્યાયાસાગર ન્યાયસાગરજીએ કેટલાક ગ્રંથાની રચના કરી હાય તેમ જણાય છે, તેમની એક કૃતિ મ્હારા જોવામાં આવી છે અને તે સસ્કૃતમાં ચમકમય સ્તુતિ રૂપે છે. તેના ઉપર ટીકા પણ પાતેજ કરેલી છે. વડોદરાના જ્ઞાનભંડારમાં એ કૃતિની પ્રતિ છે. રાસકર્તા, ચરિત્રનાયકના સમુદાયના ન હોઇ-સમુદાય શું પણ ગચ્છના પણ ન હેાઇ-અન્યગચ્છીય છે એ ખાસ ધ્યાન ખેચવા લાયક આખત છે. રાસ લેખકનુ નામ પુણ્યરત્ન છે અને તેઓ પૂનમીઆ ગચ્છની ઢઢરવાડાની શાખાના આચાય ભાવપ્રભસૂરિના *અનુયાયી છે. અમદાવાદના પૂનમિયા ગચ્છના સધના આગ્રહથી તેમને ચામાસુ કરવા તેમના ગચ્છનાયકે ત્યાં મેાયા હતા. તેજ વર્ષે ન્યાયસાગરજીનું નિર્વાણ થવાથી, તેમના શિષ્ય જયસાગરના કહેવાથી પુણ્યરત્ને આ રાસની રચના કરી છે. ચરિત્રનાયકના મરણ પછી ૨૭-૨૮ દિવસે તેની સમાપ્તિ થઈ છે. અન્યગચ્છીય વિદ્વાન સાધુ આવી રીતે ન્યાયસાગરજીના નિર્વાણ રાસની આવી ભકિતભરેલી રચના કરે એ હકીકત અવશ્ય તેમના ગારવ અને સાધુત્વની સૂચક હોવી જોઇએ. મુનિ જિનવિજય. * પૂનમિયા ગચ્છની આ શાખાનું નામ, પાટણમાં આવેલા ઢંઢરવાડામાં આ સમુદાયના ઉપાશ્રય અને પાટ આવેલાં હેવાથી તેના ઉપરથી પડયું છે. એ સ્થાન ઘણા જૂનાં સમયથી એ લેકાવુ છે એમ કેટલાક પુરાવાઓથી જણાય છે. હાલમાં પણ તેનું અસ્તિત્વ છે, ભાવપ્રભસૂરિ એજ સ્થાને એક વિદ્વાન આચાર્ય ન્યાયસાગરજીના સમકાલીન થઇ ગયા છે. તેમણે શેવજયેાધ્યાયના કેટલાક ગ્રથા ઉપર ટીકા ટિપણ લખેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy