SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ રાય સાર.. ૧૦ વામાં આવ્યું. માતપિતા સ્વસ્થ થયા પછી પેાતાના મેાટા ભાઇ શ્રીપાલની આજ્ઞા અને પેાતાની હૅન નામે વિમલા કે જે પાટણપુર પરણી હતી તેની તથા પેાતાના ભાઇએ ( નામે સંઘજી અને સુરજી) ની અનુમતિ લઈ પાટણમાં વિજયદાનસાર પાસે સ’. ૧૫૯૬ ના માગસર ( અન્ય સ્થળે કાતિક છે) વદ ૨ ને ( સામ ) દિને દીક્ષા લીધી. નામ હીરહ' રાખ્યુ. સયમપૂર્વક વૈરાગ્ય ધારી તપશ્ચર્યા સેવી શાસ્ત્રમાં ૫`ડિત થયા. સં. ૧૬૦૭ માં મરૂધરના નરૂલાઈમાં ( નાડલાઇનારદપુરી ) શ્રી પૂજ્યે સ્વહસ્તથી પતિપદ આપ્યુ. તેજ ગામમાં સ. ૧૬૦૮ ના માહા સુદ પુ ને ને ગપતિએ ઉપાધ્યાયપદ આપ્યુ. શિષ્યમ’ડળ સહિત વિહાર કરતાં ઉપાધ્યાય શિાહી નગરમાં લાવ્યા. ત્યાં છમાસ ધ્યાન કરી મંત્રારાધન કરતાં શાસન દેવીએ પ્રત્યક્ષ થઈ જણાવ્યું કે હીરર્હષ અદ્વિતીય છે અને તે તપગચ્છમાં સૂર્ય સમાન થશે. સ. ૧૬૧૦ માં ( પોષ સુદી ૫ ને દિને ) ત્યાં મહાસવપૂર્વક સ’ઘે . આચાર્ય પદ આપી હીરવિજયસૂરિએ નામ આપવામાં આવ્યુ. શ્રીપુયે પેાતાની પાસે રાખી આ સમયે ગચ્છની સલામણ આપી સદ્ગતિ મેળવી. હવે ગચ્છપતિ તરીકે દેશે દેશમાં વિહાર કરી, ભિષ્મપ્રતિષ્ઠા વગેરે હજારા કાય, કરી અનેકને પ્રતિબેાધ્યા. લુંકામતિના ગચ્છપતિ મેઘજી આચાય ને તપગચ્છમાં આણી પેાતાના શિષ્ય અનાવ્યા. આચાય પદ વિજયસેનસુરિને આપ્યું. ગધાર ચામાસુ હતુ, ત્યારે આગ્રા શહેરમાં એક શ્રાવિકા નામે ચપાએ છ માસી ઉપવાસને તપ કર્યાં હતા, તેના ઉત્સવ આખરપૂર્વક થઈ રહ્યા હતા. તે અકખર બાદશાહના જોવામાં આવતાં તેણે પ્રશ્ન કર્યા કે આ કાણુ છે ? તપાસ કરતાં જણાયુ કે છ માસ બિલકુલ અનાજ વગર રહી તપ કરનાર જૈનધમની એક મા છે. અકબરને અનાજ વગર જીવી શકે એ નવાઇ લાગી, તેથી તે માઇને મેલાવી પેાતાને ત્યાં એક માસ સુધી અનાજ વગર રાખી જોઇ તે માલૂમ પડયુ ૐ ખાણની ક્રાંતિ ઘટવાને બદલે વધી છે. તે ખાઈને ઘણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy