SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ હિરવિજયસૂિ માત્ર બાર દ્રવ્યું ખાવા માટે છુટ રાખી, વિજયદાનસૂરિ પાસે આલેચના લીધી. ત્રણસે ઉપવાસ, ૨૨૫ છઠ, ૫૧ તથા ૨૧ અઠમ; ૨૦૦૦ આંખિલ, નીવી, એકલ સીધુ, એકદત્ત એમ બહુવિધ તપશ્ચર્યા કરી. તે ઉપરાંત ૩૬૦૦ ઉપવાસ અને એક આંખેલ ખેલી વીસસ્થાનક તપ નિમિત્ત કરેલ. શ્રીપૂયનિમિત્તે તેમાં માસ તપ કરી, તેમાં ચાથ, આંખિલ, એકાસણુ કરતાં. સૂરિમંત્ર આરાધી કાઉસગ્ગ, ઉપવાસ, નીવી, બિલ, એકાસણું વિગેરે કરી ગણમાસ ધ્યાન ધર્યું. પંચજ્ઞાનનું આરાધન, આંખિલ, નીવી તપથી ચેગાભ્યાસ કરી ખાવીસ માસ સુધી કર્યું. અનેક ગ્રંથ શેાધ્યા, ચાર ક્રોડ સ્વાધ્યાય કર્યા. ઉત્તમ શિષ્યા ૧૦૮ ને દીક્ષિત કર્યાં. ૧૦૮ ને ૫તિ૫૬, ૭ને વાચકપદ ને ૧ ને સૂરિષદ (તે વિજયસેનસૂરિને) અŕ. ૫૦૦ કેહરાસર-મહાપ્રાસાદ જેવાં પાતાના ઉપદેશથી કરાવ્યાં, પ૦ જિનમિષ્મપ્રતિષ્ઠા સ્વહુસ્તથી પાટણ પ્રમુખ નગરશમાં કરી. સારીપુર ( સૂરત ), મથુરા, ગુહાલેર ( ગ્વાલીયર `, ચ'દુવાર, ચિત્રકૂટ ( ચિતાડ ), અણુ ગિરી ( આબુ ) ની યાત્રા કરી. શત્રુંજય અને ગિરનારની છે એ યાગ કરી. ખીજા તીથની પણ યાત્રા કરી લાખા અ‘અને વંદના કરી. લંકામતમાર્ગી મેઘજી ઋષિ પાસે જિનપ્રતિમાપૂજા અ’ગીકાર કરાવી તેને સ્વગચ્છમાં લીધા. અકમર ખાદશાહને પ્રતિમાÊા. તે બાદશાહે પ્રસન્ન થઇ ગુરૂને ‘ જગદ્ગુરૂ ' ખરંદ આપ્યું. તેમની પાસે ગુરૂએ છ માસની અમારિ પળાવી, ડમ્મર સરોવરમાંથી જાળ બંધ કરાવી, ગાય ખળદના વધના પ્રતિબંધ કરાવ્યેા. જીજીયાકર માફ્ કરાવી ખદિવાનાને છેડાવ્યા. શત્રુંજય તીર્થને મુક્ત કરાવ્યુ અને તેને માટે બાદશાહનાં ક્રમાન લીધાં. તેમના વખતમાં તેમના ઉપદેશથી ૩૦૩ સંઘપતિ થયા કે જેમણે શત્રુજય, આબુ અને સમેતાચલ (સમેતશિખર)ની જાત્રા કરી. પાતાના શિષ્યપરિવાર વિજયસેનસૂરિ પ્રમુખ બે હજાર હતા. જે જે ગામમાં પ્રવેશ કરતા ત્યાં સધ સાચાં કરી વધાવતા. સેાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy