SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ પાસ સાર, આ દર્શનથી પિતાને ભાગ્યશાળી માની પુસ્તકોને ભંડાર સૂરિને ભેટ કર્યો. પછી આચાર્યને કંઈક માગવા કહેતાં તેમણે હાગર સરોવરમાંથી રાજ નંખાતી માછલાંની જાળ દૂર કરવાનું કહેતાં તે સદંતર બંધ કરવાને બાદશાહી હુકમ તક્ષણ થયો. બાદશાહે ગુરૂને ત્યાં ચેમશું રાખ્યા અને પિતે ઉપદેશ શ્રવણ કરવા લાગે. ગુરના પ્રતિબંધથી બાદશાહ જીવદયાપ્રતિપાલક બની ગયે. હજારે લાખે છવ છેડવ્યા, બાન મેલાવ્યા, ગાયવધ કે દેશમાં ન થાય તે હુકમ કર્યો, છ મહિના અમારિ રાખી, છછયા કર કાઢી નાખે, શત્રુજ્ય અને ગિરનાર તીર્થો અવિચલ મુકત કર્યા. ચકલાની જીભ સવા શેર પિત ખાતે તે ખાવી બંધ કરી અને આચાર્યને “જગદ્દગુરૂનું મહાન બિરૂદ આપ્યું. હેમાચાયૅ જેમ કુમારપાળને પ્રતિબે, તેમ હીરવિજયે અકબરને પ્રતિબેશે. જિનરાજપ્રભુએ સુર દેવતાને પ્રતિબેચ્છે, જ્યારે આ ગુરૂએ અસુરને પ્રતિબધ્ધ. - આ આચાર્ય ઉન્હા ગામમાં સં. ૧૫ર ની ભાદ્રવા સુદ ૧૧ ને હિને સ્વર્ગે સિધાવ્યા. તે માસમાં સંલેખના કરી દશમીને દિને મધ્યરાત્રે સર્વ સાધુઓને જગા બોધ આપી પિતાને અંત સમય સુરતમાં છે, એમ જણાવી ચેવિહારૂં અનશન લઈ એકાદશીને દિને પાસનમાં ધ્યાન ધરતા દેહને ત્યાગ કર્યો. આ વખતે અચરજ એ થયું કે દેવવિમાન સોંગમેસરના રહેવાસી એક ભટ્ટ બ્રાહ્મણે તેમજ બીજાએ જોયું. શબ માટે માંડવી થઈ ત્યારે મેટે ઘંટનાદ સંભળા. તેજ રાત્રે અકાળે આંબા ફન્યા. શબને અગ્નિસંસ્કાર કર્યો, તે ભૂમિ પર પારિખ મેધાજીએ એક સુંદર થંભ કરાવ્યો. આ રીતે શકે અને નિર્વાણસમયને સાર આપે. હવે પુણયખાનિ–એટલે તેમણે જે જે પુણ્યનાં કામો (પુણ્યની ખાણ) કર્યા હતાં, તે માટેની કૃતિને સાર નીચે આપીએ છીએ. બાર ભેદે તપ આચરતા, પરદેષ કદી લતા નહિ, યાવજીવ એકાશન અને પંચ વિકૃતિ (વિષય) ને ત્યાગ, ૪૨ દેષ રહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy