SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ રાસસાર (૧૫૮) પૂજાયા. તેટલા લાખ વર્ષો સુધી ચન્દ્ર, સૂર્યો અને પાતાલમાં તક્ષક નાગપતિએ પણ પૂજ્યા હતા. પ્રતિવાસુદેવ સાથેના યુદ્ધ વખતે મારિના ભયથી સૈન્ય પીડાતાં તેની શાંતિ માટે જે પાર્શ્વનાથ પ્રભુને શ્રી નેમિનાથની આજ્ઞાવડે વાસુદેવે પાતાલથી પ્રકટ કર્યા હતા. અને તેમના નાત્રના પાણીના છાંટાના સંગથી સમસ્ત લોકને નીરોગી કર્યા હતા. તે પાર્શ્વનાથ લક્ષ્મી માટે છે. તે તીર્થમાં મહાદાન, મહાપૂજા, મહાધ્વજા વિ. સર્વ વિધિ કરી શ્રી પાર્શ્વનાથને પ્રણામ કરી હારીજ નામના ગામમાં જઈ શ્રી ઋષભજિનને નમી પત્તનપુર તરફ પ્રયાણ કર્યું. રાસકારે પાટણ તરફનું પ્રયાણ અને પ્રવેશ સંક્ષેપમાં વર્ણવી રાસ સમાપ્ત કરતાં જણાવ્યું છે કે ડુંગરે ડર્યા પાટણ તરફ પ્રયાણ વિના, ભથી સ્મલિત થયા વિના ગિરિવરે ગર્વ (ધર્ય)ના ગાલતાં અપૂર્વ રીતે-સંઘપતિએ સંધને સુહેલે (સેઈલગામે) આર્યો. ત્યાં સજજન સજજને સાથે અંગે અંગથી ભેટી મલ્યા. ઘણા ઉલટથી કંઠમાં માલા પહેરાવતાં મન અત્યંત આનંદ પામતું હતું. મંત્રિપુત્ર મીર અને શ્રેષ્ઠ વેપારીઓ મલ્યા. સંઘપતિ સાથે સંઘને વધા. કંઠમાં જ્યમાલા પહેરાવી. ઘડાઓની ઘટા તરવરી. સમરાશાહે પ્રવેશ કર્યો. અણહિલપુરમાં વધામણું (ઉત્સવ) થયું. નવન પુણ્યને નિવાસ થયા. સં. [ ૧૩ ! ૭૧માં રાષભજિતેંદ્રને સ્થાપ્યા ચિત્રવ. ૭ મે ઘરે પહોંચ્યા. યાવચંદ્ર-દિવાકર નદો. નેફા(નિવૃતિ )ગચ્છના પાસડસૂરિ ગણધરના શિષ્ય અબ(આમ્ર)દેવસૂરિએ આ સમરોરાસ રચે છે. આ રાસને જે ભણે, ગણે, નાચતાં જિનમંદિરમાં દે, કાને સાંભળે, તે બેઠાં છતાં પણ તીર્થયાત્રાનું ફળ લેઈ શકે. १ पातालात् प्रतिबासुदेवसमरे श्रीवासुदेवन यः । सैन्यारिभयादित विलसति श्रीनेमिनाथाज्ञया, ॥ तच्छान्त्यै प्रकटीकृतोऽथ सहसा तत्स्नात्रवारिच्छटा । संयोगेंन जनोऽखिलोऽपि विदधे नीरुक स पार्श्वः श्रिय ॥ -નાભિ પ્ર. ૫. પ્લે, ૯૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy