SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ કે પાંચ હ જાર (૧૫૭) સંધપતિ સમરસિંહ સ્થાપ્યું, તેમ અહારા ઉપર પ્રસાદ કરી જંગમતીર્થ પણ સ્થાપે. એ વિજ્ઞપ્તિથી પ્રસન્ન થઈ સિદ્ધસૂરિએ મેરુગિરિ નામના પિતાના શિષ્યને કકસૂરિ કર્યા. વિ. સં. ૧૩૭૧ માં ફા. શુ. ૫ મે પદ થયું. તે વખતે ચૈત્રગચ્છીય ભીમદેવ પદસ્થાપનાને શ્લેક બેલ્યા હતા. જેમાં કસૂરિની પ્રશંસા કરી હતી કે જેના ઉદયમાં સર્વ કલ્યાણસિદ્ધિ થાય છે. સૂરિપદ-મહોત્સવ મં. ધારસિંહે કર્યો હતે. પાંચ દિવસ ત્યાં જ ઉત્સવપૂર્વક રહી દેસલશાહ પુનઃ શત્રુંજયમાં સંઘને મલ્યા હતા. અને પુનઃ યાત્રા કરી હતી. રાસકાર જણાવે છે કે-ત્યાર પછી સમરાશાહ ગુજરાતમાં આવ્યા, પિપલાલી અને લેલિયાણપુરમાં રાજલકને ૨જિત કર્યા હતા. છડે પ્રયાણે સંચરતાં રાણપુર પોંચ્યા. વઢવાણે વિલંબ કર્યો નહિ. કરી ગામે જમ્યા. માંડલ થઈ પાડલ(પાટી)માં જવસ્વામિ નેમિનાથને નમ્યા. ત્યાંથી સખેસરમાં સફલ કરનાર પાર્શ્વજિનેને પૂજ્યા. ત્યાં ફણિમણિગ્રંદ દેખતાં સહરેશાહ હર્ષિત થયા. પ્રબંધકાર કહે છે કે-શત્રુંજયની પુનઃ યાત્રા કર્યા પછી દેસપટણાપુર (પટી)માં લશાહ ગુરુ સાથે પાટલાપુર ગયા. પૂવે નેમિનાથ, સંખેસરમાં જરાસંધ સાથેના યુદ્ધમાં કૃષ્ણનું સકલ સેન્ય પાવનાથ. શત્રુઓથી વિલ બન્યું હતું. તે વખતે નેમિનાથે શંખ પૂરી જ્યાં લાખ રાજાઓને જીત્યા હતા. ત્યાં વિપશુ-કણે નેમિજિનને સ્થાપ્યા હતા, ત્યાં જિનેશ્વરને પૂછ શંખેશ્વરપુર ગયા. શંખેશ્વરપુરના અલંકાર શ્રીમાન પાર્શ્વજિનેશ્વર છે, જે પ્રાકૃત દેવકના સ્વામીથી પૂર્વે લાંબા વખત સુધી પૂજાચેલ છે, ૫૪ લાખ વર્ષો સુધી પ્રથમ ગ( કલ્પ)માં તેના સ્વામીથી १ प्रयोदशशतरेकसप्तत्याऽभ्यधिकैर्गतः । फाल्गुने मासि पञ्चम्यां शुक्लायामभवत् –નાભિનંદનદ્વાર પ્રબંધ બ૦ ૫, લો. ૯૨૬ २ शङ्खः श्रीनेमिनाथेन यज्जरासिन्धुविग्रहे । नृपलक्षजयोऽपूरि तस्मात् शङ्केश्वरं ૩૬ II – નાભિનંદનદ્ધારાબંધ પ્ર. ૫, પ્લે. ૮૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy