SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંગ્રહ. સમવિમલસરિ. રાસ , (૫ ૧૩૪–૧૪૦ ) આ તપગચ્છની પરુ પરંપરામાં થયા. શ્રી જગચંદ્રસૂરિએ બાર વરસ સુધી આંબિલ તપ કર્યું, તેથી તે તપસ્વી પરથી તેમનું નામ સં. ૧૨૮૫ માં “તપા” એ બિરૂદ રાજાએ આપ્યું અને તેમના ગચ્છનું નામ “ તપ ” ગ૭ પડયું. તેમની પાટે દેવેન્દ્રસૂરિ થયા કે જેના શિષ્ય વિદ્યાનંદસૂરિ (એક ઉત્તમ વ્યાકરણ ક) થયા છે. તે પછી અનુક્રમે ધર્મઘોષસૂરિ, સમ પ્રભસૂરિ, સેમતિલકસૂરિ, દેવસુંદરસૂરિ, સમસુંદર, (કિયાવત અને તપસવી), મુનિસુંદર (સહસ્ત્રાવધાની), રત્નશેખર, લકિમસાગર, સુમતિસાધુ (કે જેના ઉપદેશથી જાવડશાહે બિંબપ્રતિષ્ઠા કરી હતી.) અને હેમવિમલ થયા. હેમવિમલ સૂરિના સભાગૃહર્ષ અને તેના આ સામવિમલસૂરિ, સૌભાગ્યહર્ષે લઘુશાલા નામની શાખા ચલાવી. આ સંબંધી હકીકત હેમવિમલસૂરિના અધિકારમાં આપી છે. આપણા આ ચરિત્ર નાયકને જન્મ બાવની (ખંભાત) ની પાસે કસારી નામના પુરમાં (પ્રાગ્વાટ જ્ઞાતીના મંત્રી સમધરના વંશના રૂપવંત (૨૫) ને ત્યાં તેમની ભાર્યા અમરાદેથી થયું હતું. અને તેનું નામ જસવંત પાડયું હતું. તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy