SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ JAWAANIRNAANAM છે પંડિત ન્યાયસાગર. હું ( રાસ ૬, પૃ. ૫૮-૮૫ ૧ રાસકાર પ્રથમ શંખેશ્વર પાર્શ્વનાથ, તથા સરસ્વતીને પ્રણામ કરી ન્યાયસાગર પંડિતના ચરિત્રની શરૂઆત કરે છે. મરુધર (મારવાડ) દેશના ભિન્નમાલ નામના પ્રસિદ્ધ નગરમાં જે વખતે રઠોડ અજિતસિંઘ રાજ્ય કરતું હતું, તે વખતે ત્યાં ઓસવાલ જ્ઞાતિને સાહ માટો કરીને એક ધર્મનિષ્ઠ અને શ્રીમાનું વ્યાપારી રહેતું હતું. તેનું નગરજનોમાં તેમજ રાજ્યમાં ઘણું સારું માન હતું. તેને રૂપવતી અને ગુણિઅલ રૂપા કરીને પત્ની હતી. એક દિવસે તેણિએ રાત્રિના અવસાન કાલના સમયે સ્વપ્નમાં આમ્રવૃક્ષ જે. અને તે હકીકત પતિને કહેતાં તેણે ગુરૂ પાસે તેનું ફળ પુછયું. ગુરૂએ “તમને બુદ્ધિમાનું અને પ્રભાવશાલી પુત્રની પ્રાપ્તિ થશે.” એમ ઉત્તર આપે. થોડા જ સમયમાં રૂપાને ગર્ભ રહ્યા અને ઉત્તમ ડોહલાસૂચિત નવમાસ પૂર્ણ થયે, સંવત્ ૧૭૨૮ ના શ્રાવણ માસના શુકલપક્ષની અષ્ટમી વ્યતીત થયે અને નવમીના પ્રારંભે સૂર્યોદય વમાં પુત્રને જન્મ આપે. તે પુત્રનું નામ નેમિદાસ રાખવામાં આવ્યું. બાળપણથી જ નેમિદાસ બુદ્ધિમાન, ચંચલ, ચતુર અને શાંભલતાંની સાથે જ વિદ્યા ગ્રહણ કરનારે જણાશે. જ્યારે તે લગભગ આઠ વર્ષને છે ત્યારે તેને પિતા વ્યાધિગ્રસ્ત થઈ મરણ પામે. પિતાના મરણથી બાલક નેમિદાસના મન ઉપર ઘણી અસર થઈ અને તે સંસારની અસારતા સમજી વૈરાગ્ય તરફ મન વાળવા લાગ્યા. ના પિત ના ઈને (કાકાને છે, પોતાને વિવાહ કરવાના વિચારમાં ગુંથાએલા જોઈ ને મેદાસે તેમ કરવા ના પાડી. અને પિતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy